Book Title: Dhyan Shatak
Author(s): Jinbhadra Gani, Bhanuvijay
Publisher: Divyadarshan Karyalay
Catalog link: https://jainqq.org/explore/022141/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન શતક _: પ્રકાશક : દિવ્યદર્શન કાર્યાલય કાળુશીની પોળ, અમદાવાદ–૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂર્વધર મહર્ષિ પૂ. શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ મ. રચિત વ્યા ન શ ત ક ૧૪૪૪ ગ્રંથ રચયિતા પૂ. આચાર્યશ્રી હરિભદ્રસૂરિકૃત સંસ્કૃત વ્યાખ્યાના આધારે ગુજરાતી મૂળ - ભાવાર્થ અને વિવેચન – વિવેચનકાર :કસાહિત્ય સૂત્રધાર વિશાલ ગચ્છાધિપતિ સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રભાવક પ્રવચનકાર પૂ. પંન્યાસ શ્રી ભાનુવિજયજી ગણિવર -: પ્રકાશક :દિવ્યદર્શન કાર્યાલય કાળુશીની પોળ, કાળુપુર, અમદાવા, Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ વિ. સં. ૨૦૧૮ -:પ્રાપ્તિસ્થાન:(૧) દિવ્ય દર્શન કાર્યાલય કાળુશીની પિળ, કાળુપુર, અમદાવાદ-૧. (૨) દિવ્યદર્શન શાસંગ્રહ પંકુબાઈ જ્ઞાનમંદિર, બેડાવાલી વાસ, શિવગંજ (રાજસ્થાન) (૩) જેઠાલાલ ચુનીલાલ ઘીવાલા ૩૫૫, કાલબાદેવી, મુંબઈ-૨. કિંમત : રૂપિયા ત્રણ શક્તિ પ્રિન્ટરી અ મરવા. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકના બે બોલ ચતુર્વિધ સંઘને બહુ ઉપયોગી થાય, જીવન ઉત્થાન સુંદર સાધી આપે, અને આત્માની ખરાબીઓને ઓળખાવી એને દૂર કરવામાં ખૂબ સહાયક થાય તેમજ હાથવેંતમાં રહેલી અનુપમ સાધનાને દષ્ટિસન્મુખ કરી આપે એવા આ “ ધ્યાનશતક” શાસ્ત્ર વિવેચનને પ્રકાશિત કરતાં અમને અપૂર્વ આનંદ થાય છે. આ શાસ્ત્ર ધ્યાન અંગે અનુપમ માર્ગદર્શન કરીને જૈનધર્મની વિશ્વમાં સર્વોપરિતા સિદ્ધ કરી આપી છે, વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાનના અનંત ઉપકારને રજૂ કર્યો છે. (૧) “નમુત્થણું” વગેરે દેવવંદન સૂત્રોમાં ગર્ભિત અનુપમ તો (૨) ભવસ્થિતિ પરિપાકથી માંડીને ઉત્તરોત્તર જરૂરી આંતરિક સાધનાઓ, તથા (૩)અશુભ ધ્યાન–નિવારણ પૂર્વક શુભધ્યાન અંગેના પદાર્થો. આ ત્રણ પર મહાન શાસ્ત્રો (૧) શ્રી લલિતવિસ્તરા (૨) શ્રી પંચસૂત્ર, અને (૩) શ્રી ધ્યાનશતક સમજવા ગહન છતાં રોજિંદા ઉપયોગી હોઈ પૂ. પંન્યાસજી શ્રી ભાનવિજયજી ગણિવરે બહુ સરળ અને વિસ્તૃત વિવેચનરૂપે (૧) શ્રી પરમતેજ ભા. ૧-૨, (૨) શ્રી ઉચ્ચ પ્રકાશના પંથે, અને (૩) શ્રી અનશતક-વિવેચન લખી ચતુર્વિધ સંઘને સુંદર સામગ્રી પૂરી પાડી છે. બાળભોગ્ય શૈલીથી લખાયેલ આ ધ્યાનશતક-વિવેચનમાં કેવો તત્ત્વખજાનો ભરેલે છે એ સાથેની એઓશ્રીની જ પ્રસ્તાવનાથી સમજાશે. ભવ્ય જીવો ઉપર એઓશ્રીને આ મહાન ઉપકાર છે. આ ગ્રંથને પ્રકાશિત કરવામાં પૂજ્યશ્રીના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી પાસેનવિજયજી મહારાજે પૂફ તપાસવા આદિમાં સારો સહકાર આપ્યો છે તેમજ પૂજ્ય પંન્યાસજી મહારાજના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી રાજેન્દ્ર વિજયજી મહારાજે મૂળ પ્રેરણું કરી છે આ સૌને અમે આભાર માનીએ છીએ. કાળુશીની પળ લિ. અમદાવાદ દિવ્યદર્શન સાહિત્ય સમિતિ વતિ વિ. સં. ૨૦૨૭ ચતુરદાસ ચીમનલાલ શાહ ફાગણ છે. ૧૦ , Page #5 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક પ્રસ્તાવના જીવનમાં બે અવસ્થા ચાલે છે. બેભાન અવસ્થા અને સભાન અવસ્થા. નિદ્રા મૂછ એ બેભાન અવસ્થા છે, એમાં મન-ઈદ્રિયો-શરીર–વાણુ–ગાત્રે નિષ્ક્રિય નિષ્ટ પડેલા હોય છે. એ કામ કરતા હોય એ સભાન અવસ્થા છે. એ પાચેને ચલાવનાર આત્મા છે. આત્મા ધારે તે પ્રમાણે શરીરમે, શરીરના ગાત્રોને ઈંદ્ધિને વાણીને અને મનને પ્રવૃત્તિ કરાવે છે, એની પ્રવૃત્તિનો ઝોક બદલે છે. અને પ્રવૃત્તિને અટકાવી પણ દે છે. આ કરવાનો હેતુ દુઃખ–નિવારણ અને સુખશાંતિ છે. દુઃખ ન આવો, આવ્યું હોય તો જાઓ તેમજ સુખશાંતિ મળે, મળેલી ટકી રહે, આ ઉદેશથી મનવચન-કાયા અને ઈંદિને પ્રવર્તા–નિવર્તાવે છે. આમ ચારેયના પ્રવર્તક નિવર્તક તરીકે એક સ્વતંત્ર આત્મા સાબિત થાય છે; ચારે ય પર વર્ચસ્વ ધરાવનાર કેઈ એક વ્યક્તિ હોય જ, અને તે આત્મા છે. " વિચાર-વાણી-વર્તાવ કરનાર આત્મા છે, એને એ માટે સાધનભૂત મન-વચન-કાયા-ઈપ્રિય છે. આ સાધનો અને એની પ્રવૃત્તિમાં મુખ્યતા મનની અને વિચારની છે. “મન લઈ જા મેક્ષમાં રે, મનહી ય નરક મેઝાર.” વચન-કાયા-ઈકિયેની ઘણી પ્રવૃત્તિ મનથી કરાતા વિચારના આધારે ચાલે છે. મનના વિચારના આધારે શાંતિ યા અશાંતિ સર્જાય છે તેમજ શુભ-અશુભ કર્મ બંધ અને શુભ-અશુભ કર્મનો ક્ષય થાય છે. એમાં પણ કેઈ વિષય પર મનની એકાગ્ર વિચાર યાને ધ્યાનની મોટી અસર પડે છે. ધ્યાન” એટલે કેઈ વિષય પર એકાગ્ર મન. ધ્યાન માટે મને તો એક સાધન છે. બાકી ધ્યાન કરનાર આત્મા છે. તેથી મનને કેવું પ્રવર્તાવવું એ આત્માની મુનસફીની વાત છે, શુભ અથવા અશુભ ધ્યાન આત્મા ધારે તેવું કરી શકે છે. એટલે શુભ શુભ ધ્યાન દ્વારા સુખ-દુઃખ, શાંતિ અશાંતિ અને કર્મબંધ કર્મક્ષય કરેનોર આપણે પોતે જ છીએ. આપણું આ સ્વાતન્ત્રય Page #6 -------------------------------------------------------------------------- ________________ જે સમજીએ, તે મનને અશુમથી રેકી શુભ ધ્યાનમાં પ્રવર્તાવી એના અનુપમ લાભ લેતા રહેવાય. “ધ્યાનશતક શાસ્ત્ર શુભ-અશુભ ધ્યાન પર અદ્ભુત પ્રકાશ પાથરે છે. અશુભધ્યાન તરીકે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું સ્વરૂપ શું, એના પ્રકાર કેટલા, એ શા શા કારણે અને એ ક્યાં ક્યાં જાગી પડે છે, એના બાહ્ય લક્ષણે કયા કે જેના પરથી પરખાય કે અંદરમાં એ આર્ત-રૌદ્ર પ્રવર્તે છે. એમાં લેશ્યા કયી હોય, કઈ કઈ કક્ષાના જી એ કરતા હોય, એનું ફળ શું, આને સુંદર સચોટ ખ્યાલ આ શાસ્ત્રમાંથી મળતાં, આપણને ખ્યાલ આવે છે કે આપણે ક્યાં ઊભા છીએ, ને જીવનનો મોટો ભાગ કે અશુભ ધ્યાનમાં બરબાદ થઈ રહ્યો છે, અને આ દુર્દશાને કેમ અટકાવી શકાય. એવી જ રીતે ધ્યાનશતક શાસ્ત્ર શુભ ધ્યાન તરીકે ધર્મધ્યાન અને શુફલધ્યાન પર સુંદર વિસ્તૃત પ્રકાશ પાથરે છે. એ બતાવે છે કે આ શુભ ધ્યાન લાવવાની ભૂમિકામાં શું શું કરવું જોઈએ, આ ધ્યાનના પ્રકારો કેવા, એ દરેક પ્રકારમાં શું શું ચિંતવવાનું, શાના આધારે આ ધ્યાનમાં ચડી શકાય. આના કેણ અધિકારી, એગ્ય દેશ-કાળઆસન ક્યાં, ક્રમ શે, કઈ સાધનાઓથી આ ધ્યાન આવી શકે, ધ્યાન આવ્યાના બાહ્ય લક્ષણ કેવાં હોય, ધ્યાન તૂટે ત્યારે શું કરવાનું ? આવા ભરપૂર વિષય પર સુંદર બોધ આ શાસ્ત્ર આપે છે. બીજી રીતે આ ગ્રન્થની વિશેષતા જોઈએ તો – જીવનમાં મન ઘણું કામ કરે છે. અનાદિ સંસ્કારમાં વૃદ્ધિ કે હાસ અને ભવાંતો માટે સારા સુરક્ષા સંસ્કારનો વારસે મન તૈયાર કરે છે. સુખ દુઃખ મોટે ભાગે મનની કપમા પર જીવે છે. શુભઅશુભ કર્મબંધ કે કર્મક્ષય મનના આધારે થાય છે. મોક્ષમાર્ગનો પ્રારંભ મનની સ્વચ્છ દષ્ટિથી શરુ થાય છે. ઘર્મનો આધાર મનના ઉપયોગ (જાગૃતિ) પર છે. બીજાઓ સાથેના વ્યવહારમાં આપણું મન જે ભારે, તો મુશ્કેલી લાગે, ને મન જે ફોરું તો ભલું ભલું લાગે છે. મન અનુકૂળને પ્રતિકૂળ લગાડે ને પ્રતિકૂળને અનુકૂળ લગાડે છે...આમ મનનું કાર્યક્ષેત્ર મોટું છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આ મન કેવા વલણ વિકલ્પ અને ધ્યાનમાં ચડે તે કુસંસ્કારની વૃદ્ધિ અને વારસાની તૈયારી થાય, દુઃખ જ દુઃખ લાગે, પાપકર્મને બંધ ને પુણ્યનાશ થાય, ભારે ધર્મકષ્ટ વેઠવા છતાં મોક્ષમાર્ગમાં સ્થાન નહિ, ધર્મક્રિયામાં છતાં ધર્મ નહિ, બીજાઓ સાથેના વ્યવહારમાં મુશ્કેલીને અનુભવ થાય, અને વાતે વાતે પ્રતિકૂળતાને અનુભવ થયા કરે; વાતે વાતે મનને ઓછું આવ્યા કરે, એથી ઉલટું મન કેવા વલણ–વિકધ્યાનમાં ચડવાથી કુસંસ્કારનાશ–સુસંસ્કારઘડતર થાય, પાપનાશપુણ્યવૃદ્ધિ નીપજે. મોક્ષમાર્ગમાં સ્થાન મળે, આંતર ધર્મપરિણતિ નક્કી થાય, બીજાઓ સાથેના વ્યવહારમાં સૌ સારાને અનુભવ અને પ્રતિકૂળતામાં પણ અનુકૂળતાને અનુભવ થાય, વાતે વાતે ફુર્તિ તૃપ્તિ રહ્યા કરે..આ જાણવાની બહુ જરૂર છે. આ માણસ જે આને ઝીણવટથી જાણકાર બની જાય અને એ પ્રમાણે મનને સારા વલણ-વિકલ્પ ધ્યાનમાં જ રાખે તો કર્મયોગે મળેલા. નરકાગાર જેવા પણ સંયોગોમાં સ્વર્ગીય આનંદ-મરતી અનુભવી શકે, નહિતર સારા સંયોગે છતાં રોદણું–શક–સંતાપમાં સળગવાનું થાય. આ જાણકારી માટે ધ્યાનશતક શાસ્ત્ર એક અતિ ઉત્તમ સાધન છે. એ પૂર્વધર, મહર્ષિ વિશેષાવશ્યક ભાષ્યાદિ–રચયિતા આચાર્ય ભગવંત શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણ મહારાજની કૃતિ છે. ૧૦૫ ગાથાના “ધ્યાનશતક” શાસ્ત્રમાં મનની અવસ્થાઓ, ધ્યાનનું સ્વરૂપ અને પ્રકારે, શુભઅશુભ ધ્યાનનાં લક્ષણ, લિંગ, લેશ્યા, ફળ અશુભ દયાનની ભયંકરતા, શુભ ધ્યાનની ભૂમિકા સર્જાવાની ઉપાયભૂત સાધનાઓ, શુભ ધ્યાનને યોગ્ય દેશ-કાળ-મુદ્રા, ધ્યાન લાગવાને અનુકૂળ આલંબનો શુભ ધ્યાનના વિષયો (ચેયને વિરતાર અને અધિકારી, શુભ ધ્યાન અટકતાં જરૂરી ચિંતન (અનુપ્રેક્ષા)...ઈત્યાદિ ઈત્યાદિ ભરચક વિષય ભરેલા છે. આ પ્રાકૃત શાસ્ત્રના સંક્ષિપ્ત નિર્દેશને સંસ્કૃત ટીકામાં સમર્થ શાસ્ત્રકાર Page #8 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપુરંદર શ્રી હરિભસૂરીશ્વરજી મહારાજે સારા સ્પષ્ટ કર્યા છે, કહેવાય કે ગ્રંથરૂપી ફિલ્મનું એમણે ટીકારૂપી એન્લાર્જમેન્ટ કર્યું છે. એ વિના તો મૂળના શબ્દ-સંક્ષેપમાંથી અર્થવિસ્તાર સમજો કઠિન હતો. આ ટીકાનો સહારો લઈ ગુજરાતી ભાષામાં અનભિજ્ઞ જીવોને સમજાય એ રીતે આ વિવેચન આલેખવામાં આવ્યું છે. એમાં ઉપર્યુક્ત વિષયોને સમજાવતાં જીવન-ઉપયોગી અનેક પદાર્થનું નિરૂપણ કરાયું છે, જેવું કે આર્તધ્યાનના વિવેચનમાં, જીવના ઉપયોગમાં આવતી ૮ પુદગલ– વર્ગણા, આર્તધ્યાનના દાખલા, ભૂત-ભવિષ્યનું પણ આર્તધ્યાન, દિનભરના આર્તધ્યાનના પ્રસંગે, સુખ એ સુખાભાસ, વેદના વખતે આર્તધ્યાન રોકવાના ઉપાય, જીવન જીવતાં જ સાવધાની, ઔષધ કરતાં રાખવા યોગ્ય શુભ ઉદ્દેશે, તપ–સંયમથી સાંસારિક દુઃખને નાશ કેવી રીતે ? મેક્ષની ઈચ્છાથી ચિત્તવિશુદ્ધિ કેમ? આર્તધ્યાનનાં બાહ્ય લક્ષણોનું વિસ્તૃત સ્વરૂપ, એથી વર્તમાન જીવન કેટલું પામર કંગાળ છે એનું ચિત્રામણએકંદરે આ બધું જાણીને ખ્યાલ આવે છે કે જીવન કયાં ક્યાં કેવા કેવા જ્ઞાત-અજ્ઞાત ભરચક આર્તધ્યાન પર ચાલે છે, એના કેવાં કટુ ફળ છે, અને એને કેવી રીતે અટકાવાય. ૌદ્રધ્યાનના વિવેચનમાં, જાણે અજાણે ભયંકર હિંસા-જૂઠ– ચોરીધનસંરક્ષણના કેવા કેવા વિચાર આવે છે એના જીવનપ્રસંગો, એમાં સમ્યકત્વ કેમ ઊડે ? રાગ-દ્વેષ-મોહને દુર્ગાનમાં મુખ્ય ફાળો, રૌદ્રધ્યાનનાં બાહ્યલક્ષણના દાખલા, વગેરે જાણીને પોતાની અજાણ્યે થતી દુર્દશા પર જીવ ચોંકી ઊઠે છે, એ રોકવા સજાગ બને છે. | ધર્મધ્યાનના વિવેચનમાં એની ભૂમિકા બનાવનાર જ્ઞાન-દર્શનચારિત્ર-વૈરાગ્યભાવનાના દરેકના પ્રવૃત્તિમય પ્રકારે, જ્ઞાનને નિત્ય અભ્યાસ, મનોધારણ, ભવનિર્વેદ, જીવ–અજીવના કેવા કેવા ગુણ–પર્યાયના જ્ઞાનની કેવી કેવી ઉપયોગિતા, અનુકૂળ-પ્રતિકૂળમાં કઈ રીતે શુભધ્યાન ન ઘવાય ? જ્ઞાનગુણે વિશ્વના સારનું ચિંતન કેવું ઉપયોગી ? જિનવચને શંકા-કાંક્ષાદિ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૬ દોષનું સ્વરૂપ અને દૃષ્ટાંતા, ૩૬૩ પાખ’ડીના મતની સમજ, સમ્યગ્દર્શનના અભ્યાસ માટે પ્રશ્નમાદિ પાંચ સાધના અને પ્રશમાદિ પાંચ લક્ષણાને પરિચય; ચારિત્રાભ્યાસ માટે ૩ પ્રકારની સાધનાએ; વૈરાગ્યાભ્યાસ માટે ચિંતનીય કાયા–કુટુંબ-કંચનરૂપ જગત્સ્વભાવનું આબેહુબ સ્વરૂપ, નિસ્સગતા–નિર્ભયતા–નિરાશ સતા-કષાયરહિતતા માટે શું શું વિચારવું ? વગેરે વિચાયુ.. ધ્યાનને યેાગ્ય દેશ સ્ત્રી-પશુ–નપુ ́સક-કુશીલાચારીથી રહિત કેમ જોઈ એ, પરિણતયેાગી, કૃતયેાગી, સત્ત્વભાવના—સૂત્રભાવનાદિ, તથા કાય–વાગ્–મનેયાગમય ત્રિવિધ ધ્યાન વર્ણવ્યું. શુભ ધ્યાન માટે યેાગ્ય દેશ–કાળ–આસનની સમજ, કેવી કેવી પ્રવૃત્તિના આલંબને એ ધ્યાન લાગે; આ રોદ્ર કરાવનાર વિષયરાગ–રહિંસાદિ પાપરસ–અર્હત્વક્ષુદ્રતા-૪મૂઢતાને ધર્મધ્યાન કેવી કેવી રીતે શકે છે, વગેરે સમજાવ્યું, જેથી અશુભધ્યાનને અશુભધ્યાનમાં પલટાવવાનેા મા લાધે. એમ, ધર્મ ધ્યાનના ૪ પ્રકારાને વિસ્તારથી વિવેચતાં,– આજ્ઞાવિચય’ માં જિનવચનની અનેકાનેક વિશેષતાઓ જેવી કે સુનિપુણતા, દ્રબ્યાર્થીદેશથી નિત્યતા, દ્વિવિધ વહિતતા, સત્યભાવન–જીવભાવન, કપવૃક્ષથી અધિકતા, ઋણુઘ્નતા, અમિતતા, મધુર-પથ્ય- સવતાથી અમૃતતા, ઉપક્રમ– નિક્ષેપ–નય–અનુગમ–ભંગ-સપ્તભંગીથી મહાતા-મહાવિષયતા, નિરવદ્યતા, દુર્ગેયતા વગેરે પર સરળ સમજુતી, જૈનશાસનની અવ્વલ વિશેષતારૂપ દ્રવ્યપ્રમાણુ–રક્ષેત્રપ્રમાણુ-૩ કાળપ્રમાણ-ભાવપ્રમાણ પર વિસ્તૃત પ્રકાશ, પ્રત્યક્ષાદિ ૪ પ્રમાણુ, જ્ઞાનાદિ ૭ પ્રમાણ, નયપ્રમાણમાં પ્રસ્થક-વસતિ– પ્રદેશદૃષ્ટાંત, સખ્યામાં સત-અસત્ ઉપમાચતુ ગી–પરિમાણુ–નાન— ગણુના–સં યાપ્રમાણ, પ્રત્યક્ષ-પરાક્ષપ્રમાણમાં ૫ જ્ઞાન તથા ગમ–અમા વણુંવ્યા. જિનવચનના સમજાય એનાં ૬ કારણુ તથા જિનવચન અસત્ય ફેસ નહિ એ સમજાવ્યું. અપાયવિચય ' માં ક′બંધક આશ્રવાની સમજ, ૫ પાપક્રિયા, રાગદ્વેષ- કષાય- અજ્ઞાન–અવિરતિના અન; તે વિપાકવિચય ' માં કના પ્રકૃતિ–સ્થિતિ આદિના પ્રભાવ બતાવ્યા. Page #10 -------------------------------------------------------------------------- ________________ ( સંસ્થાન વિચય માં ધ્યાનશતકમાંની ૧૧ ગાથા અને એની ટીકાને સરળતાથી વિવેચતાં મુખ્ય છ પદાર્થ, દ્રવ્યા, રઅષ્ટવિધલાક, ક્ષેત્રલેાક, ૪જીવ, પસંસાર, ચાસ્ત્રિ અને મેાક્ષ પૈકી અજીવ દ્રવ્યેાના સ્પષ્ટ લક્ષણ-આકૃતિ-આધાર-પ્રકારો-પ્રમાણેા–સાધક તર્કો, ઉત્પત્તિ—નાશધ્રૌવ્યનું સ્વરૂપ, પચારિતકાયની એળખ, શ્વર જગત્કર્તા કેમ નહિ, ૧૨ સ્થાને પુનરુક્તિ દોષ નહિ, દ્વીપા–સમુદ્રો-નરકા–વિમાના—ભવનાના પરિચય વગેરેને સ્પષ્ટ અને સરળ રીતે સમજાવ્યું, જેના ચિંતનથી મનને ખીજા ત્રીજા વિકહપેાથી બચાવી લેવાય. પછી (૪) જીવદ્રવ્ય અંગે વિવેચતાં સાકાર-નિરાકાર ઉપયેગ (ચૈતન્ય) લક્ષણમાં શું શું ? જીવની નિત્યતાથી વર્તમાન પર્યાય પર કેમ મેહ અટકે ? અરુપિતાના મમત્વ–મહત્વનાલાભ, કતૃત્વ–ભા તૃત્વનું ફળ; (૫) સસાર એ સમુદ્ર શી રીતે ? સંસાર કેમ ખાલી નહિ થવાને ? સંસારની અશુભતા; (±) ચારિત્ર જહાજ, સમ્યકત્વ બંધન, જ્ઞાન સુકાની, તપ પવન, વૈરાગ્ય માર્ગ, ૧૮૦૦૦ શીલાંગ રત્ન; (૭) મેાક્ષનું સ્વરૂપ વર્ણવ્યું. આ જાણીને જીવનને મેાક્ષમાર્ગીસ્થ કરાય. ધર્મ ધ્યાનથી મન કેવી રીતે સ્વચ્છ-સ્વસ્થ-સ્થિર બને ? ધર્મધ્યાનના જીવવિચયાદિ દશ પ્રકાર અને એ દરેકના વિશિષ્ટ લાભ, જેવા કે સત્પ્રવૃત્તિના પ્રાણભૂત શ્રદ્ધાના અખંડ પ્રવાહ, દુષ્ટ યોગાના ત્યાગના ભાવ ક ફળની અનિચ્છા, અશુભેદયમાં સમાધિ, અસદ્વિપેાથી રક્ષણુ, જીવના મમત્વથી ભેદજ્ઞાન, શાકાદિનિવાણુ, સંસાખેદ, સત્યવૃત્તિ–ઉત્સાહ, પાન દતા અનુભવ...