________________
૧૮૨
ધ્યાનાતક
(४) संस्थानविचय વિવિઘા વા-વંટાળr-ss-વિહાળ-નાળા उप्पाय-ठिइ-मंगाइपजवा जे य दवाण ॥ ५२ ॥ पंचस्थिकायमइयं लोगमणाइणिहण जिणक्खाय । णामाइमेयविहियं तिविहमहोलायभेयाई ॥ ५३ ॥ ત્તિ-વા-રી--સાર----વિભાળા--મrફાંટાળો
दोसाइपइट्ठाण नियय लोगट्टिइविहाण ॥ ५४ ॥ સોયે પીગળી જઈને એક ગરૂપે થઈ હોય તે નિકાચિત. એની જેમ કર્મોને આત્મપ્રદેશ સાથે સંબંધ ધૃષ્ટ હોય, યા બદ્ધ હોય અથવા નિકાચિત હેય. અર્થાત્ સામાન્ય સંબદ્ધ, વિશેષ સંબદ્ધ, યા ગાઢ સંબદ્ધ થયેલ હાય. એવાં કર્મનું ઉદયથી ભગવાવું તે “અનુભવ” કહેવાય.
આમ કર્મોની પ્રકૃતિ–સ્થિતિ–પ્રદેશ-અનુભાવના વિપાક ચિતવે. એ કર્મવિપાક બચેગાનુભાવ”થી ઉત્પન્ન થયે હોય એમાં
ગ મનેયેગ આદિ ત્રણ. “અનુભાવ મિથ્યાદર્શન–અવિરતિ પ્રમાદ-કષાયે. એ બંનેથી ઉત્પાદિત કર્મનો વિપાક-ઉદય ચિંતવે.
આ ત્રીજુ વિપાકવિય ધર્મધ્યાન થયું. આને પ્રભાવ એ છે કે રોગાદિ પીડામાં હાયયથી જે આર્તધ્યાન થતું હતું, તે આનાથી અટકે અને જીવને સમતા-સમાધિ આવે; કેમકે આમાં દષ્ટિ સીધી પીડાના મૂળભૂત કારણ કર્મના વિપાક પર જવાની. - હવે ચોથે પ્રકાર “સંસ્થાના વિચય, એ વર્ણવે છે