Book Title: Dhyan Shatak
Author(s): Jinbhadra Gani, Bhanuvijay
Publisher: Divyadarshan Karyalay

View full book text
Previous | Next

Page 312
________________ શુકલધ્યાન * 1.૨૮૯ ગુણસ્થાનક પ્રાપ્ત થાય. હવે બાકીને લગભગ બધે આયુષ્યકાળ આ ગુણઠાણે વિતાવે છે. માત્ર જ્યારે આયુષ્યકાળ સમાપ્ત થવાને હેય અને મોક્ષ પામવાની અત્યંત નિકટતા આવી હોય ત્યારે એ ગનિરોધની ક્રિયા કરે છે. એમાં કાયયેગથી મનેયેગ અને વચનગને સર્વથા નિધિ કરી લીધા પછી હવે જ્યારે કાયયોગ પણ અડધેપડધે નિરુદ્ધ થઈ જાય છે, અને માત્ર સૂક્ષમ શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ કાયક્રિયા રહી હોય છે, ત્યાં “સૂમક્રિયા–અનિવતી' નામનું ત્રીજુ શુકુલધ્યાન આવે. “અનિવતી’ એટલે સંપૂર્ણ આત્મસિસ્થરતા તરફના અત્યંત પ્રવર્ધમાન પરિણામથી હવે નિવૃત્ત નહિ થનારી યાને સૂમમાંથી બાદર રૂપમાં પાછી નહીં ફરનારી, એવી સૂક્ષ્મ કાયક્રિયા તે સૂક્ષ્મક્રિયા અનિવતી. આ અવસ્થા એ જ ધ્યાન, એ જ ત્રીજું શુફલધ્યાન. અહીં મન નહિ, તેથી મનની એકાગ્રતા નહિ, છતાં આને ધ્યાન કેમ કહે છે એ આગળ સમજાવશે. આ ધ્યાન ક્ષણવાર રહીને પછી એ સૂક્ષ્મકાયાગ–અવસ્થા પણ બંધ થઈ જાય છે. કેમકે આત્મપ્રદેશને સર્વથા સ્થિરનિશ્ચળ કરવાને અત્યંત પ્રવર્ધમાન પુરુષાર્થ બાદર-સૂમ મનેયોગ-વચનગને તથા બાદર કાયયોગને તદ્દન અટકાવી દીધા પછી હવે સૂક્ષ્મકાયયેગને પણ તદ્દન બંધ કરી દેવા તરફ આગળ વધી રહ્યો છે. તે એ કાયયેગને સર્વથા અટકાવીને જપે છે. આ બધું ૧૩માં ગુણસ્થાનકના અંતિમ કાળે બને છે, તે ૧૩માં ગુણસ્થાનકને કાળ પૂરો થતાં સર્વથા યેગનિરોધ આવીને ઊભે રહે છે. એ થતાં જ ૧૪મું “અગિકેવળી ” ગુણસ્થાનક શરૂ થાય છે. ૧૮

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346