________________
૧૬૮
ધ્યાનશતઃ
तत्थ य' ' मइदाब्बलेण' 'तग्विषहायरियविरहओ वा विं । यहणतणेण य ४णाणावरदण ॥ ૩ ॥ "ऊदाहरणासंभवे य सह सुष्ठु जं न बुझेज्जा । saणुमयमक्तिह तहावि तं चितए मइमं ॥ ४८ ॥ अणुवकयपराणुग्गहपरायणा ਯਾਂ जिणा जगत्पवरा । ઝિયાન-રાસ-મેદાથ નદાનો તે ॥ ૨ ॥
અર્થ :-(૧) બુદ્ધિની સમ્યગ્ર અર્થાવધારણની મદતાએ, () સમ્યક્ યથા તત્ત્વ પ્રતિપાદન-કુશળ આચાય ન મળવાથી, (૩) જ્ઞેય પદાર્થની ગહુનતાને લીધે, (૪) જ્ઞાનાવરણીય કા ય થવાથી, યા (૫-૬) હેતુ-ઉદાહરણ ન મળવાથી, આ જિનાજ્ઞાના વિષયમાં જો કાંઈ સારી રીતે ન સમજાય તા પણ બુદ્ધિમાન પુરુષ આ ચિંતવે કે, ‘ સર્વજ્ઞ તી કરાનુ વચન અસત્ય હોય નહિ. કારણ કે ચરાચર જગતમાં શ્રેષ્ઠ શ્રી જિને ધર ભગવંતા, એમના પર્ ખીજાએએ ઉપકાર ન કર્યાં હોય તા ય, એના પર ઉપકાર કરવામાં તત્પર રહે છે. એમણે રાગદેશ-મેહ (અજ્ઞાન)ને જીતી લીધા છે, તેથી ( અસત્ય લવાનાં કારા જ નહિ હાવાથી ) તે અન્યથાવાદી યાને અસત્યભાષી હેય નહિ
નિયુક્તિમાં ‘સામાયિક વસ્તુ વિચાર કરવા ઉદ્દેશ-નિર્દેશભિગમ....વગેરે ૨૬ દ્વારાવ્યા, એ દંડક દ્વાર–મુદ્દા–માગણા વનરને ગ્રંથમા કહેવાય. શાસ્ત્રોમાં એવા બીજા અનેક અમો કહેલા છે. આ પણ જિનવચનની જ વિશેષતા છે. અહીં કેવાં ગહન જિનવચન!
જિનેશ્વર ભગવાન કેવળજ્ઞાનના પ્રકાશથી સમસ્ત સ`શયરૂપી અધકારના નાશ કરે છે; માટે જગતના દીવા છે. એમના દ્વારા