વગેરે વર્ણવ્યુ છે. એમ અનુપ્રેક્ષામાં અનિત્ય અશરણ આદિ ૧૨ ભાવના દૈવી અને એ દરેકથી તાપયેાગી કેવા લાભ ? ધર્મ ધ્યાનનાં જ્ઞાપક લિંગ કયા ? તથા ખાદ્ય લક્ષણુ દેવ-ગુરુ-કીર્તન-પ્રશંસા–વિનયાદિ અને શીલ–તપ–સંયમનું વન કર્યુ.. શુક્લ યાનના વિવેચનમાં,શુકલધ્યાન ક્ષમાદિ આલંબને એ કેવી રીતે ? ક્રાધ–માન–માયા-લાભને રાકવા માટેની વિવિધ વિચારણા, મનને Page #11 -------------------------------------------------------------------------- ________________ ત્રિભુવનના વિષયમાંથી કેવી રીતે સંકોચવું, એના પર વિષસંકેચ–અગ્નિસંકેચ-જલહાસનાં દૃષ્ટાન્ત, મન-વચન-કાયયોગના નિરોધ; વાણી અને વિચાર શા પદાર્થ છે ? કાયયોગથી આત્માની સાબિતિ, શૈલેશીમાં કર્મક્ષયપ્રક્રિયા, શુકલધ્યાનના ૪ પ્રકારનું સ્વરૂપ, આ પ્રકારની અનુપ્રેક્ષા,આશ્રવ દ્વારના અનર્થ, સંસારને અશુભ સ્વભાવ, અનંતભવ–પરંપરા, ને વસ્તુના વિપરિણામનું સ્વરૂપ, એમ શુકલધ્યાનના અવધ અસંહ-વિવેક–વ્યુત્સર્ગ એ ૪ બાહ્ય લિંગનું સ્વરૂપ, સર્વને મન વિના ધ્યાન કેવી રીતે ? બધી ક્રિયામાં ધ્યાન અંગભૂત કેમ ? શુકલધ્યાન પછી શરીર કેમ રાખે ?... વગેરે વર્ણવ્યું છે. | ધર્મધ્યાનના ફળમાં શુભાશ્રવ–સંવર-નિર્જરા–દિવ્યસુખ, શુકૂલના ફળમાં એ વિશિષ્ટ; તથા બંને ધ્યાન સંસાર–પ્રતિપક્ષી કેમ, મોક્ષહેતુ કેમ, એ વર્ણવી, ધ્યાનથી કર્મનાશ અંગે પા–અગ્નિી-સૂર્યનાં દૃષ્ટાન્ત આપી યોગેનું ને કર્મનું તપન–શેષણ–ભેદન વર્ણવ્યું. ધ્યાન એ કર્મગ ચિકિત્સા, કર્મદાહક દવ, કર્મવાદળ વિખેરનાર પવન તરીકે બતાવી ધ્યાનના પ્રત્યક્ષ ફળમાં ઈષ્ય-વિષાદાદિ માનસ દુઃખનાશ સમજાવ્યું. હર્ષ એ દુઃખ કેમ ? ધ્યાનથી શારીરિક પીડામાં દુઃખ કેમ નહિ ? શ્રદ્ધા–જ્ઞાન-ક્રિયાથી ધ્યાન નિત્ય સેવ્ય બતાવી ક્રિયાઓ પણ ધ્યાનરૂપ શી રીતે એ સમજાવ્યું. આટલે મોટે પદાર્થસંગ્રહ મનને કામે લગાડી દેવા માટે છે, માનસિક ચિંતનમાં આની જ રટણ ચલાવ્યા કરવા માટે છે, તેથી જ આ ગ્રંથરનનું વારંવાર વાંચન-મનન ટૂંકી નોંધ અને એની સ્મૃતિ–ઉપસ્થિતિ કરવા જેવી છે. તો જ એ ચિંતનમાં ચાલતી રાખી શકાય. આની જીવન પર ગજબની સુંદર અસર પડશે, વાતવાતમાં ઊઠતાં આતંરૌદ્ર ધ્યાન અટકાવી શકાશે, અનેકવિધ ધર્મધ્યાનને મનમાં રમતા કરી શકાશે. કલકત્તા વિરે સં. ૨૪૭, માહ સુદ ૫ રવિ ઇ –પંન્યાસ ભાનુવિયે Page #12 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક–વિષયાનુક્રમ પૃષ્ઠ વિષય | પૃષ્ઠ વિષય ૧ ગ્રંથકાર-ટીકાકાર ૩૭ જગતની ત્રણે કાળની અવસ્થા ૫ ગાથા- મંગળ, ધ્યાન, કર્મ ૪૦ જીવનમાં ૪ સાવધાની ૭ મિથ્યાત્વાદિ ૫ કર્મબંધહેતુ ૪૧ દવા કરવામાં વિશિષ્ટ ઉદ્દેશ ૮ આત્માનું સહજ-વિકૃત સ્વરૂપ ૪૨ પ્રશસ્ત આલંબને ૯ યોગેશ્વર : યોગીશ્વર : ૪૫ તપ–સંયમ એ દુઃખ-પ્રતિકાર ૧૩ ગાથા-૨: ભાવના-અનુપ્રેક્ષા-ચિંતા ૪૮ મેક્ષેચ્છાનાં ફળ ૧૫ ગાથા-૩ ધ્યાન વ્યાખ્યા, પ્રાણ- ૪૮-૩ ગાત્ર ૧૩ આર્તમાં રાગાદિ સ્તક–લવ–મુહૂર્તઃ યોગનિરોધ ૪૯ ગા૦ ૧૪ આર્તમાં લેશ્યા ૧૭ ૮ પુદ્ગલ–વર્ગુણ ૫૧ શુભ યોગેનું મહત્ત્વ ૧૯ ગાથા-૪ : ધ્યાનધારા પર ગાઢ ૧૫ થી ૧૭ આર્તનાં લક્ષણ ૨૧ ગાથા-૫ : ૪ ધ્યાનના અર્થ ૫૪ અનિષ્ટ-સ્વકાર્યાનિંદા-પરવૈભવ અને ફળ ચંતિતા-ચાહના-ખુશી-ઉદ્યમ ૫ આર્તધ્યાન પર આર્તધ્યાન ૨૫ ગાથા ૬ થી ૯ : ૪ આર્તધ્યાન ૫૬ ઈષ્ટ ગૃદ્ધિ-ધર્મ વિમુખતા–પ્રમાદ .: (૧) અનિષ્ટ અંગે આર્ત જિન વચન બેપરવાઈમાં આર્ત ૨૬ ૩ કાળના વિષયોનું આ૦ ૫૯ ગા. ૧૮ : આર્ત કેને કેને? ૨૯ (૨) વેદનાનુબંધી આર્તા ૬૪ રૌદ્રધ્યાન ૩૧ (૩) ઇષ્ટ–અવિયોગ આર્તા ૬૫ ગા. ૧૯ઃ હિંસાનુબંધી રોક ૩૩ (૪) નિદાન અંગે આર્ત ૬૭ ગા. ૨૦ : મૃષાનુ રૌદ્ર સુખ એ સુખાભાસ અસત્ય ૩ પ્રકારે અસત તરંગે ૩૪ ગા. ૧૦ : આતના સ્વામી રૌદ્ર અને ફળ ૭૦ માયા–પ્રચ્છન્નપાપમાં રૌદ્ર, ૩૬ ગા. ૧૧-૧૨ : મુનિને રંગમાં ૭૧ ગા. ૨૧ તેયાનુબંધી રૌદ્ર, આર્તા કેમ નહિ ૭૨ ક્રોધ–લેભથી રદ્ર Page #13 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ વિષય ૭૩ ગા૦ ૨૨ : સંક્ષણાનુ રોદ્ર ૭૫ ગા૦ ૨૩ : કરાવણુ–અનુમાદનમાં રૌદ્ર ૭૮ રૌદ્રધ્યાનના સ્વામી ૮૦ ગા૦ ૨૪ રૌદ્રનાં ફળ કારણ અને ૮૧ સાનુબંધ કર્મોથી ભવવૃદ્ધિ ૮૨ ગા૦ ૨૫ રૌદ્ર૦માં લેશ્યા ૮૩ ગા૦ ૨૬ રૌદ્રનાં ખાદ્ય ચિહ્ન ૮૪ ઉત્સન-બહુલ-નાનાવિધ– આમરણને રૌદ્ર ૮૫ ગા૦ ૨૭ પરદુઃખે ખુશ, પાપમાં નિર્ભય, નિર્દય, પાપખુશને રોક. ૯૮ ધર્મધ્યાન ગા૦ ૨૮-૨૯ ધર્મધ્યાનના ૧૨ દ્વાર ૯૦ ગા૦ ૩૦ ઘ્યાનભૂમિકા ૪ ભાવના ૯૧ ગા૦ ૩૧ : ૫ જ્ઞાનભાવના હે જીવાજીવના ગુણુ–પર્યાયને સાર કેવા કેવા વિચારવા ? 6 ૯૭ ‘નાગુણમુણિયસારા’ ના ખીજો અર્થ · જ્ઞાનના પ્રભાવે વિશ્વના સાર્ પકડે.’ ૯૮ ગા૦ ૩૨ : પદ્માનભાવના ૯૯ શંકા-કાંક્ષાદિ પ દોષ ૧૦ વિષય हूष्ठ ૧૦૪ ૩૬૩ પાખંડી ,, ૧૦૬ પ્રશ્નમાદિ ૫ ગુણ ( ભૂષણ ) ૧૦૭ પ્રશમાદિ પ્ ( લક્ષણ ) ૧૦૯ ગા૦ ૩૩ ચારિત્રભાવના ૧૧૨ ગા૦ ૩૪ ૫ વૈરાગ્યભાવના સુવિક્તિ-જગત્સ્વભાવ ૧૧૪ નિસ્સ`ગતા કેમ આવે ? ૧૧૫ નિ યતા કેમ આવે ? ( વિષયામાં તે ધર્માંમાં ) ૧૧૯ ક્રોધાદિરાહિત્ય ૧૨૨ ગા૦ ૩૫ : ધ્યાન માટે દેશ ૧૨૪ ગા૦ ૩૬ : પરિણતયેાગી ૧૨૭ ગા૦ ૩૭: કાય–વાગ્–મનેયે - ગમય ધ્યાનમાં શું શું ૧૩૦ ગા૦ ૩૮ : ધ્યાન માટે ર્કાળ ૧૩૧ ગા૦ ૩૯ : ધ્યાનનું આસન ૧૩૨ ગા૦ ૪૦-૪૧ : યેાગસમાધાન મુખ્ય ૧૩૩ ગા૦ ૪૨-૪૩ ધ્યાન માટે આલંબન–વાચનાદિ–સામાયિકાિ આવશ્યક ૧૩૭ ગા૦ ૪૪ ઃ શુક્લધ્યાનમાં ક્રમ ૧૪૧ ૪ ધર્મધ્યાનના વિષય ૧૪૪ ગા૦ ૪૫-૪૬ આજ્ઞાવિષયમાં ૧૩ મુદ્દા ૧૪૫ આજ્ઞા॰સુનિપુણ-અનાદિનિધન Page #14 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પૃષ્ઠ વિષય વિષય ૧૪૭ ભૂતહિત–ભૂતભાવન ૧૪૯ પઅનર્થ–ઋણન ૧૫૧ અમિત-અમૃત (મીઠી–પશ્ચ સજીવ) ૧૫ર અજિત-મહાર્થ–અનુગ. દ્વાર ૧૫૫ મહસ્થ-મહાસ્થ–મહાનુભાવ ૧૫૬ ૧૦મહાવિષય-નિરવદ્ય ૧૫૭ ૧૨અનિપુણદુ૧૫૮ નય-ભંગ–પ્રમાણુ-ગમ ૧૬૦ દ્રવ્યાદિ ૪ પ્રમાણુ ૧૬૨ ૩ પ્રકારે અનુમાન : ૨ ઉપમાન ૫ ચારિત્ર ૧૬૩ પ્રસ્થક-વસતિ–પ્રદેશથી નયઘટના ૧૬૫ ૮ સંખ્યા પ્રમાણ ૧૬૬ પ્રત્યક્ષ-પરોક્ષ ૧૬૭ ગમ અર્થમાર્ગ ૧૬૮ ગા. ૪૭–૪૮-૪૯ જિનવચન ન સમજાય એનાં ૬ કારણ ૧૭૨ જિનવચન પર શ્રદ્ધા કેમ થાય ? ૧૭૩ ગા૦ : અપાયવિચય ૧૭૪ રાગદ્વેષ-કષાય–અજ્ઞાન– અવિરતિના અનર્થ ૧૭૭ ૫ ક્રિયા આશ્રવ ૭૮ ગા૧૧ : વિપાકવિચય પ્રકૃતિ-સ્થિતિ–પ્રદેશ-અનુભાવ ૧૮૨ગા૦૫રથી ૬૨ સંસ્થાનવિયય : ૧૮૫ “સંસ્થાનમાં વિચારવાના ૭ પદાર્થ ૧૮૬(૧) ૬ નાં લક્ષણ-સંસ્થાન આસન-વિધાન–પ્રમાણ-પર્યાય ૧૯૨ એક જ વસ્તુમાં ઉત્પત્તિ-નાશ-- ધ્રોવ્ય ૧૯૪ નિત્ય દ્રવ્યમાં ઉત્પત્તિ-નાશ ધ્રોવ્ય ૧૯૬ (૨) પંથઅસ્તિકાય ઈશ્વર અકર્તા ૧૯૮ ૮ પ્રકારે લોકો ૨૦૦ પુનરુક્તિ દોષ કયાં નહિ ? ૨૦૨ (૩)ક્ષેત્રલોકમાં પૃથ્વીઓ-દ્વીપ: વલય-સમુદ્ર-નરક-ભવન વિમાનનગરે ૨૯૭ (8) જીવ પર ચિંતન ૨૦૮ ઉપયોગ ૨ : સાકાર-નિરાકાર : ૨૦૯ કાળસ્થિતિકાયાથી ભિન્નતા ૨૧૧ અરૂપિતાનું મમત્વ: ૨૧૨ સ્વકર્મકર્તવ-ભકતૃત્વ ૨૧૩ (૫) સંસાર-ચિંતન : જન્માદિ જળ, આપત્તિ વ્યાપદ, . મેહ આવતું, અજ્ઞાન વાયુ સંયોગ-વિયોગ તરંગ ૨૧૬ સંસાર ખાલી ન થાય કેમ? : Page #15 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ વિષય પૃષ્ઠ વિષય ૨૧૮ (૬) ચારિત્ર પર ચિંતન ૨૫૧ ગા૦ ૬૮: બીજા લિંગ-દેવ જહાજ, સમકિત બંધન, જ્ઞાન ગુરુગુણગાન-દાન-વિનય શ્રતસુકાની, સંવર ઢાંકણ તપવન શીલસંપત્તિ –વૈરાગ્ય માર્ગ ૨૫૫ શુકલધ્યાન ૨૨૧ ૧૮૦૦૦ શીલાંગ-રત્ન ૨૫૫ ગા૦ ૬૯: શુકલ૦ આલંબન -૨૨૪ (૭) મોક્ષ પર ચિંતન ક્ષમાદિ ૨૨૬ ગા કર. સારાંશ આગમક્ત ૨૫૭૪ કષાયના ત્યાગ માટે વિચા જીવાદિપદાર્થ ચિતવવા છતાં રણના ક્રમશઃ ૧૩–૫-૬-૬ મુદ્દા ચારેનું અલગ ફળ ૨૬૨ ગા. ૭૦ શુકલ. માટેમનઃસંકોચ ૨૨૯ ધર્મધ્યાનના ૧૦ પ્રકાર ૨૬૪ બધા ૧૪ પૂવને કેમ રમા આજ્ઞાદિ ૪, જીવ-અછવ—ભવ નહિ ? ધ્યાન એકલા ચિંતનની વિરાગ-ઉપાય-હેતુ એ ૬, દરેકનું વસ્તુ નહિ. ૨૬૫ સર્વને મન હોય ? ૨૩૫ ગા. ૬૩,ધર્મધ્યાનના અધિકાર ૨૬૬ ગા૦ ૭૧ થી ૭૫ મનઃસંકોચના ૨૩૭ ગા૦ ૬૪, ધ્યાનના અધિકારી ૩ દૃષ્ટાન્ત-વિષસંકેચ, અગ્નિ, ૨૩૮ અ-પૂર્વધરને શુકલ કેવી રીતે ? જલહાસ - ૨૪૦ ગા૬૫: ૧૨ અનપેક્ષા ૨૭૦ ગા૦ ૭૬ : વચન-કાયોગનિરોધ અનિત્ય–અશરણ એકત્વઅન્ય- ૨૭૧ વીર્ય એ આત્મપરિણામ ત્વ-અશચિત્વ–સંસાર-આશ્રવ ૨૭૨ કાયયોગ એ કાયગુણ નહિ સંવર-નિર્જરા–લેક-ધર્મ- ૨૭૩ વચન-મનની તુલના: ન્યાયાદિ બેધિદુર્લભ ભાવના દર્શનેની ભૂલ : ૨૪૮ ગાય ૬૬ ધર્મધ્યાનમાં લેશ્યા ૨૭૫ યોગનિરોધની પ્રક્રિયા ૨૪૯ ગાય દૂધમાનમાં હિંગ ૨૭૮ “સેલેસી'ના અર્થ,-૧ શેલેશી ૧. શ્રદ્ધા ૨ શૈલ જેવા ઈસી (ઋષિ) ૩ - ૨૫૦ શ્રદ્ધા હેતુ ૪–આગમ–ઉપદેશ સે અલેસી, ૪ શીલ (પાંચે સૂત્રોક્ત પદાર્થનિસર્ગ આશ્રવના નિરોધ)ના ઈશ શીલેશ Page #16 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ વિષય એજ શૈલેશ, એની અવસ્થા : આ કરવા માટે પાછલા ૨ શુક્લ ૨૮૦ શૈલેશીમાં કાય—પ્રક્રિયા ૨૮૧ અસ્પૃશદ્ધતિએ સિદ્ધિગમન ૨૮૪ ગા૦ ૧૭–૭૮ શુકલધ્યાનના વિષય ૧. પૃથકત્વ-વિતર્ક – -સવિચાર ૨૮૬ ગા૦ ૭૯ ૮૦ : ૨ એકત્વ-વિતર્ક – અવિચાર ૨૮૮ ગા૦ ૮૧-૮૨ : ૩. સૂક્ષ્મક્રિયા અનિવતી, ૪ યુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી. ૧૩ ૨૯૦ ગા૦ ૮૩ : ૪ શુકલમાં ચાગ ૨૯૨ ગા૦ ૮૪–૮૬ : ધ્યાન છદ્મસ્થને સુસ્થિર મન, કેવળીને સુસ્થિર કાયા. એમાં ૪ પ્રમાણ ૨૯૫ અતીન્દ્રિય - સિદ્ધિ માટે આગમ અને તર્ક જરૂરી ૨૯૮ ગા૦ ૮૭–૮૮ શુકલ૦માં ૪ અનુપ્રેક્ષા ૩૦૦ ૧. આશ્રવના અન ૨ સંસારના અશુભ સ્વભાવ, ૩. અનંતભવપરંપરા, ૪. વસ્તુ-વિપરિણામ ૩૦૧ ગા૦ ૮૯ : શુકલ માં લેશ્યા ૩૦૨ ગા૯૦-૯૨:શુકલના લિંગ ૩૦૩ અવધ—અસ માહ–વિવેક-વ્યુત્સ પૃષ્ઠ વિષય ૩૦૫ ગા૦ ૯૩ ધર્મધ્યાનનાં ફળ શુભાશ્રવાહિ ૩૦૭ ગા૦ ૯૪:શુલધમ ધ્યાનમાં ફળ એ જ વિશિષ્ટ ૩૦૮ ગા૦ ૯૫-૯૬ : ધ-શુકલ સંસારપ્રતિપક્ષી : મેાક્ષમા રૂપ સવર–નિર્જરામાં તપ સમાવિષ્ટઃ તપમાં પ્રધાન ધ્યાન ૩૦૯ ગા૦ ૯૭–૯ ૮ધ્યાનથી કનાશ અંગે પાણી–અગ્નિ–સૂર્યાંથી વસ્ત્ર—લટ્ટુ –પૃથ્વીના મેલ–કલ ક કીચડનાં શેાધન-નિવારણશાષણ; એમ ૩ દૃષ્ટાંત ૩૧૧ ધ્યાનથી યાગ ને કમાં તાપશાષ–ભેદ ૩૧૨ ગા૦ ૧૦૦ ખીજાં દૃષ્ટાંતઃ(૪) ઔષધથી રાગનાશ ૩૧૩ ગા૦ ૧૦૧ : (૫) પવનયુક્ત અગ્નિથી ઇંધનનાશ ૩૧૪ ગા૦ ૧૦૨: (૬) પવનથી વાદળ નષ્ટ ૩૧ ગા૦ ૧૦૩ : ધ્યાનથી માનસ-દુઃખનાશ ગા૦ ૧૦૪ : ધ્યાનથી શારીરિક દુઃખનાશ ૩૧૯ ગા૦ ૧૦૫:શ્રદ્ધા-જ્ઞાન–ક્રિયાથી નિત્યસેવ્ય ધ્યાન ૩૨૦ ક્રિયા ધ્યાનરૂપ કેમ ? Page #17 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક શુદ્ધિપત્રક ગુણ - પૃષ્ઠ પરા-પંક્તિ શુદ્ધ અશુદ્ધ | પૃષ્ઠ પરા–પંક્તિ શુદ્ધ અશુદ્ધ પૃષ્ઠ પરા–પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૯૧ ૫–૧ પજ્ઞાનભાવના ૫ જ્ઞાન૧૧ ૨-૮ અશ્વર્યઅશ્વર્ય - ભાવના ૧૩ ૧-૧ વિત્ત નિત્ત ૯૪ ૪-૩ પર્યાય ૧૭ ૨-૩ વક્રિય વૈક્રિય ૯૯ ૩–૧ ત્યાજજ ત્યાજય ૩૨ ૨-૧ દેવન્દ દેવેન્દ્રો ૧૧૧ ૨-૪ ચારિત્રમાં ચારિત્રથી ૩૫ ૩-૪ આયુષ આયુષ્ય ૧૧૨ ૧- નિષ્ણનો નિગમો ૩૬ ૨–૭ અનિકાર પ્રતિકાર ૧-૫ ઘનમ નમઃ ૩૮ ૨-૫ આ યા ૧૧૬ ૧-૧૨ આભ્યા-તર આભ્યતર૩૮ ૨-૯ સામો સામે ૧૨૮ ૨-૩ યોગ. કાયયોગ, ૩૯ ૧-૬ કુસંસ્કર કુસંસ્કાર ૧૩૧ ૨-૩ બેઠા બેઠા ૪૮ ૩–૪ સંગની સંગની ઈચ્છા ૧૩૩ ૧-૨ ચફથવ કહ્યા પર ૧-૬ જાવંતે રેવતી ૨–૨ ચેષ્ઠા ચેષ્ટા૫૭ ૧-૪ ક્ષણ ક્ષણ ક્ષણ વાર ૧૩૪ ૨-૨ શંક્તિમાં શંકિતમાં ૬૧ ૨–૨ કહી કરી - ૧૪૪ ૨-૬ સંજીવ...ઉત્પત્તિ સંજીવ ૭૧ ૧-૨ વૈરવં વેણું ઉપપત્તિ ૭૩ ૧-૧ ફરવા જણા ૧૫૨ ૪–૧ જિનેન્દ્ર મહાવિષય, ૩-૬ ક્રર ક્રૂર વાળું જિનેન્દ્ર ૭૪ ૧૫ કર ક્રૂર ૧૫૪ ૩–૭ આચારણ આચરણ ૭૫ ૧-૨ મહાનં મgoi ૧૬૬ ૧-૪ પ્રાભત પ્રાકૃત ૮૨ અંતે તૈપાયન પાયન ૧૬૭ ૪-૪ મમ્ય સમ્ય૦ ૮૮ ૧-૩ જિસ ત્રિક ૧૬૯ ૨-૨ ગહનના ગહનતા ૮૯ ૧-૧ માવાનાદિ માતાજી સભ્યમ' સમ્ય ૨-૩ સંબંધ સંબદ્ધ ૫-૪ છે, છે, યાને Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પૃષ્ઠ પરા–પંક્તિ શુદ્ધ અશુદ્ધ પૃષ્ઠ પેરા-પંક્તિ શુદ્ધ અશુદ્ધ ૧૭૪ ૨-૩ દુષ્ટાદિ દયાત્રિ - ૨૧૩ ૨-૬,૯ વે ન..કહે વેદન...કહે ૧૭૬ ૫-૫ બ્રહ્યદત બ્રહ્મદત ૨૧૭ ૧–૧૩ જન જૈન, ૧૭૭ અંતે ઊભો ઊભા ૨૨૦ ૩-૬ ડબળાતું ડહોળાતું ૧૭૯ ૧-૧૦ છે, છે, રાગા- ૨૨૭ ૧-૨ એવા એમાં -દિના પર ૨૩૦ ૪-૬ સમાધી સમાધિ લોકમાં ભયં- ૨૩૪ અંતે પ્રવ ધ્રુવ –કર અનર્થો છે. ૨૩૬ ૩-૩ સમક્તિ સમકિત ૧૮૦ ૫–૧ પ્રકૃતિ પ્રકૃતિ ૨૩૭ ૧-૨ નંગના રનોr૧૮૨ ૧-૪ નામરૂમેય નાનામેય ૨૪૮ ૧-૨ શાળા તારૂ જ્ઞાન ભંડાર ૧૮૨ ૧-૬ શ્લેકે પછી લીટી ૨૫૦ ૨-૨, ૩ આગમની ચાયઆગમથી જોઈએ. ...વ્યાયે "૧૮૩ ૧-૯ ..fઇ ...રિષ્ઠ ૨૫૪ ૧-૧ ૦રક્ત તતા ૦રક્તતા ૧૩ વિનિમા વિજિગોર ૨૬૪ ૨-૨ છે. કરી કરી ૧૮૪ ૧,૬ ઘનો જીવનને ઘનજીવનો ૨૭ ૨૬ જ્ઞાનારૂપી જ્ઞાનરૂપી. ૧૯૧ ૧-૮ મને બગાડું હું બગડું ૨૭૦ ૩-૩ ભિન્નભિન્ન ભિન્નભિન્ન ૧૯૨ ૩–૨ અને અને ૨૭૪ ૨–૬ સા સાથે અપેક્ષા ૨૮૨ ૧-૪ -- ભક કર્મ ૧૯૪ ૯,૧૮નિયત. બદ્ધનિયતં-સંબદ્ધ ૨૮૬ ૧-૪ માત્રવરં વિના ૧૯૫ ૨-૮ (૫) પાંચ ૨૯૫ ૧–૫ ચિંતન, કાય-ચિંતન, ૧૯૭ ૩–૯ દ્રવ્યમાં દ્રવ્ય-પર્યાયમાં કાય. २०० 3-२ स्मरणेवरु स्मरणेष्व ર૯૯ ૩-૪ જિનશાસમાં જિનશા૨૦૨ ૪–૧ પૃથ્થી પૃથ્વી –સનમાં ૨૦૪ ૨-૫ ઘાતકીની લવણની ૩૦૧ ૩-૩ શલેશી શૈલેશી ૨૧૦ ૨–૭ છે, બનાવાય બનાવાય ૩૧૫ ૩–૨ ચરિકા જિન્ના ૨૧૨ ૨,૬ છે..