Book Title: Dhyan Shatak
Author(s): Jinbhadra Gani, Bhanuvijay
Publisher: Divyadarshan Karyalay

View full book text
Previous | Next

Page 297
________________ ધ્યાનાક 6 (૩) ત્યારે મનાયેાગ ? શુ છે, એ આ પરથી સમજાય એવું છે કે કાંઈક વિચાર કરવા માટે પહેલાં તે ઔદારિકાદિ કાયયેાગથી ભાષાવ ણાની જેમ મનેાવગણાનાં પુદ્ગલ ગ્રહણુ કરવામાં આવે છે. પછી એ મનાદ્રષ્યના સહારે જે આત્મવીય સ્ફુરીને એને મનરૂપે પરિણમાવી બહાર છેડે, એ વીય પરિણામ એ ‘ મનાયેાગ ’ છે. આમ મનાયેાગ નામના વીય સ્ફૂરણુથી મનેદ્રવ્ય છેડવાનુ' યાને વિચારરૂપી કાર્ય થાય છે. ૨૭૪ વાણી-વિચાર અંગે ન્યાયદર્શનની ખોટી માન્યતા ઃ એટલે વચનયાગથી ખેલવાની જેમ મનાયેાગરૂપી આત્મ વીય–સ્ફૂરણથી વિચારવાનુ` કા` અને છે, જેમ ખેલવા માટે ભાષાદ્રવ્ય અને વચનયેાગવીય જરૂરી છે, એમ વિચારવા માટે મનાદ્રશ્ય અને મનેયાગવીય જરૂરી છે. એટલે ન્યાય દનવાળા ખેલવા માટે તે આકાશમાં શબ્દગુણુ પેદા કરવાનું અને વિચારવા માટે અણુમનના આત્મા સાથે સ ંયાગ કરવાનું માને છે; એ માન્યતા આથી અસત્ Šરે છે, ઢંગધડા વિનાની પૂરવાર થાય છે. કેમકે નિત્ય મન તેા એક જ જાતનુ, એ નિત્ય આત્મામાં ભિન્ન ભિન્ન વિચારણા શી રીતે પેદા કરી શકે ?....વગેરે. અસ્તુ. ઔદાકિ–વૈક્રિય-આહારક શરીરના વ્યાપારથી ગ્રહણ કરેલ મનેાદ્રવ્યના સહારે થતા જીવવ્યાપાર યાને સ્ફુરતે વીર્યાત્મક આત્મપરિણામ એ મનાયેાગ કહેવાય છે. હવે આ મને ગ–વચનયેાગ-કાયયેાગ ત્રણેના નિધ કેવી રીતે કરે, તે બતાવે છે,

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346