________________
૧૨૭
ધર્મધ્યાન
st () નારા સાદા જ્ઞ મળો-વા-શ્રાવાળા भूओवरोहरहिओ से देसो झायमाणस्स ॥३७ ॥
અર્થ :- તેથી ધ્યાન કરનારને જ્યાં મન-વચન-કાયાના પિગોની સ્વસ્થતા રહે, એવું જીવસંઘાદિ વિરાધના વિનાનું સ્થાન ( ગ્ય છે.) ધ્યાન કરી શકે; કેમકે એમને તે બધા ય સ્થાન પ્રત્યે સમભાવ છે, દા. ત. ભયું ગામ પ્રતિકૂળ નહિ અને શૂન્ય ઘર અનુકૂળ નહિ. એનું કારણ એ, કે એ અભ્યસ્ત એગીએ તત્વપરિત બનેલા છે. તત્વપરિણતિ આવી અંતરમાં તત્ત્વ પરિણત થઈ ગયાં. પછી તે ગામ કે જંગલ બધું ય લક્ષ–બહાર અને વિશેષતા વિનાનું હોઈ એમને મન સમાન છે.
કાય-વાગમનાગમય ધ્યાન વિવેચન – આમ પરિણુત અપરિણત ગવાળાના સ્થાનને વિચાર કર્યો અને સાર આ છે કે ધ્યાન કરનારે મુખ્ય આ જેવાનું કે “કેવા ગામ વગેરે સ્થાનમાં પોતાના મન-વચન-કાયાના
ગ સ્વસ્થ રહે છે?” બસ એ સ્થાન એના માટે ધ્યાનને રોગ્ય દેશ બને.
પ્ર – ધ્યાન માટે મનેગની સ્વસ્થતા તે જરૂરી છે કેમકે ધ્યાન મને ગમય છે. પરંતુ વચન-કાયેગની સ્વસ્થતા શી રીતે!
ઉ૦–વાત સાચી, કિન્તુ મનેયેગની સ્વસ્થતા પર વચનગ કાયમની સ્વસ્થતા ઉપકારક છે. જો વયનગ અસ્વસ્થ હેય, દા. ત. ગમે તેવા પાપ શબ્દ વિકથાના શબ્દો બોલાત, હાય,.