રૂષિતા છે, સાથે... ૩૧૮ ૪-૪ સારીરિક શારીરિક અરૂપિતા ૩૨૨ ૧–૪ પંન્યાલ પંન્યાસ مم مسم Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક [અર્થ-વિવેચન સાથે ] Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક - શ્રી ધ્યાનશતક' નામથી પ્રસિદ્ધ એવું “ધ્યાનાધ્યયન નામનું ૧૦૫ ગાથાનું શાસ્ત્ર પૂર્વધર મહર્ષિ પૂ. શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણ મહારાજે રચ્યું, અને એના પર સંક્ષિપ્ત વ્યાખ્યા પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કરી. બંને મહર્ષિ એવા અતિ ઉચ્ચ એણિના વિદ્વાન છે કે જેમની પંકિતઓને સૂત્રોક્ષરની જેમ પછીના શાસ્ત્રકારો પિતાના રચેલા શાસ્ત્રમાં આધાર તરીકે નોંધે છે. આચાર્ય પુરંદર શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણ મહારાજ પૂર્વધર મહર્ષિ છે. ૧૪ “પૂર્વ” નામના શાસ્ત્રો, જે શ્રતસાગરસમા, તે શાસ્ત્રો પૈકીના પૂર્વ શાસ્ત્રના એઓશ્રી જાણકાર છે. એમની પછી તે “પૂર્વ શાસ્ત્ર તદ્દન નષ્ટ થઈ ગયા, કેમકે એ કાંઈ લખાયેલા નહિ, માત્ર મેં મેંઢ જ ભણાવાતા, ભણતા અને યાદ રખાતા. બધું જ મઢ. કાળના પ્રભાવે જીવની બુદ્ધિને હાર થતાં એ ગ્રહણ કરવાનું અને યાદ રાખવાનું મુશ્કેલ થયું. એટલે મહાવીર પ્રભુ પછી ૧૪ પૂર્વમાંથી ક્રમશઃ નષ્ટ થતાં થતાં ૧૦૦૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક વર્ષમાં તે “પૂર્વ” જ્ઞાન સમૂળગું નષ્ટ થયું. શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણ મહારાજ એના અંત ભાગમાં થયા એટલે એમને લગભગ ૧ પૂર્વ જેટલું જ્ઞાન હશે એમ મનાય છે. એટલું પણ કાંઈ કમ નહિ; તે એના આધાર પર એમણે જે એકલા કરેમિ ભંતે' સામાયિકસૂત્રની નિર્યુક્તિ પર લગભગ સાડા ત્રણ હજાર કપ્રમાણ “વિશેષાવશ્યક ભાષ્ય” રચ્યું ને એમાં એવાં પંચજ્ઞાન, અનુગ, ગણધરવાદ, નિહવવાદ, પરમેષ્ઠિ-નમસ્કાર વગેરે પર તર્ક પૂર્ણ વિશદ વિવેચન કર્યા, કે તે પછીથી આ શાસ્ત્ર “આકર ગ્રન્થ” તરીકે પ્રસિદ્ધ છે, અને દ્રવ્યાનુયેગનું મહાશાસ્ત્ર ગણાય છે. આના ઉપરાંત આ જ મહર્ષિએ શમણુસૂત્રમાં આવતા ચઉહિં ઝણેહિ પદને લઈ “ઝાણ એટલે કે ધ્યાન, તેના પર ધ્યાન-યયન” પણ રચ્યું છે. ૧૦૫ ગાથાનું એટલે ૧૦૦ “શત’ની નજીક સંખ્યાની ગાથાઓનું, માટે આ અધ્યયને ધ્યાનશતક તરીકે ઓળખાય છે. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આ શાસ્ત્રની ગાથાના પદ પદના ગંભીર ભાવ સ્પષ્ટ કરવા પૂરતી વ્યાખ્યા રચી છે. ૧૪૪૪ શાસ્ત્રોના પ્રણેતા તરીકે પ્રસિદ્ધ આ બહુશ્રુત મહાપ્રજ્ઞ આચાર્ય ભગવંતની ય ભારે પ્રસિદ્ધિ છે. પેગશતક, ચગદષ્ટિસમુચ્ચય, ગબિન્દુ, અનેકાન્તવાદ, ઉપદેશપદ, પંચાશક, ધર્મ સંગ્રહણી વગેરે મૌલિક શાસ્ત્રો રચવા ઉપરાંત એઓશ્રીએ શ્રી ચિત્યવંદનસૂત્રવૃત્તિ, પંચસૂત્રવૃત્તિ, આવશ્યકવૃત્તિ વગેરે વ્યાખ્યાન્વે પણ રચ્યા છે. એમને એક આ ધ્યાનશતક પર સંક્ષિપ્ત Page #24 -------------------------------------------------------------------------- ________________ પરિચય वीरं सुक्कज्झाणग्गिदडकम्भिधणं पणमिऊणं । जोईसरं सरणं झाणज्झयणं पवक्खामि ॥१॥ –અર્થાત શુકલધ્યાનરૂપી અગ્નિથી કર્મ ઇધનને બાળી નાખનાર, યોગેશ્વર, (યોગીશ્વર, યોગીસર) અને શરણ કરવા યોગ્ય શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને હું ધ્યાનનું અધ્યયન કહીશ. વ્યાખ્યાગ્રન્થ છે. આ બંનેના આધારે અહીં મૂળ ગાથા તથા અર્થ આપી એના પર ગુજરાતી ભાષામાં સરળ વિવેચન આલેખવામાં આવે છે. જ્યાં ધ્યાનશતકના રચયિતા પૂર્વ ધરમહર્ષિ હોય અને વ્યાખ્યાકાર સમર્થ શાસ્ત્રકાર હોય, પછી એ ગ્રન્થમાંના પદાર્થોનું ગૌરવ કેટલું બધું હોય, એ સમજાય એવું છે. વ્યાખ્યાકાર પોતે જ લખે છે કે “દયાનશતક શાસ્ત્ર મહાર્થ છે અર્થાત મહાન પદાર્થોથી ભરેલું છે; માટે “અવશ્યકથી એક જુદુ શાસ્ત્ર છે; તેથી એના પ્રારંભે શાસ્ત્રકાર મંગળાચરણ કરે છે, જેથી વિહ્વો દૂર થાય. એ મંગળરૂપે ઇષ્ટદેવને નમસ્કાર કરતાં આ પ્રમાણે કહે છે. વિવેચન : અહીં વર્તમાન જિન શાસનના અધિપતિ ચોવીસમા તીર્થકર શ્રી વીરવિભુને નમસ્કાર કર્યો. એ “વીર' એટલે વિશેષરૂપે કર્મોનું ‘ઈરણ યાને નિકાલ કરનાર, એવું કે એક પણ કર્મ સ્વાત્મા પર બાકી રહે નહિ અને જાય તે ફરી કદી ન આવવા માટે. અથવા “વીર” એટલે મેક્ષે જનાર. એમણે કને નિકાલ શુકલધ્યાનથી કર્યો. Page #25 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક ચકલ” એટલે શાકને પીઠ યા થકવી રવાના કરનાર, એવું ધ્યાન. પ્ર–ધ્યાન શી વસ્તુ છે ? ઉ–ધ્યાન એટલે જેના વડે તત્ત્વને ધ્યાવવામાં ચિંતવવામાં આવે છે તે, અર્થાત્ તત્ત્વ પર એકાગ્રપણે ચિત્તને રોકી રાખવું તે. ખાલી ચિંતનમાંભાવનામાંવિચારણામાં ચિત્ત એક વસ્તુ પરથી બીજી પર, ને બીજી પરથી ત્રીજી પર, એમ ફરતું રહે છે, ત્યારે ધ્યાનમાં એક વિષય પર એકાગ્ર સ્થિર રાખવાનું હોય છે. આ પણ ધ્યાન ધર્મધ્યાન નહિ, કિન્તુ શુકલધ્યાન. એ પ્રચંડ અગ્નિસમાન છે. તે કર્મરૂપી કાષ્ઠને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. પ્ર–કર્મ એટલે શું ? ઉ– કિયતે તેત કર્મ” યાને મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ વડે જે ઉત્પન્ન કરાય તે કર્મ કહેવાય. એ એક પ્રકારની અતિ સૂક્ષ્મ પગલિક રજ છે. ભાવાના કે માનસિક વિચારના પુદ્ગલ કરતાં ય સૂક્ષ્મ પુદ્ગલ (Matter) છે, અને આત્મા મિથ્યાદર્શન આદિવાળે બને કે તરત એ રજ કર્મરૂપે બની જઈ આત્માની સાથે એકમેક ચેટે છેવાતાવરણની ૨જ તેલિયા કપડા પર ચોંટતી જ રહે છે ને? તેલને ભાગ એને ખેંચે છે. એમ મિથ્યાદર્શનાદિ એ તેલની માફક કર્માણુઓને આત્મા પર ખેંચે છે. બીજાએ એને ભાગ્ય, અદષ્ટ, પ્રારબ્ધ વગેરે કહે છે, પરંતુ એ ગુણરૂપ નથી, જડ પુદ્ગલ સ્વરૂપ છે. માટે જ એમાં કેટલીય જાતના ફેરફાર થઈ શકે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પરિચય પ્ર–મિથ્યાદર્શન–અવિરતિ વગેરે શું છે ? ઉ–એ આત્માના પરિણામ છે. * મિથ્યાદર્શન એ એ આત્મ-પરિણામ છે કે જેમાં વસ્તુદર્શન મિથ્યા થાય છે. વસ્તુ જે સ્વરૂપે છે તેને તેવા રૂપે ન જોતાં એટલે કે ન માનતાં વિપરીતરૂપે માનવી એ મિયાદન. દા. ત. આત્માને જ્ઞાનદિ સ્વરૂપ ન માનતાં શરીરરૂપ યા જ્ઞાનાદિસ્વભાવ-રહિત કેરે ધાકેર માન. એમ પરમાત્માને વીતરાગ ઉદાસીન ન માનતાં જગકર્તા માનવા. આ મિથ્યાદર્શન છે. * અવિરતિ એટલે હિંસાદિ પાપને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કરે તે. વિરતિ એટલે પ્રતિજ્ઞા બદ્ધ ત્યાગ. દા. ત. “મારે જીવને મારે નહિ” આવી પ્રતિજ્ઞા કરીને હિંસા ન કરે એ હિંસાની વિરતિ. પણ હિંસા ન કરતા હોય છતાં પ્રતિજ્ઞા ન હોય તે એ હિંસાની અવિરતિ કહેવાય. * પ્રમાદ એટલે અજ્ઞાન, ભ્રમ, સંશય, વિસ્મરણ વગેરે.કષાય એટલે જેનાથી કષ=સંસારને આય =લાભ થાય તે ક્રોધ-માન-માયા-લભ-હાસ્ય-શેક-હર્ષ– ખેદ વગેરે. યોગ એટલે મન-વચન-કાયાની પ્રવૃત્તિને આત્મપરિણામ, ચિતન્યસ્કુરણ. આ પાંચે કે ઓછાવત્તા પણ કારણ આત્મા પર કર્મનો સંબંધ કરાવે છે. પ્ર–કર્મ કેટલા પ્રકારના છે? તે શું કામ કરે છે? ઉ૦–કર્મ મૂળ આઠ પ્રકારે છે, ને એ નીચેના કોઠા પરથી સમજાશે કે દરેક પ્રકાર આત્માના મૂળ સ્વભાવને ઢાંકી દઈ એમાં કેવું કેવું વિકૃત સ્વરૂપ દેખાડે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક દા. ત. પહેલું જ્ઞાનાવરણીય કર્મ આત્માના અનંત જ્ઞાનસ્વભાવને આવરી દઈ અજ્ઞાનતાનું મેલું સ્વરૂપ સજે છે. મેહનીય કર્મ વીતરાગતાને આચ્છાદીને આત્મામાં રાગદ્વેષ મિથ્યાત્વ વગેરે મલિનતા ઊભી કરે છે. ૮ કર્મ અને આત્માનું શુદ્ધ તથા વિકૃત સ્વરૂપ Jઆત્માનું શુદ્ધ સ્વરૂપ આત્માનું વિકૃત સ્વરૂપ ૧. જ્ઞાનાવરણ અનંત જ્ઞાન | અનંત દર્શન | ૨. દર્શનાવરણ ૩. વેદનીય ૪. મોહનીય અજ્ઞાન અદર્શન, નિદ્રા શાતા–અશાતા સહજ અવ્યાબાધ સુખ સમ્યગ્દર્શન, વીતરાગતા | મિથ્યાત્વ, અવિરતિ, રાગ, દ્વેષ, કષાય, કામ, હાસ્યાદિ વગેરે ૫. આયુ:કર્મ અજર-અમર–અક્ષયતા ! જન્મ-જીવન-મરણ ૬. નામકર્મ અરૂપીપણું શરીર, ઈન્દ્રિયો, ચાલ. યશ-અપયશ, સોભાગ્ય -દૌર્ભાગ્ય વગેરે ૭. ગોત્રકમ ૮. અંતરાયકર્મ | અગુરુલઘુપણું ઊંચું કુળ, નીચું કુળ દાન-લાભ-ભગ | કૃપણુતા–દરિદ્રતા-પરાઉપભોગ–વીર્યલબ્ધિ ધીનતા-દુર્બળતા Page #28 -------------------------------------------------------------------------- ________________ પરિચય આ ક આત્મામાં અતિ તીવ્ર દુ:ખના અગ્નિ સળગાવે છે, માટે એ બળતણુ-કાઇ જેવાં છે. એવાં પણુ એ કનિ શુક્લાનાગ્નિથી જેમણે ખાળી નાખ્યાં છે, અર્થાત્ એ કર્મોના સ્વભાવને જેમણે હણી એને દૂર કરી દીધાં છે, એવા શ્રી વીર પરમાત્મા છે. પ્રશ્ન—મિથ્યાદર્શન અવિરતિ વગેરેથી ભેગાં કરેલાં કમ એકલાં જીલધ્યાનથી દૂર શી રીતે થાય ? ઉ—શુલધ્યાન ત્યારે જ આવે છે કે જ્યારે પહેલાં મિથ્યાદર્શીન-અવિરતિ-પ્રમાદ અને મેટા ભાગના કષાય દૂર કર્યાં જ હાય, એટલે એ દૂર થતાં સમ્યગ્દર્શન વિરતિ–અપ્રમત્તતા અને ઉપશમ તૈા સાથે ઊભા જ છે. પરંતુ એટલા માત્રમાં એવેાક નાશ કરવાની તાકાત નથી, કેમકે એમાં હજી આત્મા વિવિધ ભાવામાં ફરતા જ્ઞાનાપયેાગથી ચળ−વિચળ છે, અસ્થિર છે, ને અસ્થિરમાંથી ક્રમ એવા ખંખેરાઈ જાય નહિ. ત્યારે જીવ શુક્લધ્યાનમાં એકાગ્ર ઉપચાળમાં સ્થિર બને છે, તેથી જખરદસ્ત કર્મો નાશ સુલભ બને છે. મહાવીર પ્રભુએ શુકલધ્યાનથી ક*નાશ કર્યાં, એથી એ ચેાગેશ્વર યા ચેગીશ્વર કે ચેાગિસ્મય અનેલા છે. *ચેાગેશ્વર એટલે અનુપમ ચેગ યાને મન-વચનકાયાના વ્યાપારથી પ્રધાન, અતિશાથી આગળ પ્રભુના ચેગ અનુપમ કેમ ? આ પ્રમાણેઃ – પડતા. Page #29 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક * (૧) મન:પર્યાયજ્ઞાની મુનિ અને અનુત્તરવાસી દેના સંશય ભગવાન કેવળજ્ઞાનથી જાણીને દ્રવ્યમનેગથી એને ઉછેદ કરે છે, અર્થાત્ સંશય-સમાધાનની વિચારણાને એગ્ય માનસ પુદ્ગલ ગોઠવે છે, ને એને પેલા સંશયગ્રસ્ત આત્મા વિશિષ્ટ જ્ઞાનથી જોઈ લઈ સમાધાન પામી જાય છે. * (૨) ત્યારે પ્રભુને વચનગ પણ એટલે બધો અનુપમ છે કે સમવસરણ પર પ્રભુની વાણું જેજનગામિની હોય છે, દરેક અક્ષર–પદ-વાક્ય સાફ સ્પષ્ટ અને સમજવા સરળ હોય છે. વળી સ્વેચ્છ, આર્ય અને તિય ચે કે જે જુદી જુદી ભાષાવાળા હોય છે એમને પિતપેતાની ભાષામાં એ વાણી પરિણમી જઈને સમજાઈ જાય છે. ત્યારે એ વાણી શ્રોતાના મનને એટલે બધે આનંદ આપનારી હોય છે કે કદાચ છ મહિના સુધી સતત સાંભળવા મળે તે ય ત્યાં ભૂખ-તરસ-થાક વગેરેની કઈ જ પીડાને અનુભવ ન થાય. વળી એમાંનું એકેક વાય પણ અનેકના ભિન્ન ભિન્ન સંશને દૂર કરવામાં સચોટ સામર્થ્ય ધરાવે છે. ત્યારે જિનવાણીને રસ પણ એટલે અગાધ, કે સમસ્ત જીવનભર સાંભળે તે ય શ્રોતા તૃપ્તિ ન પામે, ધરાઈ ન જાય, પરંતુ હજી ય અધિક અધિક સાંભળવા તલસાટ રહે. (૩) પ્રભુને કાયમ યાને કાયિક પ્રવૃત્તિ પણ સર્વ દેવતાઓ કરતાં ય અધિક તેજસ્વી અને મનોહર હોય છે, છતાં ખૂબી એ કે એનાથી જીવેના સમૂહને ગભરાતા. નહિ પણ હમેશા પ્રશાંત સ્વરૂપવાળા કરી દે છે. એમની Page #30 -------------------------------------------------------------------------- ________________ પરિચય ૧૧. પાસે આવેલા સિંહહરણિયું, વાઘબકરી, સાપ-મેર, વગેરે પરસ્પર વૈર ભૂલી જઈ મિત્ર જેવા બનીને શાંત થઈ બેસે છે. • | ગીશ્વર એટલે (૧) રોગીઓથી ઈશ્વર. આમાં ગ” એટલે જેનાથી આત્મા કેવળજ્ઞાનાદિ સાથે જોડાય છે તે - ધર્મ-સુફલધ્યાન. એવા ચગવાળા સાધુએ તે યોગીઓ. એમનાથી ઈશ્વર અર્થાત્ ઐશ્વર્યાવાળા. એ ગીએ પ્રભુ ના જ ઉપદેશથી પ્રવર્તે લા હાઈ પ્રભુના જ ગણાય; અને વળી જેઓ પ્રભુનું ઐશ્વર્ય ગણાય એવા શોભિતા ! તેથી એમના વડે પ્રભુ અશ્વર્યવાળા કહેવાય; જેમ ૩૨૦૦૦મુકુટબદ્ધ રાજાએથી ચક્રવતી અર્થવાળે છે. અથવા (૨) પ્રભુ યોગીઓને વિષે ઈશ્વર છે, યાને સ્વામી છે. ચોગસર એટલે કે પ્રભુ યોગીએથી સ્પર્ય છે, સ્મરણ-ચિંતન-ધ્યાન કરવા ચોગ્ય છે. શરણ્ય છે પ્રભુ, આંતર શત્રુ રાગાદિથી હણાઈ ગયેલા જે જીવે પ્રભુનો આશરો લે છે, એમના પ્રત્યે એ અતિ વત્સલ છે, વાત્સલ્ય ધરનારા યાને રક્ષણ આપનારા છે. પ્રભગવાન શુકલધ્યાનાગ્નિથી કર્મને બાળી નાખનારા છે એટલે પછી ગીસર અને શરણ્ય તે છે. જ, તો આ બે વિશેષણે મૂકવાનું શું પ્રજન? પહે લામાં ગતાર્થ છે. ઉ૦ –શુકલધ્યાનથી કર્મનાશ કરનાર તે બીજા સામાન્ય (અતીર્થકર ) કેવળજ્ઞાની પણ હોય છે, કિન્ત. Page #31 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક એ ચગેશ્વર નથી હોતા, કેમકે એમને પ્રભુના જેવા વચન અને કાયાના અતિશય નથી; તેમ એમને પણ કેવળજ્ઞાન પામવામાં પ્રભુ જ શરણ્ય બનેલા છે, એટલે વસ્તુગત્યા અંતિમ શરણ્ય પ્રભુ જ છે. માટે આ બે વિશેષણેથી પ્રભુની અધિકતા દર્શાવવાનું પ્રયોજન છે. પ્રવે–તો પછી માત્ર એગેશ્વર” વિશેષણ કહેવાથી એમાં “શુક્લધ્યાનાગ્નિથી કર્મનાશક વિશેષણ ગતાર્થ બની શકે ને? જુદું શા સારુ કહેવું ? ઉ–ના, એમ તે ચગેશ્વર તરીકે અણિમાદિ - લધિવાળા પણ લેવાય. એમના કરતાં ય પ્રભુને અધિક દર્શાવવા “શુકલધ્યાનાગ્નિથી કર્મનાશક” કહેવાની જરૂર છે. અથવા કહે કે એક વિશેષણ કહેવામાં બીજા વિશેઅષણેને ભાવ આવી જતું હોય તે પણ અલપઝ શિષ્ય સ્વયં એ સમજવાની તાકાતવાળા નહિ, તેથી એમને જ અજ્ઞાત વસ્તુ જણાવવા માટે બીજા વિશેષણને ઉલ્લેખ કરે જરૂરી છે. પૂર્વ મહર્ષિએ પણ આમ માને છે. અસ્તુ. આવા મહાવીર પ્રભુને પ્રણામ કરીને “દયાન'નું પ્રતિપાદન કરનારું અધ્યયન અહીં પ્રકર્ષથી કહેવાશે. - “પ્રણામ” એટલે કે પ્રર્ષથી યાને મનવચન-કાયાના ત્રિવિધ ચોગથી નમસ્કાર, “પ્રકર્ષથી કથન” એટલે યથાસ્થિ. તતાને જાળવીને કથન, સર્વજ્ઞની દષ્ટિએ ધ્યાન” પદાર્થ જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપે કથન, કિતુ લેશ પણ ફેરફારવાળું નહિ. હવે દયાનનું લક્ષણ બતાવવા કહે છે – Page #32 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનલક્ષણ ૧૩. जं थिरमज्झवसाणं तं झाणं, जं चलं तयं चितं । અ વિતા ॥