________________
૨૬૭
શુકલધ્યાન
जह सव्वसरीरगय मंतेण विसं निरुभए डंके | तत्तो पुणोऽवणिज्जइ પટ્ટાથમંતનોને ॥૭૬ तह तिहुयणतणुविषयं मनोविस जोगमं तबलजुत्तो । परमाणु मि निरु भइ, अवणेइ तओ वि जिणविजो ॥ ७२ ॥ उस्सारिये घणभरो जह परिहाइ कमसो हुयासुव्व । थोविंधणावसेसो, निब्वाइ तओऽवणीओ य तह विस घणहीणो मणोहुयासो कमेण तणुय मि । विस घणे निरु भइ निव्वाह तओ ऽवणीओ य तोयमिय नालियाए तत्तायसभायणोदत्थं वा । परिहाइ कमेण जहा, तह जोगिमणोजलं जाण
॥ ૭૩ ॥
|| 98 ||
॥ ૭૬ ॥
અર્થ :—જેવી રીતે આખા શરીરમાં વ્યાપેલું ઝેર મંત્ર વડે (સ’કાચીને) ડંખ–પ્રદેશમાં લાવી મૂકવામાં આવે છે, (અને ત્યારપછી ) શ્રેષ્ડતર મત્રના યાગથી ૩'ખદેશમાંથી પણ દૂર કરવામાં આવે છે, તેવા રીતે ત્રિભુવનરૂપી શરીરમાં પ્રસરેલું મનરૂપી ઝેર (જિનવચનધ્યાનરૂપી)મત્રના સામર્થ્યવાળા પરમાણુમાં લાવી મૂકે છે, ( અને પછી ) જિન-કેવળજ્ઞાનારૂપી વૈદ્ય એમાથી પણ ( અચિંત્ય પ્રયત્નથી મનેાવિષને ) દૂર કરે છે. ( ગાથા-૭૩ ) જેવી રીતે ક્રમશ: કાસમૂહ દૂર થવાથી અગ્નિ આલવાતા આવે છે, ને થાડાં જ ઈં ધણ પર ઘેાડા જ અગ્નિ રહે છે, તે થાડુ પણ ઈં ધણ દૂર થયે શાંત થઈ જાય છે, એવી રીતે વિષયરૂપી ઈંધણ ક્રમશ: ઓછુ થતું આવતાં મનરૂપી અગ્નિ થાડા જ વિષયરૂપી ઈંધણ પર સ...કાચાઈ જાય છે; અને તે થાડા પણ વિષય-ઇંધણ પરથી ખસેડી લેતાં શાંત થઈ જાય છે. ( ગાથા ૭૫ ) જેવી રીતે (કાચી) ઘડીમાં અથવા તપેલા લોઢાના વાસણમાં રહેલ પાણી ક્રમશ: આછું થતું આવે છે, તે પ્રમાણે યાગીનું મનરૂપી જળ જાણ ( એ ય અપ્રમાદરૂપી અગ્નિથી તપેલા વરૂપી વાસણમાં રહ્યું આધુ થતુ જાય છે. )
જ