Book Title: Dhyan Shatak
Author(s): Jinbhadra Gani, Bhanuvijay
Publisher: Divyadarshan Karyalay

View full book text
Previous | Next

Page 308
________________ સુકલધ્યાન ૨૮૫ એ પૂર્વેમાં પદાર્થની ઘણું વિસ્તૃત અને સૂક્ષ્મ કેટિની વિચારણા કરવામાં આવી છે. તેથી એના આધારે આ શુકલધ્યાનના પહેલા પ્રકારમાં દ્રવ્યપર્યાયનું સૂક્ષ્મ ચિંતન કરવામાં આવે છે. એ પૂર્વ શાસ્ત્રના જ્ઞાતા જ કરી શકે. પ્ર–તે પછી, મરુદેવી માતા, ભરત ચક્રવર્તી વગેરે તે એ શાસ્ત્રો ભણેલા નહિ, એમને શી રીતે શુફલ થાન આવ્યું? શુક્લધ્યાન વિના સમસ્ત ઘાતી કર્મોનો ક્ષય અને કેવળજ્ઞાન તે થાય નહિ. ઉ૦-વાત સાચી, મરુદેવી માતા વગેરે કેવળજ્ઞાન પામેલા તે શુક્લધ્યાનથી જ, પરંતુ એમને એ બીજી રીતે આવેલું. (૧. ધર્મધ્યાનની ઉત્કૃષ્ટતાના બળે, અને ૨. ભાવથી ઉપર ઉપરના ગુણસ્થાનકે ચઢી જવાના પ્રભાવે, એમને જ્ઞાનાવરણીયકર્મને તીવ્ર ક્ષપશમ થવાથી પૂર્વ શાસ્ત્રમાં કહેલ પદાર્થને બોધ પ્રગટ થઈ ગયેલ. એટલે એ “પૂર્વ શાસ્ત્રના શબ્દથી વેત્તા નહિ, કિન્તુ અર્થથી વેત્તા બનીને પછી એના આધારે ગુફલધ્યાન પર ચઢેલા.) સવિચાર એટલે? | (ગાથા –૭૮) આ પહેલા પ્રકારનું શુફલધ્યાન સવિચાર હોય છે, અર્થાત્ એમાં ચિંતન અર્થ—વ્યંજન–ગમાં એક પરથી બીજા પર “વિચાર” યાને વિચરણવાળું સંક્રમણવાળું હોય છે. “ અર્થ ” એટલે વસ્તુ. “વ્યંજન” એટલે એને બેધક શબ્દ. દા.ત. ઉત્પત્તિ વસ્તુને બેધક શબ્દ “ઉત્પાદ”, “ઉત્પત્તિ', “નિષ્પત્તિ વગેરે. “ગ” એટલે મનેયેગ-વચનગ– કાગ. એ ત્રણેમાં વિચરણ-સંક્રમણ થાય, અર્થાત્ ધ્યાન અર્થ પરથી

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346