૨॥ તે દ્દોગ્ન માવળા વા, અનુપેદ્દા વા, —અર્થાત્ જે સ્થિર મન છે તે ધ્યાન છે. ચંચળ (મન) છે તે ‘ચિત્ત' છે. એ ચિત્ત ભાવનારૂપ હોય, અનુપ્રેક્ષારૂપ હાય, યા ચિંતાસ્વરૂપ હાય. વિવેચન : ધ્યાન કહા, ભાવના કહે....એ બધી મનની અવસ્થા છે. મન એ પ્રકારે હાય : ૧. ધ્યાન અને ૨. ચિત્ત. એમાં મનને એક જ વિષય પર એકાગ્રતાનું આલંબન કરાવવું, ખીજા-ત્રીજાને વિચાર કરતુ' નહિ, પણ એમાં જ સ્થિર કરવું, એને ‘ધ્યાન' કહેવાય. ત્યારે જે મન અસ્થિર છે, અર્થાત એક વિષયના વિચાર પરથી બીજા વિષયના વિચારમાં ફરતુ છે. એને ‘ચિત્ત' કહેવાય. ધ્યાનના પ્રકાર આગળ કહેશે. આ ચિત્ત'ના ૩ પ્રકાર પડેઃ ૧. ભાવના, ર. અનુપ્રેક્ષા, અને ૩. ચિતા. * ભાવના એટલે ધ્યાન માટેના અભ્યાસની ક્રિયા, કે જેનાથી મન ભાવિત થાય. ભસ્મ કે રસાયનાદિને ભાવિત કરવા જુદા જુઠ્ઠા વનસ્પતિરસની ભાવના અપાય છે. કસ્તૂરીના ડામડામાં રાતે મૂકી. રાખેલુ' દાતણ ભારે કસ્તૂરીથી ભાવિત થાય છે, એને એની ભાવના લાગી, એમ મનને ભાવિત કરનાર જ્ઞાનાદિના વારંવાર અભ્યાસની પ્રવૃત્તિ, અર્થાત્ મન એમાં લાગ્યુ રહે તેને ભાવના કહેવાય. એથી ખીજા-ત્રીજા વિકાશી * Page #33 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ ધ્યાનશતક બચેલું મન હવે ધ્યાન યાને એક તત્વ પર એકાગ્રતા માટે સમર્થ બને. જ અનુપ્રેક્ષા એટલે પાછળ નજર નાખવી. જે તત્તનું - અધ્યયન કર્યું હોય, એને યાદ કરી ચિંતન-મનન કરાય તે અનુપ્રેક્ષા. ધ્યાન અંતુમુહૂર્તથી વધારે ટકતું નથી, તેથી એટલે કાળ પસાર થયે મન ધ્યાનથી ભ્રષ્ટ થવાનું. એ વખતે મનને કેઈ તસ્વસ્મરણમાં જોડાય એને અનુપ્રેક્ષા કરી કહેવાય. એથી મન ફરીથી ધ્યાનમાં જોડાવા પૂર્વે બીજા-ત્રીજા વિચારોમાં નહિ ચડે. દા. ત. જગતના સંગોની અનિત્યતાના તત્વની વિચારણા કરાય એ એની અનુપ્રેક્ષા થઈ. એમ જગતના જીવની અશરણ અવસ્થા, સંસારની વિચિત્રતા, વગેરે કોઈ પણ તત્વની અનુપ્રેક્ષા કરી શકાય. એમ સૂત્ર કે અર્થ પર ચિંતન સ્મરણ કરાય તે પણ અનુપ્રેક્ષા છે. * * ચિન્તા એટલે ભાવના કે અનુપ્રેક્ષા સિવાયની મનની અસ્થિર અવસ્થા. દા. ત. વિચારે કે “મારે હવે શું કર્તવ્ય છે?” યા “મારા રાગાદિ કેટલા ઓછા થયા ?” ઈત્યાદિ વિચારણા એ “ચિન્તા છે. આમ, “ત્રણ પ્રકારના ચિત્તથી ભિન્ન મનની સ્થિર અવસ્થા એ “ધ્યાન; એવું સામાન્ય સ્વરૂપ બતાવીને હવે ધ્યાનને કાળ કેટલે અને સ્વામી કેણ, એ બતાવવા દ્વારા વિશેષરૂપે વર્ણવે છે – Page #34 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનલક્ષણ अंतोमुहुत्तमेत्तं चित्तावत्थाणमेगवत्थुमि । छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु ॥३॥ –અર્થાત એક વસ્તુમાં ચિત્તની સ્થિરતા માત્ર એક અંતુમુહુર્ત રહે છે. આ છદ્મસ્થાને હોય છે. વીતરાગ સર્વસને યોગ નિરોધ એ ધ્યાન છે. વિવેચન : એક ધ્યાન વધુમાં વધુ અંતમુહૂર્ત ટકે છે. આનું માપ આ પ્રમાણે,–પરમ સૂક્ષમ અવિભાજ્ય કાળને “સમય” કહેવાય કેવળજ્ઞાનીની દષ્ટિએ હવે એના વિભાગ ન પડે, ક્ષણ વિપળ વગેરેના તો વિભાગ પડે, પણ સમયના નહિ. એટલે સૌથી ઝીણે એ “સમય” કાળ છે. એવા અસંખ્ય સમયનો એક શ્વાસેર છવાસ-કાળ થાય. હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત અને નિશ્ચિત્ત-સ્વસ્થ મનવાળા પુખ્ત ઉંમરના માણસથી એકવાર શ્વાસ લઈને મૂકાય એમાં જે કાળ લાગે તેને પ્રાણ” કહેવાય. એવા ૭ પ્રાણ=1 ઑક, ૭સ્તક (૪૯ પ્રાણુ) = ૧ લવ, અને ૭૭ લવ (૩૭૭૭ પ્રાણ) = ૧ મુહૂર્ત, અર્થાત ૨ ઘડી (૪૮ મિનિટ). એની અંદરને કાળ એ અંતમુહૂર્ત. એને “ભિન્નમુહૂર્ત” પણ કહેવાય. ફક્ત આટલા વખત સુધી જ ચિત્ત એક વસ્તુ પર એકાગ્ર સ્થિર રહી શકે, નિષ્ઠમ્પ અવસ્થાન કરી શકે, પછી સહેજ પણ ચલિત થઈને વળી ફરીથી ધ્યાન લાગી શકે; કિંતુ અંતમુહૂર્ત બાદ એમાંથી ચલિત તે થાય જ. અહી “વતું કહ્યું, એ વસ્તુ એટલે જેમાં ગુણ અને Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધ્યાનશતક પર્યાં વસે છે તે, અર્થાત્ કઈ ચેતન કે જડ દ્રવ્ય. ચેતનના ગુણ જ્ઞાન-દર્શનાદિ; જડ પુદ્ગલના ગુણ રૂપરસાદિ. ચેતનના પર્યાય યાને અવસ્થા દેવત્વ, મનુષ્યત્વ, - બાલત્વ, કુમારત્વ વગેરે; જડના પર્યાય પિંડપણું, શરાવપણું, ઘડાપણું વગેરે. આવી ગુણ–પર્યાયવાળી એક વસ્તુ પર ધ્યાન સતત વધુમાં વધુ અંતમુહૂર્ત ટકી શકે, આ ધ્યાનના કાળની વાત થઈ. ધ્યાનના સ્વામી છદ્મસ્થ પણ હોય, કેવળી પણ હોય. છદ્મ એટલે જ્ઞાનાદિ ગુણેને આચ્છાદે આવરે તે જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મ. એમાં રહેલા તે છવાસ્થ. એમને મનની એકાગ્રતા સતત અંતમુહૂર્ત માત્રની. તેમ ઘાતી કર્મો જેમના નષ્ટ થઈ સર્વજ્ઞ કેવળી બનેલા છે, એમને બધું જ પ્રત્યક્ષ હેઈ અને સાધના પૂર્ણ થઈ હોવાથી ધ્યાન યાને એકાગ્ર ચિંતન કરવા જેવું કાંઈ રહેતું નથી. છતાં એ અંતે જે ચોગનિરોધ કરે છે એ જ એમને ધ્યાનરૂપ છે. કેમકે આ જ ગ્રંથમાં આગળ કહેવાના છે કે માત્ર મનની જ નહિ, પણ કાયાની સુનિશ્ચિલતા પણ ધ્યાન જ છે, ને ગનિરોધમાં એ બની આવે છે. રોગ અને નિરોધ શી વસ્તુ છે?? ગ એટલે એરિકાદિ શરીર વગેરેના સંગથી ઉત્પન્ન થતે આત્માનો તેવા પરિણામરૂપ વ્યાપાર. જેમકે કહ્યું છે કે “ઔદારિકાદિ શરીરના સંબન્ધને લીધે આત્મામાં જે વીર્ય સ્કુરણ થાય તે કાયાગ છે. ઔદારિક–વૈકિય Page #36 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનલક્ષણ આહારક શરીરના વ્યાપારથી જીવ પહેલાં ભાષાદ્રવ્ય ભાષાવગણાના પુદ્ગલ ગ્રહણ કરે (અને ભાષારૂપે પરિણમાવે), પછી એ પુદ્ગલના સહારે જીવમાં જે વીય સ્ફુરણુ થાય એ વચનાગ છે. એમ ઔદારિકાદિ કાયાના વ્યાપારથી અનેદ્રવ્ય ચાને મનાવ ણુાના પુદ્ગલ લઈ (મનરૂપે પરિણુમાવી) એ મનેાદ્રવ્ય સમૂહના સહારે જીવમાં જે વી સ્ફુરણ થાય એ મનેયાગ છે.’ ૮ યુગલ-વણા ૧૭ જગતમાં જીવને ઉપચેગમાં આવે એવા જડ પુદ્ ગલ-અણુસમૂહા ૮ જાતના છે : ૧ થી ૪ ઔદારિકવક્રિય—આહારક—તેજસ, ૫ થી ૮ ભાષા—શ્વાસેાાસમાનસ-કાણુ. એ દરેક સમૂહને ‘વણુા' કહેવાય છે. (૧) એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય તિય ચ સુધીનાં શરીર, દા. ત. પૃથ્વી-પાણી—અગ્નિ-વાયુ વનસ્પતિ તથા અનેક પ્રકારના કીડા–માખી આદિ અને પશુપ’ખીનાં શરીર, તેમ જ મનુષ્યનાં શરીર, એ ઔદારિક વણાનાં અને છે. (૨) દેવે! અને નારકના શરીર જે પુદ્ગલનાં બને છે તે વૈક્રિય—વગણુા છે. (૩) ૧૪ પૂર્વી મહામુનિ વિચરતા ભગવાન પાસે મેકલવા પેાતાને પ્રગટેલી આહારક-લબ્ધિ (શક્તિ)થી જે શરીર ખનાવે છે તેનાં પુદ્ગલને આહારકન્ વણા કહેવાય છે. (૪) શરીરમાં આહાર–પાચનશક્તિ જે પુદૃાલથી છે, તે તૈજસ વણુા. (૫) શબ્દ ખેલવ જે પુટ્ટુગલથી શબ્દ મનાવાય છે તે ભાષા વ ણુા. (૬) Page #37 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક શ્વાસે છવાસને ઉપરોગી પુદ્ગલ તે શ્વાસોચ્છવાસ-વર્ગણા. (૭) વિચાર કરવા માટે મન જે પુદ્ગલમાંથી બનાવાય છે તે મને વર્ગ છે. (૮) આત્મા પર ચટતા કર્મ જેમાંથી બને છે તેનું નામ કામણ વગણ. * આમાં ઔદારિકાદિ કાયાની જે પ્રવૃત્તિ થાય અર્થાત જે શરીરક્રિયા થાય તે સ્વતઃ થી થતી, કિંતુ જેમ માં માણસ લાકડીના ટેકે ચાલે, એમ એ શરીરના સહારે આત્મામાં વિર્ય પરિણામનું કુરણ થઈ શરીરક્રિયા થાય છે. આ આત્મપરિણામને કાયમ કહેવામાં આવે છે. ત્યારે વચનગ અને મને શું છે? કાયયેગથી ભાષાવર્ગણું ને મને વર્ગણાનાં પુદ્ગલ લઈને વચન અને મનરૂપે પરિણમાવી, હવે એના સહારે જીવ બોલવા-વિચારવાનું જે વિર્ય શ્લરાવે તે મને ગર્વચનગ છે. યોગનિરોધ કેમ જરૂરી? : આત્મા સર્વજ્ઞ બને ત્યારે કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ અને કષાયો તે નષ્ટ થઈ ચૂક્યા છે, પરંતુ આહાર-નિહાર-વિહાર-ઉપદેશ વગેરેમાં ઉક્ત ‘ત્રિવિધ ગરૂપ અંતિમ બંધકારણ ચાલુ છે. એ જે મોક્ષે જવાના છેલ્લા સમય સુધી ચાલુ રહે, તે એથી બંધાયેલ કર્મને પછી છેડે ક્યાં ? ને છેડ્યા વિના સર્વ કમુક્તિ યાને મેક્ષ શાને ? માટે મોક્ષે જવા પૂર્વે અંતિમ આયુષની પૂર્ણાહુતિ વખતે પાંચ હસ્તાક્ષર અ-ઈ–ઉ–ત્રા-લના ઉચ્ચારણ એટલે કાળ જીવ ગરહિત Page #38 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનલક્ષણ अंतोमुहृत्तपरओ चिंता झाणतरं व होज्जाहि । सुचिरंपि होज्ज बहुवत्थुसंकमे झाणसंताणो ॥४॥ –અર્થાત (છદ્મસ્થને ધ્યાનના) અંતમુહૂર્ત બાદ ચિંતા અથવા ભાવના-અનુપ્રેક્ષાનું અંતર પડી તરત ધ્યાન લાગે, આમ બહુ વસ્તુ પર ક્રમશ: ચિત્તનું સ્થિરપણે અવસ્થાન દીવ કાળ સુધી પણ ચાલ્યા કરે, ને તે ધ્યાનસંતતિ-ધ્યાનધારા કહેવાય, અયોગી હોય છે, જેમાં હવે કર્મબંધ મુદ્દલ નહિ ને બાકીના કર્મને માત્ર ક્ષય કરે છે. આ ચેગરહિત અવસ્થા અનાવવા જીવ મનવચન-કાયાના ચેનો સમૂળગે નિરોધ–અટકાયત કરે છે. એ ત્રણેને હવે કઈ સંબંધસહારે નહિ; ને ત્યાં આત્મદ્રવ્ય શૈલેશ યાને મેરુ જેવું નિશ્ચલ બને છે. આ અવસ્થાને “શૈલેશી' કહે છે. જે ૧૪માં ગુણઠાણે હોય છે, અને તે માટે ૧૩માં ગુણઠાણના અંતે સંપૂર્ણ ચોગનિરોધ કરે પડે છે. આ યોગનિરોધની ક્રિયામાં કાયા હવે સુનિશ્ચિત કરી દીધી, માટે એ ગનિરોધની ક્રિયા પણ ધ્યાનરૂપ છે, અને તે અંતર્મુહૂર્ત માત્ર ચાલે છે. એટલે કહ્યું કે સર્વજ્ઞને ગનિરોધ એ જ ધ્યાન. એ એમને જ હાય, કેમકે બીજાને માટે એ કરે અશક્ય છે. સર્વને એ કેવી રીતે અને કેટલે કાળ થાય એ આગળ કહેશે. હવે છઘસ્થને અંતર્મુહૂત પછી શું થાય એ કહે છે. વિવેચન ધ્યાનના આંતરે–અંતમુહૂતે એક ધ્યાન અંત Page #39 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતઃ રા પામે જ. તે પછી પૂર્વક્ત ‘ચિત્ત’ અવસ્થા યાને ચિંતા ભાવના કે અનુપ્રેક્ષા આવે. અહીં ગાથામાં ‘ ધ્યાનાન્તર’ શબ્દ કહ્યો. તે ‘મીનું યાન' એ અથ માં નહિં, કિન્તુ ‘ધ્યાનનું અંતર–આંતરુ'.' એ અથ માં લેવાના. એ આંતરુ ચિંતા, ભાવના કે અનુપ્રેક્ષાથી પડે, પરંતુ આંતરુ ત્યારે જ કહેવાય કે પછી પાછું તરત મીજી ધ્યાન શરૂ થાય. · યાનનું આંતરુ”ના અથ જ એ કે એ ધ્યાનની વચ્ચેને કાળ, કાળમાં થતી ક્રિયા. ' ધ્યાનધારા—હવે એ ખીજું ધ્યાન પૂર્ણ થયે વળી ચિતાદિ આવી, અંતર ધ્યાન પણુ લાગી શકે. આમ ચાલે જ એવે નવુ' ધ્યાન લાગવાને બદલે ચિંતાદિમાં જ કેટલેય કાળ પસાર થાય, પરંતુ જો તરત નવું ધ્યાન, પછી આંતરું, પછી નવું યાન—એમ ચાલે તે ટ્વીઘકાળ સુધી પણ ચાલી શકે. એને ધ્યાનધારા, ધ્યાનપ્રવાહ કહે છે. એ ભગવાન તથા ખીજા એવા મહાત્માઓને સારા ડાય. આ નવાં નવાં ધ્યાનમાં ચિત્ત એક વસ્તુ પરથી ખીજી પર અને મીજીથી ત્રીજી ઉપર એકાગ્ર અવસ્થાન કર્યે જવાનુ` અંતર્મુહૂત માં પડીને ત્રીજી નિયમ નહિ. પ્ર૦—યાનની વસ્તુ શી ? ઉ— -ધ્યાનમાં વસ્તુ તરીકે આત્મા અથવા પરમાં રહેલ દ્રવ્યાદિ આવી શકે. આત્મામાં રહેલ વસ્તુ મનેાદ્રશ્ય વગેરે ઉપર પણ ધ્યાન લાગે; યા પરમાં રહેલ કેાઈ દ્રવ્ય ગુણુ કે પર્યાય પર ધ્યાન લાગે; દા. ત. આત્માએ ગ્રહણ Page #40 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનના પ્રકાર अट्टं रुई धम्म सुक्कं झाणाइ, तत्थ अंताई । निव्वाणसाहणाई, भवकारणमट्टरुद्दाई ॥५॥ –અર્થાત આર્ત, રૌદ્ર, ધમ્ય અને શુકલ નામના ચાર પ્રકારના ધ્યાન છે. એમાં અંતિમ બે (ધમ્ય–શુક્લ) ધ્યાન સુખનાં સાધન છે, અને આત–શૈદ્ર એ સંસારનાં કારણ છે. કરેલ મને દ્રવ્ય કેવું છે ?” “ભાષાદ્રવ્ય કેવું છે?” આત્માને અગુરુલધુ ગુણ કે ?” એના પર ધ્યાન લાગે, અથવા બહારના કેઈ વર્ગણાપુદ્ગલ યા ઉત્પત્તિ-વ્યય વગેરે પર મન કેન્દ્રિત બને. અહીં સુધી પ્રસંગ પ્રાપ્ત વસ્તુ સાથે પાનનું સામાન્ય લક્ષણ કર્યું. હવે વિશેષ લક્ષણ કહેવાની ઈચ્છાથી ધ્યાનના પ્રકારનાં સામાન્ય નામ અને એની વિશિષ્ટ કાર્યજનક્તા સંક્ષેપથી બતાવવા કહે છે. તે વિવેચન : ધ્યાન ચાર પ્રકારે છે–(૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મેધ્યાન, (૪) શુકલધ્યાન. . (૧) આમાં “આત” શબ્દ “ત’ પરથી બને છે. શ્રતમાં ઉત્પન્ન થનારું તે આર્તા. ઋત એટલે દુઃખ એ નિમિત્તે થતે દઢ અધ્યવસાય, એકાગ્ર ચિત્ત એ આર્તધ્યાન. (૨) હિંસા, જૂઠ વગેરેની રુકતા યાને કૂરતાભર્યું ચિત્ત એ રૌદ્રધ્યાન. (૩) શ્રતધર્મ–ચારિત્રધર્મને અનુસરતું Page #41 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક એકાગ્ર ચિંતન એ ધમ્મધ્યાન. (૪) આઠ પ્રકારના કર્મમળને શોધે, અથવા શેકને કિલામણા-હાસ-નાશ પમાડે તે શુકલધ્યાન. આ ચાર પ્રકારનાં બયાન છે. ધ્યાનની કાર્યજનકતા? હવે આ દરેક દયાન કેવાં કેવાં ફળનું કારણ છે એને વિચાર આ પ્રમાણે ઉપર્યુક્ત વ્યાખ્યાઓથી એ સ્પષ્ટ છે કે આ અને રૌદ્રધ્યાન એ બે અશુભ થાન છે, ત્યારે ધમ્ય ને શુકલધ્યાન એ બે શુભ ધ્યાન છે. શુભ ધ્યાન નિર્વાણ યાને સુખનાં કારણ અને અશુભ ધ્યાન ભવ યાને દુઃખનાં કારણું છે. “નિર્વાણને સામાન્ય અર્થ શાંતિ, સુખ એ થાય. ત્યારે ધર્મેધ્યાનથી દેવગતિ અને શુકલધ્યાનથી સિદ્ધિગતિ મળે, ત્યાં સુખ મળ્યું એમ કહેવાય. કહ્યું છે– अट्टेण तिरिक्खगई रुद्दज्झाणेण गम्मती नरयं । धम्मेण देवलोयं सिद्धिगई सुक्कझाणेण ।। એટલે, આર્તથી તિર્યંચગતિ, રૌદ્રથી નરકગતિ, ધર્મે થી સ્વર્ગગતિ અને શુકલધ્યાનથી સિદ્ધિગતિ મળે છે. પ્ર–આમ છતાં “નિર્વાણ ને વિશેષ અર્થ મા એ થાય છે, તે અહીં ધર્મેધ્યાનને મેક્ષસાધન કહ્યું એ શી રીતે ? ઉધમ્ય ધ્યાન આગળ જઈને શુકલધ્યાન પમાડવા દ્વારા મેક્ષપ્રાપ્તિ કરાવનારું બને છે, માટે એને મેક્ષસાધન કહેવામાં બાધ નથી. દા. ત. સમ્યગ્દર્શન આગળ જઈને Page #42 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન સમ્યક ચારિત્રની પ્રાપ્તિ અને સાધના કરાવવા દ્વારા મિક્ષદાતા બને છે, તેથી એને મોક્ષસાધન કહેવાય જ છે. આત અને રૌદ્રધ્યાનને ભવનાં કારણ કહ્યાં. “ભવ' એટલે જેમાં છ કર્મને વશ પડેલા હોય છે તે, અર્થાત સંસાર. એનાં કારણભૂત આર્તા અને રૌદ્ર. ગાથામાં