________________
किं बहुणा, सव्वं चिय जीवापयत्थवित्थरावेयं । सन्वनय समूहमय झापज्जा समय-लभाव
વ્યાવાંતક
|| ૬ ||
અ:-મહુ શુ કહેવું? વાદિ પદાના વિસ્તારથી ચુક્ત (એવુ) સનયાના સમૂહાત્મક સિદ્ધાન્ત (શાસ્ત્ર)ના પદાર્થનુ ધ્યાન કરે. ( ચિતવે ).
સુખ તે પેાતાનું સહેજ સ્વરૂપ જ હાવાથી અને સસયાગ નષ્ટ થઈને પ્રગટ થયું હાવાથી, એ શાશ્વતિક રહે છે. માટે કહ્યું માક્ષ અક્ષય સુખસ્વરૂપ છે. આવા મેાક્ષનુ ચિંતન કરે.
‘સંસ્થાન–વિચય’ નામના ધર્મ ધ્યાનમાં શું શુ ચિ’તવવાનું, શાતા શાના ઉપર ધ્યાન ધરવાનું, એ વિસ્તારથી બતાવી હવે એના ઉપસંહાર કરે છે,—
વિવેચનઃ–વધારે કહેવાથી શું? સસ્થાન-વિચય નામના ધર્મધ્યાનમાં સિદ્ધાન્તના (શાસ્રના) પદાથ યાવે ચિ'તવે, અર્થાત્ જિનાગમે કહેલ કાઇપણ પદાર્થ નુ એકાગ્ર ભાવે ચિ’તન
કરે એ આ ધમ ધ્યાન બને છે.
પ્ર૦-આ ચિંતનીય જિનાગમેાક્ત પદાર્થમાં શુ શુ આવે છે? અને તે કેવા સ્વરૂપે ચિતવવાના ?
ઉ-જિનાગમાક્ત પદાર્થોમાં જીવ-અજીવ-આશ્રવ-મધસવર-નિર્જરા અને મેાક્ષ વસ્તુના વિસ્તાર આવે છે.
અને તે દ્રવ્યાસ્તિકનય-પર્યાયાસ્તિકનય વગેરે નયસમૂહમય છે એ રૂપે ચિતવવાના છે.