________________
!
૩૮
ધ્યાનશતક
आसवदारा संसारहेश्वो जं ण धम्मसुक्केसु । સંજ્ઞાજાળા તો પુર્વ ધર્મ-સુવા ॥ ૧૬ ॥ संवरविणिज्जराओ मोक्खस्स पहो, तवा पहो तासि । સાળ એ વઢાળને તવન, તો મોઢે ૨ / ૨૬/ અઃ–આશ્રવના દ્વારા એ સંસારના હેતુ છે. જે કારણથી એ સંસાર હેતુએ ધ-શુકલધ્યાનમાં હેાતા નથી, તેથી ધ શુક્લધ્યાન નિયમા સસારના પ્રતિપક્ષી છે.
અઃ-મેાક્ષના માર્ગ સવર્ અને નિર્જા છે. એ એના ઉપાય તપ છે. તપતું પ્રધાન અંગ ધ્યાન છે; તેથી ( એ ધ્યાન) મેાક્ષના હેતુ છે.
વિવેચન :— ધ-શુકલધ્યાન સ`સાર પ્રતિપક્ષી :— સ'સારના હેતુ તરીકે ઇન્દ્રિય-કષાય-અવ્રત વગેરે આશ્રવદ્વારા છે. ધર્મ અને શુધ્યાન વખતે એ સ સારવ ક હેતુએ હોતા નથી. કેમકે ત્યાં કાઈ ઈન્દ્રિય--આસક્તિ નથી, અપ્રશસ્ત કષાય નથી, અવિરતિ નથી, અશુભ યેાગ નથી. આમ સંસારવર્ષીક હેતુએ ન હોવાથી ધ-શુક્લધ્યાન સહેજે સૌંસાર ન વધારે, તેથી એ નિયમા સૌંસારના પ્રતિપક્ષભૂત છે. જ્યાં ધમ શુલધ્યાન, ત્યાં સંસાર–નિષ્પત્તિ નહિઁ. સંસાર જો ન ખપે, તા આ ધ્યાન એ અનન્ય સાધન હોવાનું સમજી રાખવું પડે. આમ, શુક્લધ્યાન સંસારનું પ્રતિપક્ષી હોવાથી મેાક્ષનું કારણુ છે એ બતાવવા કહે છે,—
-
:~
વિવેચન : ધ્યાન એ મૈાક્ષહેતુ કેમ ? : પ્ર——માક્ષનું કારણ તેા સવર અને નિર્જરા છે, કેમકે સવરથી નવાં કમ` આવતા અટકે, અને નિરાથી જૂના કર્માંના