તે સામાન્ય “ભવ” શબ્દ મૂક્યો, પણ એને વિશેષ બેધ વ્યાખ્યાનથી થાય એ હિસાબે અહીં “ભવ' શબ્દથી ચારે ગતિ નહિ લેતાં તિર્યંચ અને નરકગતિ લેવાની છે. આવી વ્યાખ્યાનું કારણ એ કે (૧) એક તો અન્યત્ર ઉપયુક્ત શ્લેકમાં કહ્યું તેમ આ બે દુનનાં એ ફળ કહ્યાં છે, વળી (૨) બીજું એ કે આ જ ગ્રંથકાર આગળ જઈને દરેક ધ્યાનનું વિશેષ ફળ બતાવતાં આર્તનું તિર્યંચગતિ અને રૌદ્રનું નરકગતિ ફળ બતાવે છે. તેમ જ (૩) ત્રીજું એ કે મનુષ્ય અને દેવગતિ જેવી સદ્ગતિ આવા અશુભ ધ્યાનનું ફળ હેય નહિ માટે અહીં “ભવ” શબ્દથી તિયચનરક ગતિ લેવાની. અહીં સુધી ધ્યાનસામાન્યની વાત કરી. હવે “યથાશે નિર્દેશ” અર્થાત “જેવું સામાન્યથી સામૂહિક પ્રતિપાદન તે પ્રમાણેના ક્રમથી વિશેષરૂપે વર્ણન હેય” એ ન્યાયે બતાવેલ ચાર પ્રકારના ધ્યાનમાંથી પહેલા આર્તધ્યાનના વર્ણનને અવસર છે. માટે એનું વર્ણન શરૂ કરે છે. આ પ્રકરણમાં અત અને પૌદ્ર ધ્યાનને વિચાર ૫ દ્વારથી અને ધમ્ય–શુકલ ધ્યાનને વિચાર ૧૨-૧૩ દ્વારથી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪ ધ્યાનશતક કરવામાં આવ્યે છે. દ્વાર એટલે મુખ્ય મુદ્દા. કોઈ વિષય પર વિચાર કરવા હાય તેા એના મુખ્ય મુદ્દા નક્ક કરી લેવાથી પછી એ દરેક મુદ્દો લઇને એ વિષય પર વ્યવસ્થિત વિચારણા થઇ શકે છે. ઢંગસર વ્યાખ્યાન કરનારા એ પ્રમાણે મગજમાં મુખ્ય મુદ્દા ધારી લઈ, પછી ક્રમશઃ એકેક મુદ્દો પકડીને તે તે વિષય પર પ્રતિપાદન કરે છે, શ્રી જિનભદ્રગણી ક્ષમ શ્રમણ ભગવત સમથ વ્યાખ્યાનકાર છે, તેથી એમનાં ખીજા શસ્રની જેમ અહીં પણ મનમાં દરેક ધ્યાનના મુખ્ય મુદ્દા નક્કી કરીને પછી એમાંના એકેક મુદ્દો લઇ એનુ વર્ણન કરે છે. એમાં આ પ્રમાણે આ અને રૌદ્ર ધ્યાનના વિચાર માટેના છે : (૧) સ્વરૂપ, (૨) સ્વામી, (૩) ફળ, (૪) વૈશ્ય', (૫) લિંગ, અર્થાત્ (૧) આ ધ્યાનના પ્રકારામાંના દરેકનું સ્વરૂપ શુ' ? ૨)આત ધ્યાન કેવા જીવાને થાય ? (૩) આત ધ્યાનનું ફળ શુ' ? (૪) આ યાનવાળાની માનસિક લેશ્યા કેવી હાય ? (૫) અંતમાં આ યાન વર્તે છે એનાં જ્ઞાપક ચિહ્નો કેવાં કેવાં હોય ? હવે આ મુદૃા ક્રમશઃ એકેક લઈ ને એના પર વિચાર કરવામાં આવે છે. ૧. સ્વરૂપ ટીકાકાર આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ લખે છે કે આત ધ્યાન, પેાતાના ૪ પ્રકારના વિષયમાં વહેં'ચી શકાવાથી, ચાર પ્રકારે હાય છે. ભગવાન વાચકમુખ્ય ઉમાસ્વાતિજી મહારાજે આ ધ્યાનના ૪ પ્રકાર અંતઃવતાં શ્રી તરવાથ મહાશાસ્ત્રમાં કહ્યું છે કે— Page #44 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન ૨૫ अमणुण्णाणं सद्दाइविसयवस्थूणं दोसमइलस्स। .. धणियं विओगचिंतण-मसंपओगाणुसरणं च ॥६॥ શ્રેષથી મલિન જીવને અણગમતા શબ્દાદિ વિષય અને એવી વસ્તુના વિયાગનું ગાઢ ચિંતન યા અ-સંગનું ગાઢ ધ્યાન રહે (એ આર્તધ્યાનને પહેલો પ્રકાર). (૧) અ-મનોજ્ઞાનાં સંપ્રયોગે તદ્વિગાય સ્મૃતિસમન્વાહારે. (૨) વેદનાયાસ્પ, (૩) વિપરીત મને જ્ઞાન, (૪) નિદાન ચ. (અધ્યાય ૯, સૂ. ૩૧ થી ૩૪) ઇત્યાદિ. ' અર્થાત આર્તધ્યાનના ૪ પ્રકાર આ પ્રમાણે - (૧) અણગમતા વિના સંયોગમાં એને વિયોગ કેમ થાય એનું નિશ્ચળ ચિંતન. | (૨) રેગાદિની વેદનામાં એ કેમ જાય એના ઉપાચેનું નિશ્ચળ ચિંતન (૩) એથી વિપરીત ગમતામાં એટલે કે ગમતા વિષમાં એના સંયોગ વિષે નિશ્ચળ મન.. (૪) નિયાણું અર્થાત્ પદ્ગલિક સુખોની દઢ આશંસા કે પ્રણિધાન. | ધ્યાનના આ ચાર ભેદમાંથી કઈ પણ ધ્યાન ચાલતું હેય એ આર્તધ્યાન છે. એમાંથી અહીં પહેલા ભેદનું સ્વરૂપ બતાવવા કહે છે. વિવેચન: * જીવને ઈન્દ્રિયોને અમને જ્ઞ શબ્દ-રૂપ-રસ-ગંધ૫ કે એવા શબ્દાદિવાળી વસ્તુ દા. ત. ભૂંકતે ગધેડે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધ્યાનશતક વગેરે જે સંપર્કમાં આવે તે એ ગમતું નથી. એના પર ષ અને અરુચિ થાય છે. પછી ચિત્ત એ કેમ હટે?” એવા એના વિયોગના વિચારમાં ચડે છે. એમાં ક્ષણવાર પણ ચિત્ત જે સિથર બને, અત્યંત તન્મય બને, તો એ અનિષ્ટવિયેગ આર્તધ્યાનસ્વરૂપ ધાય. આર્તધ્યાન ત્રણે કાળના વિષય અંગે હેઈ શકે. ત્રણે કાળના વિષયો અંગે આર્તધ્યાન: એમાં (૧) આ વર્તમાન વિષય “અનિષ્ટ વિગ” અંગેનું બન્યું. (૨) ત્યારે ભાવી વિષયનું આર્તધ્યાન એ રીતે કે “ભવિષ્યમાં અનિષ્ટ કેમ ન આવે”, “ન આવે તે સારું–આવું અનિષ્ટના અ-સંગ પર મન લાગી જાય. (૩) એમ અતીત વિષય અંગેનું આર્તધ્યાન એ રીતે કે પૂર્વે વિયોગ થઈ ચૂકેલા અથવા પૂર્વે સગમાં જ ન આવેલા વિષય અંગે મનમાં ફુરી આવે કે અરે ! એ કે દુઃખદ પ્રસંગ યા પદાર્થ ગયો ? ઠીક ગયો”યા એ ન આવે, બચી ગયા, સારું થયું. આ અતીત–થઈ ગયેલી વસ્તુને અત્યારે કોઈ સંબંધ નથી, છતાં અત્યારે મન એના પર જવાથી બગડે છે. એમ ભાવી પણ ધાયું બને કે ન બને કેને ખબર, કિન્તુ અત્યારે એનું એકાગ્ર ચિંતન એ આર્તધ્યાન થાય છે. આમ, આગળના આતંધ્યાનના ભેદમાં પણ વર્તમાન વિષયની જેમ અતીત અને ભવિષ્યના તેવા વિષય અંગે પણ આર્તધ્યાન બને છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ R આર્તધ્યાન વિષ આર્તધ્યાનનું મૂળ કારણ: આ આર્તધ્યાન થવાનું મૂળ કારણ ઇન્દ્રિયના વિષય છે. ‘વિષય' શબ્દનો અર્થ જ એ છે કે જીવ જેમાં આસક્ત થઈ વિષાદ પામે. ઈષ્ટ વિષયમાં એકવાર ભલે હરખ આવી જાય, પરંતુ સમય જતાં એ જ વિષય દુખદ બને છે. અણધાર્યા રૂ. ૫૦૦૦ કમાયે એટલે હરખ થાય, પરંતુ જાણવા મળ્યું કે બાજુવાળે રૂ. ૧૦,૦૦૦ કમાયે, ત્યાં ઈર્ષ્યા, વિષાદ ઊઠે છે. પિતે કમાવા ઉપર પણ આ દશા છે. અથવા કમાયેલા પર “ક્યાં મૂકું? શામાં ખરચું? આના પર નવા કેટલા કમાઈ શકાય?' વગેરે. ચિંતાઓ ઊભી થાય એ પણ એકજાતને ચિંતા-અજંપ-સંતાપરૂપ વિષાદ જ છે. એટલે વિષયે વિષાદ જ કરાવનારા છે. એમાં અનિષ્ટ વિષયો અંગે ત્રણે કાળની થ. તેય વિષય દિનભરમાં કેટલા? ભૂખ-તરસ, ટાઢ-ગરમી, અરુચિકર ખાન-પાન-. કપડાં, ઘર-રસ્તે-શેરી, નેકરી-ધ, અનિષ્ટ શેઠ-નાકરઘરાક-દલાલ-પાડેશી-કુટુંબી-નેહી, અપસંદ રૂપ-રસસ્પર્શ વગેરે કેટલાય આવે, આવશે, આવી ગયા, યા, હમણું નથી, પૂર્વે નથી આવ્યા, ભવિષ્યમાં ઈષ્ટ નથી, એના પર પણ મન જતાં બગડે છે, દઢ ચિંતન થાય છે. કે “આ ક્યારે મિટે? કેમ જાય? ફરી ન આવે તે સારું પૂર્વે બહુ દુઃખદ વિષયે આવી ગયા ઠીક ન્યા, યા ન. Page #47 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક આવ્યા તે સારુ થયું.' દિનભરમાં આવુ` કેટલું ચાલે છે ? તેય આટલેથી પતતું નથી. કદાચ આ મત પર નથી, તા વેદના યા ઇષ્ટસંચાગ અંગે, આગળ કહેશે તે, ચિંતન આવી જાય છે. તે એકેક દિવસમાંય આ ધ્યાન કેટલાં ? એ કઈ ગતિનાં કમ બંધાવે ? દેવ-મનુષ્ય ગતિનાં કે તિય ચ ગતિનાં ? ધ્યાન, અધ્યવસાય, લાગણી વગેરે પ્રમાણે કમ તા પ્રતિસમય બધાય જ છે; શુભમાં શુભ, અશુભમાં અશુભ, આધ્યાન અશુભ હૈાવાથી દિનભરમાં કેટલી વાર કેટલાં અશુભ ખધાયાં કરે ? અરે. પ્ર૦—જગતની વચ્ચે રહ્યે અનિષ્ટ સ’પર્યાં તે રહેવાના. પછી આ ઘ્યાનથી શે' ખચાય ? ઉ॰—પહેલુ તે એ એળખવા માટે આ ધ્યાનશતક’ પ્રકરણ છે. પછી ખચવા માટે આમાં આગળ ધર્મધ્યાનની ભન્ય વિસ્તૃત વિચારણા કરી છે. એ જોતાં દેખાશે કે અચવુ... હાય તે આ-રૌદ્ર મિટાવવા ભરપૂર સાધનસામગ્રી છે. માત્ર જીવનમાં એને! ઉપયેગ મુખ્ય ખની જવા જોઇ એ. વળી, આત ધ્યાનને પહેલે પ્રકાર દ્વેષમલિનતામાં જાગે છે, અર્થાત્ અનિષ્ટ પ્રત્યે અરુચિ, અભાવ, અપ્રીતિ રહેતાં આ ધ્યાન ઊઠે છે. એમ આગળ પ્રકાર કહેશે તેમાં રાગ પણ જવાબદાર છે. એટલે મૂળમાં આ રાગ-દ્વેષ જ ખાટા. તેથી એને પણ નિગ્રહ કરાય તે। આત ધ્યાનથી અચાય. આટલી પહેલા પ્રકારની વાત થઈ. જ હવે આ યાનના બીજો પ્રકાર બતાવે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ર આર્તધ્યાન तह सूलसीसरोगाइवेयणाए विजोगपणिहाणं । तदस पओगचिंता तप्पडिआराउलमणस्स ॥ ७ ॥ તથા શૂળ, શિરવ્યાધિ વગેરેની વેદનામાં તેના નિવારણના ઉપાયમાં વ્યાકુળ મનવાળાને એ વેદના કેમ જાય. અગર (ભાવીમાં) ન આવે એની દઢ ચિંતા (એ આર્તધ્યાન).. વિવેચન: ૨. આર્તધ્યાન : વેદનાનુબંધી પેટ-છાતી-દાંત–આંખ-કાન વગેરેના શૂળ, તીક્ષણ પીડા યા શૂળ વિનાના પણ મસ્તક, પેટ, આંતરડાં આદિના અનેકાનેક પ્રકારના રોગ-વ્યાધિ-તકલીફમાંથી ઊઠતી વેદના, કડવા અનુભવ થવા પર થતાં દુઃખદ સંવેદન, “એ કેમ ટળે, કેમ મિટે એનું ક્ષણવાર પણ તન્મય ચિંતન થાય એ વર્તમાન અંગે આર્તધ્યાન થયું. તેમ જ ગમે તેમ કરીને એ ટળી કે મિટી, તેય ભવિષ્ય અંગે “એ કેમ હવે કદીય મારે, ન આવે એવી દઢ ચિંતા થાય એય આર્તધ્યાનને બીજે પ્રકાર છે. એમ ભૂતકાળ અંગે પણ થાય, જે પૂર્વે અનુભવેલી વેદના યાદ આવતાં, “અરે, એ બહુ દુઃખદ ! કેટલી એની પીડા ! ટળી તે ઠીક થઈ ગયું” એવું ચિંતન થાય, અગર “બીજાને પીડા આવી, મારે નહતી આવી તે સારું થયું' એમ દઢ ચિંતન ચાલે, એય વેદનાનું આર્તધ્યાન. પ્ર.—કેવા જીવને આ વેદનાનું આધ્યાન થાય? * " ઉ–જેને વેદનાનું નિવારણ કરવા માટે એના પ્રતિ કારમાં યાને નિવારક ઉપાયમાં ચિત્ત વ્યાકુળ હોય. દા. ત. Page #49 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક ‘કયે. વૈદ, ડૉકટર પકડું ? કઈ દવા લઉ ? પથ્ય શું પાછુ’? આરામ કેટલે! કરુ ? દવાના સમય થયે ? પથ્યના થયા ?’ વગેરે ગડમથલ ચાલતી હાય અને વેદનાવિયેાગનુ પ્રણિધાન રહે છે, એ આ ધ્યાન રહે છે. એમ ભાવી અંગે કઈ અગમચેતી રાખું', કઈ ભસ્મા, ટાનિક દવા લઉં, પાક ખાઉ, વસાણાં ખાઉ.' વગેરે ગડમથલ ચાલતી હોય એ વેદના-અસંચાગનું પ્રણિધાનરૂપ આત ધ્યાન છે. ૩૦ પ્ર૦—વેદના પણ એક અનિષ્ટ જ છે, તે એના વિયેગ કે અસંચાગનું ધ્યાન તે પહેલા પ્રકારમાં આવી જાય. પછી ખીજા પ્રકારમાં શી વિશેષતા ? ઉ—પહેલામાં કેટલીય વાર અનિષ્ટના નિવારક ઉપાય નથી જણાતા; દા. ત. પાડેાશી અક્કરમી મન્યેા છે, દીકરા સ્વચ્છંદ અને ઉદ્ધૃત પાકળ્યો છે, પેાતાનુ શરીર કે અંગ કૂખડું મળ્યું છે વગેરેમાં ઉપાય નથી દેખાતે, છતાં એની અરુચિથી. આ ધ્યાન ચાલે છે કે આ કથાં મળ્યું? કેટલું દુઃખદ ?' ઇત્યાદિ. ત્યારે ખીજા પ્રકારમાં વૈદ્ય—દવા— પથ્યાદિ પ્રતિકાર-ઉપાય મળે છે. તે આ ચિકિત્સા 'ગેની વ્યાકુળતાઓને લઈને આ ધ્યાન થયા કરે છે. આ વિશેષતા છે. આટલી ખીજા પ્રકારની વાત થઈ. ૩. આત ધ્યાન : ષ્ટિ સચાગ-અવિયેાગાનુખ ધી હવે આત ધ્યાનના ત્રીજો પ્રકાર કહે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ આત ધ્યાન इट्ठाण विसयाईण वेयणाए य रागरतस्स । अविओगऽज्झबसाण' तह संजोगाभिलासो य ॥ ८ ॥ ઇષ્ટ વિષયા વગેરેમાં કે ઇષ્ટ વેદનામાં રાગરક્ત જીવને એના અ-વિયેાગ પર મનની ચાંઢ, તથા ન મળેલા માટે એના) સયાગની ઇચ્છારૂપદૃઢ અધ્યવસાન (પ્રણિધાન) થાય એ ત્રીજો પ્રકાર છે. વિવેચન : ૩૧ ૩. આત ધ્યાનના ત્રીજો પ્રકાર ઇષ્ટ, મનગમતા શબ્દ, રૂપ, રસ આદિ વિષચે કે એવા વિષયવાળી વસ્તુ અથવા ચાહીને રાખવી ઇષ્ટ લાગતી વેદના ‘એ કેમ ન જાય, અગર ન મળી હાય તા કેમ એ મળે' એનું દૃઢ ચિંતન એ ત્રીજા પ્રકારનું' આ ધ્યાન છે. સ્નેહીસ''ધીએના સારા માનભર્યાં મેલ મળે છે, રૂડાં ખાનપાન મળ્યાં છે, નેકર કે શેઠ ચા ઘરાક, આડતિયા વગેરે ગમતા મળેલા છે, વેપાર ઠીક ચાલે છે, કુટુ બીએ ઠીક વર્તે છે, વગેરે વગેરે ઇષ્ટ - મળેલું કેમ ખરાખર ચાલ્યા કરે અને એમાં ફ્ક ન પડે એનુ દૃઢ ચિ'તન રહે; એમ, કૈાઇ વેદના પણ ગમતી આવી ગઈ, દા. ત. દેરાણીને કામના ઢસરડા બહુ કરવા પડે છે, એમાં એને તાવ કે ખીજી ખીમારી આવી. એનુ' પ્રણિધાન થાય કે ‘આ ખીમારી ન જાય તે સારું, જેથી કામથી અચુ' તે। એ આધ્યાન છે. આ વમાનની વાત. એમ ભવિષ્ય અંગે ‘ ભવિષ્યમાં એવા ઇષ્ટ વિષયે, વસ્તુએ કે વેદના કેમ મળે” એનુ ક્ષણવાર પણ તન્મય Page #51 -------------------------------------------------------------------------- ________________ ર ધ્યાન શતક देविंदचक्कवट्टित्तणाई गुणरिद्धिपत्थणमईयं । અમે નિયતિ માળખુરાયમરચંત છે ૧ | - દેવેન્દ, ચકવતી પણાના સૌંદર્યાદિ ગુણની અને સમૃદ્ધિની યાચના સ્વરૂપ નિયાણાનું ચિંતન થાય છે; તે અધમ છે, અત્યંત અજ્ઞાનતાભર્યું છે. (એ ચેથા પ્રકારનું આતધ્યાન છે.) ચિંતન, એ પણ આર્તધ્યાન છે. ત્યારે ભૂતકાળ અંગે પણ પૂર્વે ટકી ગયેલા કે આવી મળેલા વિષય-વસ્તુ–વેદના અંગે એકાગ્ર વિચાર આવે કે “એ ઠીક ટકેલા, ઠીક મળેલા, એ બહુ અનુકૂળ આવી ગયેલા,” તો એ અતીત સંબંધી આર્તધ્યાન છે. પ્ર—કેવા જીવને આવું આર્તધ્યાન થાય? ઉ૦–જે રાગરક્ત હોય, રાગ-નેહ–આસક્તિથી ભાવિત હોય, એને એથી આવું આર્તધ્યાન થાય છે. મૂળમાં રાગ આકર્ષણ હોવાથી મન રાગના વિષયમાં એવું લાગી જાય છે કે “એ વિષય મળે હેય તે કેમ ન જાય, ન ખરચાય વગેરે જળજથામાં તન્મય બને છે, અને ન મળ્યો હોય તે “કેમ મળી આવે, કેમ વધે” વગેરે ચિંતનમાં મશગુલ થાય છે. જીવને રાગ ક્યાં નથી ? કેટકેટલીક ઢગલાબંધ વસ્તુ ઈષ્ટ છે? ત્યારે મન તે કામ કરતું જ રહેવાનું. એમાં પછી આ આર્તધ્યાન કેટલાંય ડગલે ને પગલે ચાલવાનાં. આ ત્રીજા પ્રકારની વાત થઈ. ૪. આતધ્યાન: નિદાનાનુબંધી હવે આર્તધ્યાનને એ પ્રકાર બતાવે છે– Page #52 -------------------------------------------------------------------------- ________________ આ ધ્યાન વિવેચન : ૩૩ ૪ થા પ્રકારનું આત ધ્યાન નિદાન,નિયાણું એ આ ધ્યાનને ચેાથા પ્રકાર છે.એ પણ માનસિક ગાઢ ચિંતન છે. એમાં ‘મારા ત્યાગ તપ આદિના પ્રભાવે મને દેવલે ક મળે!, ઇન્દ્રપણું મળો, ચક્રવતી પણુ – વાસુદેવપણુ-બળદેવપણું' મળે!, ધ્રુવેન્દ્ર-નરેન્દ્રનાં બળ, સૌંદર્ય, સમૃદ્ધિ પ્રાપ્ત થાએ’ એવી ઉત્કટ અભિલાષા થઈ એની નિર્ધારિત માગણી કરવામાં આવે છે. ‘ખસ, મારે આ જ જોઈએ, એ જ મને મળો' એવો નિર્ધાર હોય છે. આ નિયાણાનું ચિંતન અધમ છે. એ આતધ્યાન છે, સાંસારિક સુખ એ સુખાભાસઃ પ્ર—કેવા જીવને આ આ ધ્યાન થાય O —અત્યંત અજ્ઞાનપીડિત જીવને આ આ ધ્યાન થાય છે, કેમકે અજ્ઞાની સિવાય બીજાઓને સાંસારિક સુત્માના અભિલાષ થતા નથી. અજ્ઞાનપણું એ છે કે એ સુખ સુખાભાસ છે, દુઃખરૂપ છે, દુઃખનેા પ્રતિકારમાત્ર છે, પરસ ચેાગસાપેક્ષ છે; અને પરના સ'ચેાગ વિનશ્વર છે, તરતમતાવાળા છે, તેથી એના સુખમાં જપ-શાંતિ નથી, કાયમી સ્વસ્થતા નથી; ખલ્કે કાળ, સચૈાગ, પિરસ્થિતિ ફરતાં એ મહાદુઃખદ બને જ છે. માહુને લીધે આ સમજાતું નથી તેથી એની ઝંખના, આશંસા, આકષ ણુ રહે છે, નહિતર મૂળ તે સાંસારિક સુખના વિષયે માં Page #53 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક ___ एवं चउविहं राग-दोस-मोहंकियस्स जीवस्स । अट्टज्झाण संसारवद्धण तिरियगइमूलं ॥