Book Title: Dhyan Shatak
Author(s): Jinbhadra Gani, Bhanuvijay
Publisher: Divyadarshan Karyalay

View full book text
Previous | Next

Page 299
________________ ૨૭૬ ધ્યાનશતક પાંચમા, છઠ્ઠ, સાતમા સમયે ક્રમશઃ સંકોચ થતાં પાછું મળ્યાન કપાટ-દંડ બની આવે છે. ને ૮મા સમયે આત્મા પુનઃ શરીર–પ્રમાણ થઈને ઊભું રહે છે. આ રીતે સમુદુઘાતથી કર્મસ્થિતિ સરખી બને, અને એ કોઈને કુદરતી જ સમાન હોય એમ પણ બને. પરંતુ તે પછી જ ગનિધની પ્રક્રિયા થાય. પહેલાં મનેગનિષેધ – ગનિરોધ કરવાનું કામ કાયયોગથી થાય. એમાં પહેલા મ ગને નિરોધ કરે, તે કેટકેટલા પ્રમાણથી કરતા આવે ? તે કે હમણાં જ પર્યાપ્ત સંસી બનેલ છવ, કે જેને ઓછામાં એ છે મનોયોગ હોય, એને જેટલા મને દ્રવ્ય લેવાયા હેય તથા જેટલે મને ચોગ વ્યાપાર હોય, એના કરતાં અસંખ્યગુણ ઓછા મને દ્રવ્ય-વ્યાપારને સમયે સમયે નિરોધ કરતા ચાલે. એમ કરતાં અસંખ્ય સમય પસાર થયે સંપૂર્ણ મનેયેગને નિરોધ થાય. પછી વચનગનો નિરોધ કરે તે પણ એવા કાયોગથી જ. એમાં નિરોધનું પ્રમાણ આ રીતે –કે હમણાં જ વચન-પર્યાપ્ત બનેલ બેઈન્દ્રિય જીવને પ્રથમ સમયે જે ઓછામાં ઓછા વચનગ હોય, તેના કરતાં પણ અસંખ્યગુણહીન વચનગન સમયે સમયે નિરોધ કરતા ચાલે. એમ અસંખ્ય સમય પસાર થયે સંપૂર્ણ વચનગને નિરોધ થાય. પછી કાયવેગને નિધિ કરે, તેનું પ્રમાણ આ રીતે, કે કોઈ જીવ સૂમ નિગોદ (સાધારણ વનસ્પતિકાય શરીર)માં ઉત્પન્ન થાય, ત્યાં જન્મના પહેલા જ સમયે એને જે ઓછામાં

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346