________________
૧૨૮
ધ્યાનશતક તે સહેજે એથી મને યાને વિચારવ્યાપાર બગડતું જાય છે, એમ કાયયોગમાં પરસ્ત્રી આદિ તરફ આંખે જોતી રહે, તે પણ મનેયેગ બગડે છે. એથી ઉલટું વાણી-વ્યાપાર ધર્મને ચાલતે. હાય, દા. ત. વિરાગ્યનાં કાવ્ય બેલાતા હોય કે કાયયે પરમાત્માની યા કઈ તપસવી-સંયમી–સંતની ઉપાસનામાં હોય તે એથી મને યોગ સારે ચાલે છે. એટલે ભલે ધ્યાન મને ગમય હે, છતાં એ માટે ય પ્રશસ્ત વાફકાયાગ જરૂરી છે.
બીજી જૈનશાસનની એક વિશિષ્ટ વસ્તુ આ છે કે ધ્યાન સ્થિર મને ગમયની જેમ સ્થિર સ્વસ્થ વચનયોગમય અને પયગમય પણ બને છે. કહ્યું છે–
' एवंविहा गिरा मे वत्तव्वा, एरिसी न वत्तवा इय वेयालियवकरस भासओ वाइगं झाण॥" सुसमाहियकरपायस्स अकज्जे कारणमि जयणाए । किरियाकरण न त काइयझाणं भवे जइणो ॥'.
આવા પ્રકારની મારે વાણું બેલવી, આવી ન બોલવી, એમ દશવૈકાલિકસૂત્રે કહેલ વચન પ્રમાણે બોલનારને વાચક ધ્યાન હોય છે. તથા, હાથ–પગને સારી રીતે વ્યવસ્થિત રાખી એને અકાર્યમાં ન જેડનાર અને કારણ પડચ યતનાથી ક્રિયા કરનાર યતિનું આ ક્રિયાકરણ એ ધ્યાન છે. '
આ સૂચવે છે કે સ્વસ્થ વચન ગ–કાય યોગ પણ ધ્યાનરૂપ છે. આ ગ્રંથમાં આગળ જઈને કહેવાના છે કે “ધ્યાનને અર્થ,-(૧) “ ચિન્તાયામ (૨) “ધે કાયનિધેિ (૩) ઐ “અગિ’ એ હિસાબે,-એકાગ્રચિંતન, કાયનિરોધ, ને અગિતાકરણ એવા થાય, તેમજ ગ્રંથના અંતે એ પણ લખ્યું