१०॥ આ પ્રમાણે ચાર પ્રકારનું આધ્યાન રાગ-દ્વેષ-હથી કલુષિત જીવને થાય છે. એ સંસારવર્ધક છે અને નિયંચગતિનું કારણ છે. એવું તત્ત્વ જ શું છે કે જેથી એના સુખની કામના થાય? કહ્યું છે – अज्ञानान्धाश्चटुलवनितापाङ्गविक्षेपितास्ते कामे सक्तिं दधति विभवाभोगतुंगाजने वा। विद्वच्चित्तं भवति च महत् मोक्षकांक्षकतानं, नाल्पस्कन्धे विटपिनि कषत्यसभित्ति गजेन्द्रः ।। અર્થાત્ સ્ત્રીઓના ચપળ કટાક્ષથી આકર્ષાઈ જનારા જે જીવો કામમાં આસક્ત થાય છે એ અજ્ઞાનથી અંધ છે, અથવા મોટા વૈભવના વિસ્તાર કમાવવામાં આસક્ત પણ અજ્ઞાનાંધ છે. ત્યારે જ્ઞાનીનું વિશાળ ચિત્ત (એવા તુચ્છ અર્થ-કામમાં ન ચૅટતાં) માત્ર એકમેક્ષની જ ઈચ્છામાં રક્ત રહે છે. દેખે, શ્રેષ્ઠ હાથી વલુર ચળવા બહુ નાના વૃક્ષ સાથે પોતાના ખભાની કેર ઘસતા નથી. તે પછી જ્ઞાની તુચ્છ વિષયમાં કેમ જ પિતાનું મન ઘાલે ? એમને તે નિરપેક્ષ નિરાબાધ સ્વાધીન અનંત સુખમય મોક્ષની જ એક લગની હોય. આ આર્તધ્યાનના ચોથા પ્રકારની વાત થઈ. ધ્યાનના સ્વામી અને ફળઃ હવે આ ધ્યાનના સ્વામી કેણુ અને ફળ શું, એ Page #54 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન ૩૫ વિવેચન : આર્તધ્યાનના સ્વામી અને ફળ : પૂર્વે જોયું કે આર્તધ્યાનના ચાર પ્રકારમાંથી કે તે છેષના કારણે, તે કઈ રાગના યા કેઈમેહના કારણે જન્મ છે. માટે આર્તધ્યાનને સ્વામી કોણ? તે કે રાગ-દ્વેષમેહથી જે કલુષિત જીવ હોય તે. રાગાદિનું જોર છે એટલે અતધ્યાન આવી જવાનું. આર્તધ્યાનનું ફળ છે સંસારવૃદ્ધિ. સંસાર કર્મબંધનના કારણે ઊભે થાય છે, અને આર્તધ્યાનથી કાંઈ કર્મક્ષય નહિ, પણ કર્મ બંધને વધે છે. તેથી સહજ છે કે એથી સંસારવૃદ્ધિ થાય, ભવના ફેરા વધે. આ સામાન્ય ફળ; અને વિશેષ ફળ તિર્યંચગતિ. આર્તધ્યાન એકેન્દ્રિય, બેઇદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય અને ચંદ્રિય તિર્યંચગતિને ચગ્ય કર્મ બંધાવે. પ્રવ–આ પરથી શું એમ બને છે કે જીવનભરમાં પરભવનું આયુષ તે એક જ વાર અને અમુક સમય સુધી જ બંધાતું હોય છે. તે આયુષબંધકાળે જીવ આર્ય ધ્યાનમાં હોય તે તિર્યંચગતિનું આયુષ બધે, પણ તે સિવાયના કાળે એ સજા નહિ? ઉ૦–ના, સજા તે છે જ. જીવ જે આયુષ બંધાતી વખતે જે આર્તધ્યાનમાં હોય છે તે તે તિય ચપણાનું આયુષ બાંધે તે એને એગ્ય બીજ કર્મ પણ સાથે બાંધે. પરંતુ તે સિવાયના કાળેય તિર્યંચગતિને ચગ્ય આયુષ Page #55 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક k मज्झत्थस्स उ मुणिणो सकम्मपरिणामजणिय मेयंति । वत्थुस्स भावचितणपरस्स समं सहतस्स ॥११॥ कुणओ व पसत्थालंबणस्स पडियारमsप्पसावज्जं । તવસંગમક્રિયાર' ન સેવો ધમયાન ॥૨૨॥ કિન્તુ (૧) આ પીડા તે। મારા કવિપાકથી ઊભી થયેલી છે' એવા વસ્તુસ્વભાવની ચિંતવનામાં તત્પર અને સમ્યક્ સહન કરતા મધ્યસ્થ (રાગદ્વેષરહિત) સુનિતે, (ર) અથવા (રત્નત્રયીની સાધનાનું) પ્રશસ્ત આલઅન રાખી નિરવદ્ય કે અલ્પ સાવદ્ય (સપાપ) ઉપાયન કરતા મુનિને, તથા (૩) નિરાશ’સભાવે તપ અને સયમને જ પ્રતિકાર તરીકે સેવતા મુનિને ધર્મધ્યાન જ છે, આત ધ્યાન નહિ. સિવાયનાં ખીજા જેવામાં પણ આ પશુ પીડા અને લીધે પછી પણ પીડા, મુનિને વેદનામાં આત ધ્યાન કેમ નહિ ? આ અશુભ કમ અવશ્ય માંધે. માટે વેદના ધ્યાનથી ખચવા જેવુ' છે, નહિતર અહી ધ્યાનથી ખંધાયેલ અશુભ કર્મોના પ્ર૦—એમ તે (૧)-સાધુને પણ શૂળ, રેગ વગેરેન વેદના આવે છે, ને એ કાંઇ બધા સહન નથી કરી લેતા, પણ એના નિવારણ માટે દવા, ચિકિત્સા કરાવે છે; તે શું એમનેય વેદનાવિયેાગનું આત ધ્યાન લાગે ? વળી, (૨) એ તપ અને સયમ પાળે છે એમાં સાંસારિક દુઃખના વિયેાગનું' ધ્યાન રહે. ‘આ તપ-સ’યમથી હવે સ'સારનાં Page #56 -------------------------------------------------------------------------- ________________ ‘આર્તધ્યાન દુઃખ ન આવે તે સારું એમ થાય. તે એ રહેવાથી શું એમને આર્તધ્યાન લાગ્યું? ઉ–સાધુ છતાં રાગાદિને વશ પડેલા હેય એમને જરૂર આર્તધ્યાન લાગે, પણ એવા ન હોય એમને નહિ. એટલે જ ગ્રન્થકાર મહર્ષિ કહે છે— વિવેચનઃ મુનિને કેમ વેદનામાં આર્તધ્યાન નહિ ? (૧) સમ્યફ સહન કરતા, (૨) સહન નહિ કરતા પણ પુણાલંબને પ્રતિકાર કરતા, અને (૩) તપ-સંયમ આચરતા મુનિને ધમ્ય ધ્યાન હોય છે એ બતાવવામાં આવે છે. | મુનિ એટલે – (૧) મીતે ગાત- રિવામિતિ મુનિ “મુનિ' એટલે જગતની ત્રણે કાળની અવસ્થાને વિચાર કરે છે, અર્થાત્ સાધુ. “જગત” એટલે જીવનમાં અનુભવમાં આવતા જગતના જડ-ચેતન પદાર્થો અને પ્રસંગે. એમાં રાગ-દ્વેષ કે હર્ષ-શેક ન થાય એ માટે એની ભૂત, વર્તમાન અને ભવિષ્યની સ્થિતિનું મનન કરે તે મુનિ. ભૂતકાળની અવસ્થાનું મનન એ રીતે કરે કે વર્તમાનમાં આ પદાર્થ કે પ્રસંગ જે સ્વરૂપે દેખાય છે તે આકસ્મિક કે મારી ઈચ્છાથી ઊભે થયેલ નથી, કિન્તુ એની પાછળ 'પૂર્વનાં ચોક્કસ કારણ કામ કરી રહ્યાં છે. દા.ત. કેઈ અનિષ્ટ ચીજ સામે આવવી. એ એનાં કારણે એ બની ૪ . Page #57 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક ૨૮ છે. સંભવ છે સારા પુદ્ગલમાંથીય બની હેય; જેમકે બરફીમાંથી વિષ્ટા. તેમ જ મારાં કર્મ-કાળ-ભવિતવ્યતાદિ કારણે અહીં ઉપસ્થિત થઈ છે. તે હું શા માટે દુર્ગાન કરું? કઈ જીવ કાંઈ મારું ખરાબ કરતે દેખાય તે એ પિતાના પૂર્વોપાર્જિત મેહનીય કર્મના ઉદય અને પિતાના જ સ્વાધીન અસત્ પુરુષાર્થ થી એમ કરે છે. એમાં મારાં કર્મ પણ જવાબદાર છે. તે હું નાહક દુર્થાન કામ કરું? બીમારી આવી છે તે મારા પૂર્વોપાર્જિત અશાતાવેદનીય કર્મના લીધે. એમાં દુર્ગાન કરવું? આ ભૂતકાળની અવસ્થા વિચારી. હવે વર્તમાન અવસ્થાએ વિચારે કે દા. ત. (૧) આ અનિષ્ટ કે ઈષ્ટ વસ્તુ યા વ્યક્તિ મારા શુદ્ધ અનંતજ્ઞાનાદિ અસંખ્ય પ્રદેશમય મૌલિક આત્મસ્વરૂપમાં લેશ પણ ઘટાડે કે વધારો કરી શકતી નથી; પછી મારે ચિંતા શી? આ હરખ છે? (૨) ઊલટું, વૈષ કે રાગ, યા ખેદ કે હર્ષ કરવામાં એક બાજુ મારું બાહ્ય આત્મસ્વરૂપ વધુ વિકૃત થાય છે અને બીજી બાજુ મારી સાધના ને મારું ધર્મ સ્થાન ઘવાય છે. તે શા સારુ એ છેષાદિ કરવા? (૩) વળી, વર્તમાન સામે સમ કે વિષમ પદાથ કે પ્રસંગ બને એમાં કાંઈ નવાઈ નથી. સંસાર જ એ છે કે એમાં ન ધાયું કે ન ઈળ્યું વિચિત્ર બન્યા કરે...” વગેરે. ત્યારે ભવિષ્યની અવસ્થાનું મનન એ રીતે કે (૧) વર્તમાન અનિષ્ટ પર કષાય કરવામાં ભાવ માટે અશુભ Page #58 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાને કર્મબંધ-સંક્રમણાદિ અને કુસંસ્કાર ઊભા થાય છે. (૨) પાછી વસ્તુ કે વ્યક્તિ, મારા કષાય છતાં, નય સુધરે, ને પિતાના રહે જ કામ કર્યું જશે એટલે કષાય માથે પડશે. (૩) સામી વ્યક્તિને મારા કષાયથી કષાયની ઉદીરણા થશે, બિચારાને અશુભ કર્મબંધ વધશે. (૪) મારે પણ ભવિષ્યમાં આ કર્મ–કુસંરકર ઉદયમાં આવતાં ત્યાં આત્માની પરિરિથતિ વિષમ બનશે, નવાં પાપ ઉપજાવશે.” વગેરે. (૧) સમ્યક સહી લેનારને આર્તધ્યાન નહિ? આમ અનેક રીતે તત્વને પકડીને જગતની ત્રિકાળઅવસ્થાનું મનન કરે તે મુનિ કહેવાય. એ વેદના-બીમારી આવે ત્યારે આ ન આવવી એ કાંઈ મારી ઈચ્છાની કે મારા હાથની વસ્તુ નથી, પરંતુ મારા પિતાનાં પૂર્વોપાર્જિત કર્મના ઉદયનું પરિણામ વેદના છે. કારણ હોય એટલે કાર્ય થાય. કર્મ હતા તો રેગ આવે જ. એમ બીમારી અને કર્મવસ્તુના સ્વભાવ પર મન લગાડે. એટલે જ એ મધ્યસ્થ રહે, ન શરીરના રાગમાં તણાય કે ન બીમારી પ્રત્યેના શ્રેષમાં. એથી એને વેદનાને ચિત્તસંતાપ ન થાય, આર્તધ્યાન ન થાય. એ તે પૂર્વ મહર્ષિનું આ વચન બરાબર નજર સામે રાખે કે – કર્મની અકાટચતા અંગે મહર્ષિ વચન 'पुव्विं खलु भो ! कडाणं कम्माणं दुच्चिण्णाणं दुष्पडिकंताणं वेयइत्त मोक्खो, नत्थि अवेदयित्ता, तवसा वा झोसइत्ता ।' અર્થાત “હે મહાનુભા! પૂર્વે દુષ્ટ મનથી કરેલાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક કર્મોનું જે (આલેચના-પ્રાયશ્ચિત્ત દ્વારા) પ્રતિકમણ ન કર્યું તે તે કમેનો ખરેખર ભેગવ્યાથી જ છુટકારો થાય, ભગવ્યા વિના કે તપથી ખપાવ્યા વિના નહિ. જીવન જીવતાં ૪ સાવધાનીઃ મુનિ આ સૂત્રના અનુસાર આ જન્મ અંગે બે અને જન્માન્તર અંગે બે, એમ ચાર સાવધાની રાખે છે. ૧. મન-વચન-કાયાની અસપ્રવૃત્તિથી બચવું, જેથી અશુભ કર્મબંધ–સંક્રમાદિ અને કુસંકરણથી બચી જવાય. ૨. થઈ જતી અસપ્રવૃત્તિના પશ્ચાત્તાપ–આલેચનાપ્રાયશ્ચિત્ત દ્વારા પ્રતિક્રમણ કરવું યાને પાપથી પાછા હટી જવું. - ૩. પૂર્વ જન્મનાં અશુભ કર્મના ઉદયે આવી પડતી પીડાઓને સમભાવે પ્રસન્નતાથી ભોગવવી. ૪. પૂર્વબદ્ધ કર્મના ક્ષય અથે બાહ્ય-આભ્યન્તર તપમાં રક્ત રહેવું. પીડા વખતે શુભ વિચારણું - આ સાવધાનીઓ રાખે એમાં આર્તધ્યાન થવાને અવકાશ જ ક્યાં છે? સહવાનું આવે ત્યાં (૧) શુદ્ધ આત્મવસ્તુ, (૨) કર્મવસ્તુ તથા (૩) બાહ્ય નિમિત્ત–વસ્તુનાં સાચાં વરૂપ પર બરાબર દષ્ટિ છે; પછી એ પીડા–વેદનામાં અસમાધિ કે અસ્વસ્થ ચિત્ત થવાને કોઈ કારણ નથી. એ સમજે છે કે – (૧) પીડામાં આત્માનાં શુદ્ધ સ્વરૂપમાં કાંઈ જ બગડતું નથી તેમ જ પૂર્વને દુષ્કૃતકારી અપરાધી બનેલ આત્મા દંડ ભેગવી લે એ જ ચગ્ય છે. એમાં નારાજી શી? Page #60 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન - ૪૧ (૨) કમે, પસંદ કરું કે ન કરું, પિતાનું ફળ આપીને જ રવાના થાય એવાં છે, તથા પીડામાં એમ એ જાય એટલે તે કચરો સાફ થાય છે. પછી એમાં નાખુશ શું થવું? જેટલી પીડા એટલી કમરની સાફસૂફી થાય: (૩) બાહ્ય નિમિત્તે તે કુહાડીના માત્ર હાથા જેવા છે. કુહાડીમાં કાપનારું તે ફળું જ, હાથે નહિ; એમ પીડાકારી તે કર્મ જ છે, નિમિત્તો નહિ. આ સમજમાં આર્તા નહિ પણ ધમ્ય ધ્યાન રહે છે. આ સમ્યફ સહન જ કરે એની વાત થઈ. (૨) મુનિને દવા કરવામાં વિશિષ્ટ ઉદેશઃ મુનિ જે વેદના મિટાવવા ઔષધ આદિ ઉપચાર કરે છે એ દુખથી ત્રાસીને નહિ, કિનતુ જ્ઞાનાદિના પ્રશસ્ત આલંબને કરે છે. “આલંબન' એટલે પ્રવૃત્તિનું નિમિત્ત, દવા, ઔષધાદિના સેવનની પ્રવૃત્તિમાં રખાતે ઉદે . અહીં ઉદેશ છે પવિત્ર, જ્ઞાનાદિના સંરક્ષણ અને સંવર્ધનને. તેથી એ કર્મથી બંધાય નહિ, કહ્યું છે...' ...... 'काहं अछित्तिं अदुवा अहीहं, तवोवहाणेसु य उज्जमिस्स। गणं च नीती अणुसारवेस्स, सालंबसेवी समुवेइ मोक्ख ॥' –હું (પૂર્વેથી ચાલી આવતા શ્રત–આગમન) અવિચછેદ જાળવીશ, અથવા હું ભણશ, યા તપ અને ચાગોદ્વહનમાં ઉદ્યમ કરી શકીશ, કે મુનિગણને શાસ્ત્રનીતિ મુજબ સંભાળી શકીશ—આ ઉદેશ રાખીને દવાદિ ઉપચાર કરે, અર્થાત્ સાલંબસેવી બને. એ (પછીથી એ ઉદ્દેશમાં જ Page #61 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશક પ્રવૃત્તિ રાખે છે માટે) મોક્ષ પામે છે.” આ સૂચવે છે કે દવાદિ-ઉપચારના સેવનમાં ઉદ્દેશ આવા પ્રશસ્ત પવિત્ર હોય તે જ આર્તધ્યાન નહિ. પ્રશસ્ત આલંબન કેવી રીતે રાખે? : મુનિ જુએ છે કે રોગાદિની વેદના વખતે પોતાના નબળા શરીરસંઘયણ અને નબળા મનને લીધે પોતાનાં જ્ઞાનાદિ આરાધનાનાં કર્તવ્ય બરાબર નહિ બજાવી શકે, એમાં ભંગ પડશે, વિરાધના થશે. એ ન થવા દેવા પૂરતું જ “લાવ, ઔષધાદિ સેવી લઉં' એમ કરીને ઔષધાદિ સેવે છે. ત્યાં ઉદ્દેશ પ્રશસ્ત છે, પવિત્ર છે. મનનું લક્ષ એ પ્રશસ્ત કર્તવ્યના પાલનમાં છે. માટે મન આર્તધ્યાનમાં નથી. એ પ્રશસ્ત આલંબને આ ઃ (૧) પૂર્વપુરુષોએ ભગવાનના શ્રત ને આગમને બીજાએને ભણાવીને આગમ–પરંપરાને અવિચ્છિન્ન વાસે જે આજ મારા સુધી પહોંચાડ્યો છે, એ હું રોગાદિની પીડામાં બીજાને આપી શકતું નથી. એટલે હું ઔષધેપચાર કરી જે શરે સ્વસ્થ થાઉં તે બીજાને આપી શકીશ; અને એ રીતે કતવાર મારી પછી પણ આગળ ચાલુ રહેશે, નહિતર તે મારી બીમારીમાં તે મારી પાસે આ ઋતવારસો વિચ્છેદ પામી જાય. એટલા માટે ઔષધોપચાર કરી લઉં.” આ શ્રતટકાવવું આલંબન, ઉદેશ. Page #62 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન (૨) અથવા, એ ઉદ્દેશ હોય કે “મારાથી વેદનામાં શ્રતાભ્યાસ-અધ્યયન-પરાવર્તન નથી થઈ શકતું તેથી લાવ ઔષધાદિ સેવી એમાં લાગી જાઉં.”—આ શ્રતસ્વાધ્યાયને ઉદેશ. (૩) અથવા, “રેગાદિની પીડામાં મારાથી વિશિષ્ટ તપસ્યા કે આગમ-અધ્યયન માટે જરૂરી ગદ્વહનની ક્રિયા નથી થઈ શકતી. તો ઔષધાદિનો ટેકે કરી એ ઉદ્યમ કરું. એ ગદહનને ઉદ્દેશ હોય. (૪) અથવા “મારા માથે મુનિગણને શાસ્ત્રાનુસારે. સારણુ-વારણાદિ કરવા દ્વારા બરાબર સંભાળવાની જવા બદારી છે, પરંતુ એ વેદનામાં અદા થઈ શકતી નથી. તે લાવ, ઔષધાદિને અપવાદ સેવી લઈ એ ગણુરક્ષા બરાબર કરું એ ગણરક્ષાને ઉદ્દેશ હોય. . (૫) એમ, ઉપર્યુક્ત આલંબનની ગાથામાંના “ચ” પદથી એ ઉદેશ લેવાય કે “વેદનામાં હું ઉપવૃંહણ, સ્થિરીકરણ, સાધર્મિક વાત્સલ્ય વગેરે દર્શનના આચાર અને જિનદર્શનાદિ અનુષ્ઠાન નથી બનાવી શક્તિ, ‘ગુરુ આવે તે ઊભા થવું વગેરે અભ્યસ્થાનાદિ વિનયરૂપ જ્ઞાનાચાર નથી પાળી શકતે, સમિતિ, ગુપ્તિ, ભિક્ષાટન, નિર્દોષ ગોચરી, ઈચ્છાકારાદિ સાધુ સામાચારી વગેરે નથી બજાવી. શકતે. માટે લાવ, ઔષધાદિ સેવી એ બધું બરાબર બજાવું.” એમ દર્શનાદિના આચારપાલનના ઉદ્દેશથી દવા કરે. આમાંના ગમે તે ઉદ્દેશથી ઔષધાદિ સેવે એ “સાલું બસેવી' કહેવાય. એ કરીને એ ઉશે સાધવામાં જ એ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ધ્યાનશતક લાગી જવાને. એથી એ કમશઃ આગળ વધતાં વધતાં અંતે મોક્ષ પામે છે. સવાલ માત્ર એટલે કે, ઔષધાદિ કેવાં સેવે ? એવાં કે જે નિરવ યા અલ્પસાવદ્ય હેય. “અવદ્ય” એટલે પાપ, ખાસ કરીને જેમાં સાક્ષાત્ યો પરંપરાએ હિંસાનું કરણ–કરાવણ-અનુ મેદન હોય એ. એ પાપ વિનાને નિરવઘ ઉપચાર મુનિ સેવે, અથવા જેમાં બહુ અલ્પ પાપ હોય એ સાવદ્ય ઉપચાર લે. દા. ત. દવા કે પથ્ય માટે જ ગામમાં ત્રણવાર ફરી આવવા છતાં સહજ સ્વાભાવિક ગૃહસ્થ પિતાના જ માટે કરી રાખેલું ઔષધ-પગ્ય ન મળ્યું તે અતિ અલ્પ દેષવાળું એ લેવું પડે તે. આ રીતે સાલંબસેવી અલ૫ સાવદ્ય પણ સેવે તેય તે નિર્દોષ છે, કેમકે નિર્દોષતા અંગે આ શાસ્ત્રવચન મળે છે કે, “ગીય જયણાએ કડજેગી કારણુમિ નિોસો” અર્થાત્ ગીતાર્થ યાને શાસ્ત્રજ્ઞ પુરુષ રત્નત્રયીનાં પાલન અર્થે કારણ ઉપસ્થિત થયે યતનાપૂર્વક ત્રિપર્યટનાદિ શાસ્ત્રવિધિ - સાચવીને દેજવાળું પણ સેવે તેમાં એ નિર્દોષ છે. - પ્રહ–જૈન શાસ્ત્ર આવું દેષવાળું સેવવાનું કેમ કહે છે? ઉ–જિનાગમ ઉત્સગ અને અપવાદ ઉભયરૂપ માર્ગ બતાવે છે. ઉત્સર્ગ એટલે મુખ્ય વિધિ યા નિષેધ. “અપવાદ એટલે એનાથી દેખીતું વિરુદ્ધ, પરંતુ સરવાળે એને અનુકૂળ કરવાનું આચરણ. પ્રસંગ આવ્યે આ જરૂરી હોય છે, નહિતર તે એકલા ઉત્સર્ગને આગ્રહ રાખવા જતાં, એવી કેઈપરિસ્થિતિમાં એ શક્ય હોય નહિ તેથી પરલેકહિત Page #64 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન સાધવું અશક્ય બને. દા. ત. એવી ગાઢ બીમારી આવી, નિર્દોષ દવા-પથ્થ મળતાં નથી. હવે સદેષ લેવા જાય તે એમાં ઉત્સર્ગમાર્ગ જે આરંભ–સમારંભનું અ-કરાવણ, અનનમેદન, તેનાથી વિરુદ્ધ વર્તવું પડે છે. માટે જે એ. ન લે તે બીમારીમાં બીજી સાધનાઓ સીદાય છે, એમાં સરવાળે ચારિત્રને ઉત્સમાગ પળે નહિ ને પરલેક બગડે. માટે અવસરે સદેષ ઉપચાર સેવી લે એ અપવાદમાગ. એમાં ઉદ્દેશ શુદ્ધ છે તેથી અતધ્યાન નહિ, પણ ધર્મધ્યાન આ વેદના-પીડામાં પ્રતિકારની વાત થઈ. હવે, (૩) તપ-સંયમથી સંસારદુઃખ- વિગ ચિંતવવામાં આર્તધ્યાન કેમ નહિ? આનું સમાધાન એ છે કે અલબત એ તપ-સંયમ સાંસારિક દુકાનો પ્રતિકાર છે, છતાં દેવેંદ્રાદિની ઋદ્ધિનાં નિયાણ કે આશંસા કર્યા વિના તપ-સંયમ સધાય તે એમાં ધર્મધ્યાન છે. પ્ર–અનિષ્ટ સંસાર દુઃખના વિયેગનું ધ્યાન એ આર્તધ્યાન કેમ નહિ? ઉ૦–એટલા માટે, કે આમાં તે દેવતાઈ સુખને પણ દુઃખરૂપ લેખી એને પણ વિયેાગ ઈચ્છે છે, પરંતુ નહિ. કે નરક-તિર્યંચનાં દુઃખ મટી મનુષ્ય-દેવનાં સુખ મળે એવી ઈચ્છા છે. ત્યારે અનિષ્ટવિયેગના આર્તધ્યાનીને તે ઈષ્ટ વિષયસુખને વેગ જોઈએ છે. દા. ત. “આ ગરીબી, અપમાન કેમ જાય,એ ચિંતનમાં પૈસા અને સન્માનની Page #65 -------------------------------------------------------------------------- ________________ - ૬ ધ્યાનશતક ઈચ્છા છે. ત૫–સંયમ સેવનાર મુનિ તે સંસારનાં સુખદુઃખ બધાને વિગ ઈચ્છી એના પ્રતિકારરૂપે તપસંયમ સેવે છે. - પ્રવે–તપ અને સંયમ સાંસારિક દુઃખના પ્રતિકાર - શી રીતે ? ઉ૦–તપ અને સંયમ બે રીતે સાંસારિક દુઃખ ટાળે છે, એક વર્તમાનનાં અને બીજું ભવિષ્યનાં. (૧) વર્તમાનનાં દુઃખ આ કે વારેવારે ભૂખ લાગે, ઈષ્ટ રસની ખણજે ઊઠે, અનુકૂળની ઝંખનાઓ રહે, પ્રતિકૂળના ભય લાગ્યા કરે, ઇન્દ્રિયના વિષયવિકાર સળવળે, મનના દ્વેષ-ઈર્ષ્યાદિ ઉકળાટ જાગે, ઇત્યાદિ છે. તપ-સંયમને અભ્યાસ પડતાં એ બધાં શમી જાય છે. (૨) ત્યારે તપ–સંયમથી દુઃખદાયી અશાતાઅંતરાય–મેહનીયાદિ કર્મ નાશ પામે છે, યાવત્ સર્વ કર્મક્ષય થાય છે. તેથી ભવિષ્યમાં એથી આવનારાં દુઃખ અટકે છે. નિયાણરહિત કેમ કહ્યું ?? પરંતુ જે “તપસંયમથી મને ઈદ્રાદિની દ્ધિ મળે” વગેરે નિયાણું કરે તો એમાં વર્તમાનમાં પણ ભકષાયને ઊકળાટ ઊડ્યો, એ પાછું દુઃખ જ ઊભું થયું. તેમ ભવિષ્યમાં એ સમૃદ્ધિ પ્રાપ્ત થઈને એમાં બુદ્ધિ બગડવાથી નરકાદિનાં દુઃખ લાવનાર કર્મ બંધાવાનાં. આ વર્તમાન અને ભાવી બંને દુઃખદ સ્થિતિ તરફ આખમીંચામણું એ અજ્ઞાન છે, મોહ છે. તેથી એમાં આર્તધ્યાન આવીને ઊભું Page #66 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન રહે છે. વળી, રાગરક્ત બની ઈષ્ટ સમૃદ્ધિનું નિયાણું કર્યું એ તે સ્પષ્ટ ચોથા પ્રકારનું આર્તધ્યાન છે જ. માટે કહ્યું કે તપસંયમ નિયાણારહિત હોય તે જ ધર્મધ્યાનરૂપ છે. પ્ર–ઠીક છે, પરંતુ “તપસંયમથી મારે સર્વ કર્મને ક્ષય થઈ મેક્ષ થાઓ એ આશંસા પણ એક જાતનું નિયાણું જ છે ને? તે એ હોય ત્યાં પણ નિયાણરહિત ક્યાં આવ્યું? ઉ૦–વાત સાચી છે. નિશ્ચયનયથી આ પણ નિયાણું જ છે, માટે પરમાર્થથી આવી આશંસા રાખવાને પણ નિષેધ છે. એટલા જ માટે આ શાસ્ત્રવચન મળે છે કે– माक्षे भवे च सर्वत्र निस्पृहो मुनिसत्तमः । प्रकृत्याभ्यासयोगेन यत उक्तो जिनागमे ॥ અર્થાત, કારણ કે જિનાગમમાં કહ્યું છે કે સ્વસ્વભાવના અભ્યાસના લીધે ઉત્તમ મુનિ માક્ષ અને સંસાર બંને તરફ નિઃસ્પૃહાવાળો બને છે. મુનિ “અહિંસાદિ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ અને ક્ષમાદિ યતિધર્મ એ તે મારો આત્મસ્વભાવ” એમ સચોટપણે લક્ષમાં રાખીને એનું સહજ વૃત્તિરૂપે સતત અને એકતાન સેવન કર્યું જાય છે. ત્યારે દષ્ટિ એના પર જ હેઈ, અને ભાવના યાને સતતાભ્યાસથી આત્મા એનાથી ભાવિત થઈ ગયેલું હોવાથી આત્મામાં એની જ રમણતા રહેતી હોય છે. તેથી એ સ્થિતિમાં એ મહામુનિને કઈ જ સ્પૃહા રહેતી નથી. યાવત્ સંસાર પર પણ નહિ અને મોક્ષ ઉપર પણ નહિ. આ તે નિશ્ચયનયથી વાત થઈ. Page #67 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક મેં ક્ષની ઈચ્છાથી ચિત્તશુદ્ધિ-માર્ગ પ્રવૃત્તિ પરંતુ વ્યવહારનયથી વસ્તુ જુદી છે. તે એવા આત્માઓ માટે કે જેમને હજી એવી ભાવના યાને સતત અભ્યાસથી થતી અહિંસા-ક્ષમાદિ અને સમિતિ-ગુપ્તિની આત્મસાતતા કે ભાવિતતા નથી આવી; એ મોક્ષની કાંક્ષા રાખે એમાં એમને નિદાનને દેષ નથી; કેમકે એમને એ જ રીતે (૧) ચિત્ત શુદ્ધ થતું આવે છે, તેમ જ (૨) મોક્ષેપગી ક્રિયામાં જોરદાર પ્રવૃત્તિ થતી રહે છે. કર્મક્ષય–મેક્ષની જ ઉત્કટ ઈચ્છા રહે એટલે જ બીજી સાંસારિક ભૌતિક ઈચ્છાઓ કે જે ચિત્તને બગાડનારી છે એ ઈચ્છાએ મરતી આવે, અને એથી ચિત્ત શુદ્ધ થતું આવે એ સહજ છે. ત્યારે મેક્ષેછાથી મોક્ષો પગી કિયામાં જોરદાર પ્રવૃત્તિ રહ્યા કરવાથી મન એમાં તન્મય બનતું આવે એટલે અહિંસા, ક્ષમાદિથી ભાવિત થતું જાય. આમ પરિણામે ઉત્કૃષ્ટ ચિત્તશુદ્ધિ અને પૂર્ણ અહિંસાદિ–ભાવિતતા ઊભી થતાં પૂર્વે કહ્યું તેમ સર્વથા નિઃસ્પૃહભાવ પ્રગટે છે, જેમાં મોક્ષની પણ પૃહા નહિ. પ્ર–છતાં મેક્ષની ઈચ્છા કેમ જરૂરી? ઉ૦–અહીં સમજવાનું છે કે પ્રારંભિક જીવને હજી બિલકુલ નિઃસ્પૃહભાવની દશા તે આવી નથી એટલે ઇચ્છાઓ. તે રહેવાની. એમાં જે મેક્ષની યાને સર્વસંગરહિતતાની ઈચ્છા નહિ હોય તે ભૌતિક સુખના સંગની રહેવાની. થી કયારેય એ ઊંચે જ નહિ આવે. એ તો મેક્ષની Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૮-૧ ઈચ્છા રાખે તે જ એના મનને એમ થાય કે મોક્ષ મારે એટલા માટે જોઈએ છે કે સંસારમાં જે જન્મ-મરણ આદિની વારંવારની પીડાની અને જીવની એમાં કર્મ તરફથી નાલેશીની દુર્દશા છે એ મેક્ષમાં નથી. પરંતુ આ સંસાર દુન્યવી જડ-ચેતનના સંગ હશે ત્યાં સુધી નહિ છૂટે અને મેક્ષા નહિ મળે. માટે મારે આ સમસ્ત સંયોગો-સંગો ન જોઈએ. આમ, મેક્ષની ઈચ્છાની પાછળ સર્વસંગરહિતતાની ઈચ્છા ઊભી થાય છે. એમાં બધા જ ભૌતિક સુખના સંગથી બચવાની ઈચ્છા બની આવે છે. એ જેટલી બળવાન એટલું અહિંસા, સત્ય...અપરિગ્રહ વગેરેનું પાલન જોરદાર બને છે, એટલી સમિતિ-ગુપ્તિ-સ્વાધ્યાય–સામાચારી વગેરે સંવર-નિર્જરા માર્ગોની આરાધના બળવાન અને વેગવાન બને છે; જે ઉત્કૃષ્ટ થતાં આત્મામાં સહજ જેવી થઈ જવાથી પછી મનને એમ નથી થતું કે આ સાધના હું કરું તો મને મોક્ષ મળે. એ તો સહજ ભાવે જ થઈ જાય છે. તેથી ત્યાં મોક્ષની પણ ઈચ્છા નહિ. બીજું એ પણ છે કે “ન પ્રયોગનં વિના મોડપિ પ્રવર્તતે” એ ન્યાયે અજ્ઞાન માણસ પણ પ્રયજન વિના કોઈ ઉદ્દેશની ઈચ્છા વિના પ્રવર્તત નથી, તો સજ્ઞાન અભ્યાસી આરાધક મેક્ષનાં પ્રયોજનથી મેક્ષની ઇચ્છાથી જ પ્રવર્તી એ સહજ છે. એ પણ હકીકત છે કે પ્રવૃત્તિમાં ચિકીર્ષા યાને કરવાની ઈચ્છા કારણ છે. તો મોક્ષાર્થ પ્રવૃત્તિમાં મોક્ષની ઈચ્છા જરૂરી છે. વળી મેક્ષની ઈચ્છા એટલે અસંગ–નિઃસંગતાની ઈચ્છા હોવાથી ચિત્તમાંથી સંગને દૂર કરતો રહે છે, ને એથી ચિત્ત નિર્મળ થતું આવે છે. ભૌતિક સુખના સંગને લીધે જ ચિત્ત રાગાદિથી મલિન રહે છે. નિઃસંગતાની બળવાન ઈચ્છા પર સહેજે એ રાગાદિ મળ દૂર થતા આવે. સારાંશ, મોક્ષની તીવ્ર ઈચ્છાથી જ ચિત્તશુદ્ધિ અને માર્ગપ્રવૃત્તિ પ્રબળ થતી આવે છે. એટલે એવી ઈચ્છા એ કઈ પાપનિયાણું નથી. આ ગાથા ૧૧મી અને ૧રમીમાં મુનિને રોગમાં આર્તધ્યાન કેમ ન Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૮-૨ હેય, દવા-ઉપચાર કરે તો પણ એમને આ ધ્યાનને બીજો પ્રશ્નર કેમ નહિ, એની એની વિચારણા થઈ અહીં ટીકાકાર મહર્ષિ કહે છે કે બીજાઓ આ બે ગાથાની વ્યાખ્યા મુનિને ચારે પ્રકારના આર્તધ્યાનને નિષેધ કરવામાં કરે છે. અર્થાત, એમના અભિપ્રાય આ બે ગાથા એ બતાવે છે કે મુનિને ચારે આર્તધ્યાન કેમ નહિ. પરંતુ આ વ્યાખ્યા આ અભિપ્રાય અત્યન્ત સુંદર નથી. કારણ એ છે કે મુનિને આર્તધ્યાનને પહેલે પ્રકાર “ઈષ્ટ–સંગ-અવિયેગનું આત ધ્યાન” તથા ત્રીજે પ્રકાર અનિષ્ટ-વિગ–અસંગનું આર્તધ્યાન.” થવાને અવકાશ જ નથી; કે જેથી શંકા ઊઠે કે “તે પછી મુનિને કેમ ઈષ્ટ સંગ–અનિષ્ટવિયેગની પ્રવૃત્તિ કરવા છતાં આ આર્તધ્યાન નહિ ?', અને એ શંકાના નિવારણ માટે હેતુદર્શક આ બે ગાથા કહેવી પડે. મુનિએ મૂળમાં જ દુન્યવી ઈષ્ટ અનિષ્ટ કશું રાખ્યું નથી, પછી એના આર્તધ્યાનની શંકા જ શાના ઉપર થાય કે જેનાં સમાધાન અર્થે આ ગાથાથી હેતુ બતાવવા પડે. તેથી શંકા બરાબર સંગત નહિ હોવાથી આ ગાથાને એના નિવારણ અર્થે ન જ શકાય. ત્યારે ૨ જા પ્રકાર વેદનાના આર્તધ્યાનની શંકા ઠીક ઊઠવાને અવકાશ છે, કેમકે મુનિને રોગ આવે છે, ને એ રોગ મટાડવા ઔષધોપચાર પણ કરે છે. તે ત્યાં શંકા સહેજે થાય કે તે પછી મુનિને રજા પ્રકારનું વેદના-સંબંધી આર્તધ્યાન કેમ નહિ ? એટલે “આ શંકાના નિવારણ માટે અર્થાત મુનિને રેશમાં વેદના સંબંધી ૨ જા પ્રકારનું આર્તધ્યાન કેમ નહિ એ બતાવવા માટે આ બે ગાથા મૂકી ';–આવી વ્યાખ્યા સુસંગત થાય. હવે પ્રશ્ન થાય કે આપે આર્તધ્યાનથી સંસાર વધવાનું કહ્યું, તો તે શી રીતે ? એને ખુલાસો એ છે કે આર્તધ્યાન એ સંસારનું બીજ હોવાથી સહેજે એમાંથી સંસાર નીપજે, સંસાર વધે. હવે આર્તધ્યાન એ સંસારનું બીજ છે એ હકીકતને સ્પષ્ટ અને દઢ કરવા કહે છે – Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૮–૩ सगो दोस्रो मोहो याजेण संसाए हेयवो भणिया। અરિ છે તે સિનિ શિ, તો તે સારી રક્ષા અર્થ:- જે કારણથી સગઢે અને મેહ એ સંસારના કારણ કહ્યાં છે, અને આર્તધ્યાનમાં એ ત્રણે ય છે, તેથી આર્તધ્યાન એ સંસારવૃક્ષનું બીજ છે. વિવેચન:- આર્તધ્યાન સંસારવૃક્ષનું બીજ : ભગવાન શ્રી તીર્થકર દેવ કહે છે કે રાગ દ્વેષ અને મેહ એ સંસારનાં કારણ છે, અને આર્તધ્યાનમાં એ ત્રણેય કામ કરી જાય છે, અંત:પ્રવિષ્ટ, છે, તો પછી આધ્યાન પણ સંસારનું કારણ કેમ નહિ ? પ્રો- સંસારનું કારણ તે મિથ્યાત્વાદિ પાંચ છે, રાગાદિ કેવી રીતે ? ઉ૦- મિથ્યાત્વાદિ પણ રાગાદિના પાયા પર નભે છે, માટે મૂળમાં રાગાદિ કારણ કહેવાય. રાગાદિ એ પાયો આ રીતે, કે-(૧) અનંતાનુબંધીના કષાય યાને રાગ-દ્વેષ હેય ત્યાં સુધી મિથ્યાત્વ ખસે નહિ; ખર્યું હોય ને એ રાગાદિ જે ઉદય પામી જાય તો મિથ્યાત્વ પાછું સજાગ બની જાય છે. ત્યારે (૨) અવિરતિ પણ, અપ્રત્યાખ્યાનીય કક્ષાના કષાય એટલે કે રાગ-દ્વેષ ઉદયમાં હોય ત્યાંસુધી, ઊભી જ રહે છે. તેથી અહીં પણ રાગ-દ્વેષ પાયામાં આવ્યા. (૩) તો કષાય તો રાગદ્વેષરૂપ છે જ. અથવા કહો કે ક્રોધ-માનાદિ કષાયે પણ કયાંક રાગ યા દ્વેષ હોવાને લીધે જ સળવળે છે. એમ, (૪) વેગ ચાને મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ પણ મૂળમાં રાગ-દ્વેષ હોવા પર નભે છે. અસત વિચાર, પાપવાણી કે અશુભ વર્તાવ કશા પર રાગ યા હેપના લીધે જ ઉદ્ભવે છે. (૫) પ્રમાદમાં પણ રાગ-દ્વેષ કામ કરી રહ્યા હોય છે એ સમજાય એવું છે. આમ, જેમ મિથ્યાત્વાદિ પાંચેય સંસારહેતુ છે એમ એના પાયારૂપ રાગદ્વેષ તે જરૂર સંસાર-હેતુ કહેવાય. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮-૪ – પ્ર− તેા પછી સંસારહેતુ રાગદ્વેષને જ કહા, એમાં સમાઈ જતાઃ મિથ્યાત્વાદિને શા માટે કહેા છે ? ઉ॰– રાગદ્વેષ પર મિથ્યાત્વ વગેરે જુદા જુદા લાવ થાય છે એ તાવવા એને અલગ અલગ કહ્યા. પ્ર− ઠીક છે, તેા માહને અલગ કેમ બતાવ્યે ? ઉ॰ માહ એ મિથ્યાજ્ઞાનરૂપ ભ્રમરૂપ છે, યા અજ્ઞાન—વિસ્મરણુ—સંશયરૂપ છે. કાઈ ઠેકાણે રાગનું જોર ન હેાય છતાં જો મિથ્યાજ્ઞાન હાય તે ય અસત્ પ્રવૃત્તિ થાય છે. દા. ત. ભર્તૃહરિ જેવાને સંસારના રાગ * પડી ગયા, પરંતુ સન શાસન નહિ મળેલું તેથી સૂક્ષ્મ અહિંસાદિમય પાંચ મહાવ્રત વગેરેનુ ચારિત્ર હાથ નહિ લાગવાથી સુક્ષ્મ વેાની હિંસામય પ્રવૃત્તિ ચાલુ હતી, એ મેહ. એમ સર્વજ્ઞાક્ત યથા તત્ત્વ જાણવા સમજવા નહિ મળેલ તેથી મિથ્યાતત્ત્વની માન્યતારૂપી મેહમાં ફરયા રહેલા, ત્યારે મુનિએને એવા રાગદ્વેષ કે એ મેહ નહિ છતાં શાસ્ત્રમેાધ તેટલા વિસ્તૃત ન હોય, યા વિસ્તરણું થયું હાય કે સ ંદેહ હાય, તેા એથી પણ ભૂલભાલ અસત્ પ્રવૃત્તિ આવી જવા સંભવ છે; એ પણ એક પ્રકારને મેહ. સારાંશ, રાગદ્વેષ અને મેહ એ સ ંસારનાં કારણ છે. આ ધ્યાનના મૂળમાં આ કામ કરતા હાય છે, તે આ ધ્યાનની સાથે રહી એને ટેકા કરનારા હાય છે. તેથી જો રાગાદિ તે સંસારનાં કારણ છે, તે એનાથી સમર્થિત આ ધ્યાન સંસારવૃક્ષનું ખીજ અને એમાં નવાઈ નથી. આ ધ્યાન એ . ખીજનું કામ કરે છે, એના પર સંસારવૃક્ષ વિતરે છે. પ્ર− ઠીક છે, પરંતુ જો એમ એ સામાન્યથી સંસારવૃક્ષનું ખીજ હાય તે પછી એને તિયંચગતિનું મૂળ કેમ કહેવામાં આવે છે ? ઉ॰ અસલમાં આ ધ્યાન એ મેાક્ષગતિનું નહિ પણ તિયંચગતિનું - ઝારણ હાવાથી જ સંસારનું કારણ છે, સંસારવૃક્ષનું ખીજ છે; કેમ કે— Page #72 -------------------------------------------------------------------------- ________________ આધ્યાન ૪૯ कावोय-नील-कालालेस्साओ नाइस किलिट्ठाओ। अट्टज्झाणोवगयस्त कम्मपरिणामजणियाओ॥१४॥ અર્થ :–આર્તધ્યાન કરનારને અતિ સંકલિષ્ટ નહિ એવી કાત-નીલ-કૃષ્ણ લેશ્યાઓ હોય છે, તે લેશ્યા કર્મપરિણામથી ઉત્પન્ન થાય છે, તિર્યંચગતિ એ સંસાર જ છે. બીજાઓ એમ વ્યાખ્યા કરે છે કે તિર્યંચગતિમાં ઘણું જીવો છે., સંસારી જીને મોટે ભાગ એટલે કે અનંતાનંત જી તિર્યંચગતિની એકેન્દ્રિય સાધારણ વનસ્પતિકાયમાં છે, અને એની કાયસ્થિતિ બહુ લાંબી; અર્થાત્ એ જીવોને એવી ને એવી એકેન્દ્રિય કાયામાં સતત જનમવા-મરવાને કાળ બહુ છે, અનંતી ઉત્સર્પિણું–અવસર્પિણું છે. એટલે અહીં માત્ર તિર્યંચગતિમાં “સંસાર” શબ્દને ઉપચાર કર્યો. આમ તે સંસાર ચાર ગતિને; કિંતુ અહીં ઉપચારથી કહ્યું કે આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ એટલે કે સંસારનું કારણ છે. આર્તધ્યાનમાં લેશ્યા હવે આર્તધ્યાન કરનારને વેશ્યા કઈ તે કહે છે, વિવેચન –લેશ્યા એ મનવચન-કાયાના યુગના કાળે તેવા તેવા કૃષ્ણ નીલ આદિ દ્રવ્યના સહારે થતે આત્મ–પરિણામ છે. સરાગ જીવને એ પ્રશસ્ત-અપ્રશસ્ત કષાયમાં બળ આપે છે. ધન્ના-શાલિભદ્ર મુનિને તપ–સંયમના રાગમાં ઊંચી તેજે–પદ્મશુકલ-લેસ્થાનું બળ રહેતું તેથી ઉચ્ચ ભાલાસને અનુભવ કરતા. આ વેશ્યા બે જાતની–૧. દ્રવ્યલેશ્યા, ૨. ભાવલેશ્યા, જીવની વેશ્યા કૃષ્ણ-નીલ-કાપિત તેજે-પદ્ય-શુકલ વર્ણ સ્વરૂપ આ-૪ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધ્યાનશતક છે. શાસ્ત્ર એને કર્માન્તર્ગત દ્રવ્ય સ્વરૂપ, યા મન-વચન કાયગાન્તર્ગત દ્રવ્યસ્વરૂપ, યા સ્વતંત્ર પુદ્ગલસ્વરૂપ કહે છે. જીવ એને ગ્રહણ કરે છે, એટલે એ કૃષ્ણાદિ દ્રવ્યના સહગથી આત્મામાં તેવા પ્રકારને એક પરિણામ ઊભું થાય છે, એ ભાવલેશ્યા છે. કહ્યું છે – कृष्णादिद्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः। स्फटिकस्येव तत्राय लेश्याशब्द : प्रयुज्यते ॥ અર્થાત્ કૃણ વગેરે દ્રવ્યોના સહયોગથી સ્ફટિકની જેમ આત્માને જે પરિણામ થાય તેમાં લક્ષ્યા શબ્દને પ્રયોગ થાય છે. સ્ફટિક ઉજજવળ હોય છે, પરંતુ એની પાછળ કાળ, લીલે વગેરે જેવા વર્ણને કાગળ કપડું ધરાય, તેવા રંગે રંગાયેલે સ્ફટિક દેખાય છે. એમ અહીં કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી આત્મા તેવા પરિણામવાળે યાને તીવ્રમંદ શુભાશુભ અધ્યવસાયવાળે બને છે. આ પરિણામને “લેશ્યા” કહેવાય છે. શ્રેણિક રાજા અંતકાળે આરાધનામગ્ન હોવાથી શુભ અધ્યવસાયવાળા હતા, પરંતુ છેવટે કૃષ્ણલેશ્યામાં ચડયા. અલબત્, એ ક્ષાયિક સમકિતી હતા તેથી એમને અતિ ઉગ્ર અનંતાનુબંધી કષાય નહતા, છતાં એની નીચેના અપ્રત્યાખ્યાન કષાયને કૃષ્ણલેશ્યાનું બળ મળ્યું, તેથી એમના દિલના અધ્યવસાય ભયંકર બગડ્યા અને મરીને નરકમાં ગયા. લેશ્યા બે જાતની,-શુભ અને અશુભ. એમાં અશુભ ૩ પ્રકારે (૧) કૃષ્ણ, નીલ અને કાપત. ત્યારે શુભ ૩ પ્રકારે, તેલેશ્યા, પદ્મશ્યા ને શુકલલેસ્યા. આમાં આર્તધ્યાન રૌદ્રધ્યાન સેવનારને અશુભ લેહ્યા હોય છે. પરંતુ રૌદ્રધ્યાનીને એ કૃષ્ણાદિ લેશ્યા અતિશય સંકલેશવાળી યાને દૂર ભાવવાળી હોય છે, ત્યારે Page #74 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન પા આર્તધ્યાનીને તેવા અતિ સંકુલેશવાળી નહિ, પણ એના કરતાં મંદ કૃષ્ણાદિ ત્રણ લેસ્યા હોય છે. આ લેણ્યા કોણ કરાવે છે? તેવા કેવા કર્મના ઉદય. અલબત્ સાથે મન-વચન કાયાને યોગ સહકારી કારણ છે, માટે જ લેશ્યા ૧૩ મા ગુણસ્થાનક સુધી જ હોય છે. ૧૪ મે અગ અવસ્થા હેઈ ત્યાં કઈ જ લેસ્થા નથી, અલેશ્ય અવસ્થા છે. છતાં લેશ્યા મુખ્યપણે કર્મ પરિણામથી ઉત્પન્ન થાય છે, કર્મને આધીન છે. પછી એમાં મન-વચન-કાયયેગ યાને આત્માને પુરુષાર્થ જેવા પ્રમાણમાં ભળવાને, તેવી એ શુભાશુભ મંદ–તીવ્ર વેશ્યા થવાની. શુભ ગેનું મહત્વ –માટે જ જિનભક્તિ આદિ શુભ ગામાં રહેવાથી શુભ લેસ્થાને લાભ મળે છે. ત્યારે વિષયઆરંભ-પરિગ્રહાદિના પુરુષાર્થ તે લેસ્થા બગાડી નાખે છે. સામાન્ય પણ બગલી લેસ્યામાં આર્તધ્યાન આવે અને એનું ફળ પૂર્વે કહ્યું છે. માટે જ જિનશા માનવજીવનનાં અનેક પ્રકારના શુભ ગમય કર્તવ્ય બતાવે છે. જેમાં જે રક્ત રહેવાય, તે અશુભ લેશ્યાથી બચી જવાય, આર્તધ્યાનથી અને સંસારવૃદ્ધિથી બચી જવાય; આમ છતાં આને અર્થ એ નથી કે ઇન્દ્રિય-વિષયસંપર્ક પરિગ્રહ, આદિ અશુભ ચગેમાં અશુભ જ લેશ્યા અને આર્તધ્યાન જ થાય” ના, એવું નથી, વિચારણા સારી રાખે, વાણી સારી બેલે, તે શુભ લેશ્યા પણ આવી શકે છે. છતાં એમાં એટલું છે કે કાગ અશુભ છતાં મને ગર્વચનગ શુભ રહેવાથી લેણ્યા શુભ બને છે, ધ્યાન પણ શુભ આવે છે. ત્યાગ Page #75 -------------------------------------------------------------------------- ________________ માનશતક तस्सऽकंदण-सोयण - परिदेवण-ताडणाई लिङ्गाई। ईहानिद-विओगाविओग-वियणानिमित्ताई ॥१५॥ निन्दइ य नियकयाई पसंसइ सविम्हओ विभूईओ। पत्थेइ तासु रज्जइ तयज्जणपरायणो होइ ॥१६॥ सदाइविसयगिद्धो सद्धम्मपरम्मुहो पमायपरो । निणमयमणवेवरवं तो वट्टइ अट्ट मि झाणमि ॥ १७॥ અર્થ: આર્તધ્યાનને લિંગ (ચિહ્ન) છે આજં, શાક, ઉકળાટ, કૂટવું વગેરે. એ ઈષ્ટવિયોગ, અનિષ્ટ–અવિયોગ તથા વેદનાના કારણે થાય છે. વળી એમાં) પોતાના કરેલા કાર્યની (અ૯૫ ફળ આવતાં કે નિષ્ફળ જતાં) હલકાઇ બેલે છે, અને બીજાની સંપત્તિની વિસ્મિત હૃદયે પ્રશંસા કરે છે, અભિલાષા કરે છે, એમાં જ રક્ત બને છે, અને એને ઉપાર્જવામાં લાગી જાય છે, શબ્દાદિ વિષયોમાં વૃદ્ધ મૂર્ણિત બને છે, ક્ષમાદિ ચારિત્રધર્મથી પરાભુખ રહે છે, ને મદ્યાદિ પ્રમાદમાં આસક્ત થાય છે. આધ્યાનમાં વર્તતો જીવ જિનામથી નિરપેક્ષ બને છે. વૈરાગ્યના એવા ઉત્કટ શુભ મનેાગના પુરુષાર્થમાં ચડેલા ગુણસાગર શ્રેણિપુત્ર આઠ કન્યાઓ સાથેના પ્રાણિગ્રહણના અશુભ કાયાગ વખતે શુકલ ભાવનારૂપ મનેગ, શુફલલેશ્યા, ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં ચડી વીતરાગ સર્વજ્ઞ બન્યા. તાત્પર્ય, પહેલા નંબરે કાયાગ પણ શુભ રાખવું જોઈએ, અને બીજા નંબરે એ ન બને ત્યાં પણ વચનોગ-માયેગા યાને વાણું–વિચાર તે શુભ જ રાખવા જરૂરી છે. આર્તધ્યાનનાં બાહા ચિહ્ન હવે આર્તધ્યાન દિલની અંદર પ્રવર્તે છે એ બાા કયા ચિહથી ઓળખાય, એ બતાવે છે – Page #76 -------------------------------------------------------------------------- ________________ સાત ધ્યાન વિવેચનઃ અંતરમાંના આર્તધ્યાનનું કેટલું જોર? કેટલીક વાર માણસ પિતાની જાતને ડાહ્યો સમજુ માની કલપી લે છે કે મને આર્તધ્યાન નથી થતું, પરંતુ દિલની અંદર એ પ્રવર્તતું હોય છે એ બાહ્ય લક્ષણ પરથી સાબિત થાય છે. કેમકે આ લક્ષણે અંતરમાં આર્તધ્યાન ચાલુ વિના પ્રવર્તતા નથી. ત્યારે રાતદિન આવાં એક યા બીજાં લક્ષણ ચાલતા હોય તે એ પરથી માપ નીકળે છે કે જીવને આર્તધ્યાનમાં રાતદિવસને કેટલે મેટે ભાગ પસાર થાય છે. એ લક્ષણે આ પ્રમાણે છે આર્તધ્યાનનાં લક્ષણે :કેઈ ઈષ્ટ વસ્તુ ચાલી જવાના, બગડી કે નષ્ટ થઈ જવાના કારણે, અથવા કેઈ અનિષ્ટ આવી પડેલી ન જવા કે ન સુધરવાના કારણે, યા કેઈ વેદનાના કારણે, જીવ (૧) આકંદ કરે, મોટેથી પિાક મૂકીને એ, યા (૨) પિક વિના પણ આંસુભર્યા નયને દીન હીન જે બની જાય, અથવા (૩) વાણુથી દિલને ઊકળાટ, ધમધમાટ કાઢે, બખાળા કાઢે, અરુચિસૂચક શબ્દ બેલે, યા આગળ વધીને : (૪) માથું કૂટે, છાતી ફૂટે કે પિતાના વાળ ખેંચી નાખે, એ અંદરખાને સળવળતા આર્તધ્યાનને લીધે જ થાય છે. આર્તધ્યાનનાં એ બા લિંગ-ચિઠું લક્ષણ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધ્યાનશતક અનિષ્ટ મનવામાં ધ્યાન : – (૧) આવુ. બહુ મને છે. પુત્ર મરી ગયે છે તે ઈષ્ટને વિચાગ થયા છે. એના પર હવે કાંઈ એ પાછે નથી આવવાના, છતાં પાક મૂકાય છે. દિવસેા, મહિનાઓ વીતે તે। ય કાઈ યાદ કરાવે, કે સ્વય· યાદ આવે, એટલે રડી પડાય છે. એ સૂચવે છે કે અંદરમાં એનું આ ધ્યાન છે. એમ મનને વિપરીત કાંઈ અની ગયું; દા. ત. ખરીદ્યુતાં ઢગાયા, ચીજ હલકી આવી, હવે એને મળાપા ૧૦-૨૦ જણા આગળ બહાર શબ્દથી વ્યક્ત કરાય છે, ખખાળા કઢાય છે,− આ કેવા કાળ આવ્યે ? વેપારી લુચ્ચા, ભેળસેળ ઘણી, સરકારી તંત્ર લાંચિયુ.......... વગેરે વગેરે. આ મનમાં પ્રવતા આ ધ્યાનને લીધે છે. એમ, ઘરમાં કાંઈ એવુ' જ પેાતાને અનિચ્છનીય લાગતું ખની ગયુ, યા ખીને ઈષ્ટ મન્યુ, પેાતાને ન મળ્યુ, ત્યાં આત ધ્યાન વધતાં પારે માથું ફૂટે છે, છાતી કૂટે છે....વગેરે; યા (૨) અનિષ્ટ નાકર આદિ માથે પડડ્યો છે, હવે એ ખસતા નથી, કે (૩) કાઈ રાગાદિની વેદના પીડી રહી છે, ત્યાં જે હાય-ખળાપા નીકળે છે એ અંદરના આ ધ્યાનના લીધે. આટલા મોટા રૂપમાં આર્કઃ-રુદન-તાડન આદિ ન હાય છતાં ય બીજા પણ આત ધ્યાનનાં લક્ષણુ છે— (૪) સ્વકાર્યની નિંદા પાછળ આ ધ્યાન — (ગાથા−૧૬) પાતે કરેલ કાઈ ખનાવટ, શિલ્પ, કળા, કે વેપારમાં ધાર્યુ ન થયું', અલ્પ ફળ મળ્યુ, નિષ્ફળ ગયુ, તે Page #78 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન ૫૫ એની ઘણા પ્રગટ કરે છે. દા. ત. બાઈને રસઈમાં ચીજ બગડી કપડું બરાબર ન દેવાયું, સલાટને યા બીજા કારીગરને કારીગરી ધારી ન થઈ લાગી. ઘરમાં જ કાંઈક હોશિયારીના કામમાં ખેડખાંપણ રહી, કે નેકરી-ધંધામાં વાંકું-વચકું થયું, એના પર પછી એ બનાવટ વગેરેની નિંદા કરે, બીજાની આગળ કે મને મન પણ “આ ખરાબ થયું, ખાટું થયું ? એમ ઘણું વ્યક્ત કરે, અરે! આમ તે પોતે પોતાની આવડત સામગ્રી વગેરેના હિસાબે બરાબર કર્યું હોય છતાં બીજાનું તેવું કાર્ય સારું બનેલું જોઈ પિતે પિતાનું કામ વડે, એ અંદરમાં આર્તધ્યાન પ્રવતી રહ્યાનું સૂચવે છે. (પ-૮) અન્યના વૈભવ પર ચકિતતા, વૈભવચાહના, લબ્ધ પર ખુશી, ને સહર્ષ વૈભવેઇમ પાછળ આધ્યાન. (૫) એમ, પિતાને નહિ મળ્યું અને બીજાને સારી સંપત્તિ વૈભવ-બંગલે-મોટર-ફરનીચર વગેરે મળ્યું જોઈ એના પર ચકિત થાય, પ્રશંસા કરે, વૈભવના ગુણ ગાય, એ પણ આ ધ્યાનનું લક્ષણ છે. અંતરમાં આશ્ચર્ય લાગે છે કે “બીજાને મળ્યું એવું હાય! મને ઈષ્ટ ન મળ્યું? મને નહિ અને બીજાને આ કેવું સરસ મળ્યું!” અરે! બજારમાંથી ક્યાંકથી કેઈ બીજે એવી સારી ચીજ લઈને આવ્યે એ દેખીને પણ આ થાય. (૬) એમ પિતે એ માલસંપત્તિ–વૈભવની ચાહના કરે, ઝંખના કરે, પ્રાર્થના કરે, એ તેવા ઉદ્દગારાદિ બહારના લક્ષણથી દેખાય. એ પણ અંતરમાં રમી રહેલ આર્તધ્યાનના સૂચક છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન તો મનમાં “આ ઈષ્ટ કેમ મળે” એના તન્મય ચિંતન વિના બહાર પ્રાર્થના ઈચ્છા પ્રશંસા શાની વ્યક્ત થાય? (૭) અથવા, મળેલી ચીજ-વસ્તુ, સંપત્તિ–સન્માન આદિમાં રક્તતા થાય, રાગ, ખુશી, આનંદ રહે, એ પણ મુખમુદ્રા, રહેણીકરણ અને શબ્દમાં વ્યક્ત થાય છે. આ લક્ષણ પણ અંતરના આર્તધ્યાનનું સૂચક છે. (૮) એમ, સંપત્તિ-સન્માનાદિ કમાવવા માટે હંશભેર ઉજમાળ બને, ઉદ્યમ-પરિશ્રમ કરે, ત્યાં પણ અંતરમાં આર્તધ્યાન રમતું હોય છે. - ઉપરનાં લક્ષણ કદાચ ધનના ઢગલા અંગે ન ય હોય, પણ એકાદ વસ્તુ અંગે અને તે ય મામુલી ચીજ અંગે જ હોય, તે ય તે આર્તધ્યાનનાં સૂચક છે. ત્યારે વિચારણીય છે કે દિનભરમાં આ ને તે વસ્તુ અંગે કે આ ને તે બાબત અંગે ધૃણા, પ્રશંસા, અભિલાષા, રાગ-રક્તતા, અને પ્રાપ્તિ યા નિવારણ માટેની મહેનત કેટકેટલી ચાલુ રહે છે એ પરથી એકેક દિવસમાં પણ કેટલા રકમબંધ આર્તધ્યાન પ્રવર્તતાં ગણાય? આ સિવાય પણ આર્તધ્યાનનાં બીજાં ચાલુ લક્ષણ આ પ્રમાણે પ્રવર્તતાં હોય છે, ૯) ઈન્દ્રિયોના ઈષ્ટ વિષય પર ગુદ્ધિ, અર્થાત્ શબ્દરૂપ-રસ–ગંધ-સ્પર્શને વિષે જે ગૃદ્ધ હોય, આસક્ત મૂર્શિત હોય, જેને એની કાંક્ષા અપેક્ષા રહેતી હોય, “એ પણ આર્તધ્યાનમાં રમત હોય છે. એવી એક ચીજ મનમાં પેઠી એટલી વાર, Page #80 -------------------------------------------------------------------------- ________________ માતધ્યાન ૫૭ આર્તધ્યાન શરૂ જ છે. પછી અનિષ્ટ હશે તે ય તે મનને કર્યો કરશે. જીવને વિષયાસક્તિ કયાં ઓછી છે? પછી આસક્તિને લીધે મનમાં વિષયેના વિકલ્પ-વિચારે-કલ્પનાઓ એટલા બધા ચાલે છે કે એમાં ક્ષણ ક્ષણ પણ મન કયાંક સ્થિર તન્મય થતાં એ આર્તધ્યાનનું રૂપક પકડે છે. આમાં કશું મળવા–ભેગવવાનું નહિ છતાં દિનભરમાં આવાં ય આર્તધ્યાન કેટલાં? વિષયગૃદ્ધિ રાખવી છે અને આર્તધ્યાન કરવું નથી એમ બને ? (૧૦) સદ્ધર્મ યાને શુદ્ધ ધર્મથી પરાભુખ હોય એ પણ આર્તધ્યાનમાં રમતા હોય છે. જીવનમાં ધર્મને જે સ્થાન નથી અથવા છે તે ગૌણ, બહુ મામુલી અને તે ય રાબેતા મુજબ અમુક ક્રિયા જ કરી દેવારૂપ હોય, તે એના મનમાં બીજું શું ચાલવાનું? આડા, અવળા ફજુલ વિચારે એમાં પછી કેઈ ઈષ્ટ–અનિષ્ટના અંગે મન સહેજ પણ સ્થિર થતાં આર્તધ્યાન આવી જ ઊભું છે. એમ, શુદ્ધ ધર્મ ક્ષમા મૃદુતા વગેરે ૧૦ પ્રકારને ચારિત્ર-ધર્મ. એનાથી પરામુખતા એટલે ક્રોધ, માનાદિમાં ઓતપ્રોતતા રહેવાની. તેથી આર્તધ્યાન જ રહ્યા કરે, ખૂબી કેવી છે કે જીવનમાં ધર્મ તે હેય, પણ તે અશુદ્ધ, અસર્વજ્ઞ–કથિત ને હિંસા-રાગાદિ પાપથી મિશ્રિત હોય તે ત્યાં પણ એનાં વિધાન ખરેખર આત્મહિતકારી નહિ હોવાથી મનના માન્યા ઈષ્ટ બની જાય છે, ને તેથી જ તેના પર થતું ધ્યાન આર્તધ્યાનરૂપ બને છે. કેવી દુખદ સ્થિતિ ! "ધર્મના નામ હેઠળની પ્રવૃત્તિમાં પણ આર્તધ્યાન? માટે જ કહ્યું કે “ધર્મ છે કે જે દુર્ગતિમાં પડતા આત્માને ધારી રાખે, અચાવી લે. ? Page #81 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક (૧૧) પ્રમાદમાં તત્પર હોય, “મજ વિસય કસાયા નિદ્રા વિગહા ય પંચ પમાયા, એ વચનથી દારૂ વગેરેનું વ્યસન, શબ્દાદિ વિષયેનું આકર્ષણ, ક્રોધાદિ કષાયે, નિદ્રા અને રાજકથા-લેજનકથા વગેરે વિકથા એ પાંચ પ્રમાદ છે,–એમાં લીન રહે, એને પણ આર્તધ્યાન થયા જ કરે છે. દા. ત. ઉપલક જોતાં એમ લાગે. છે કે “અમે ભેજનની છે એવી કોઈ વાત કરી એમાં આધ્યાન શું?” પરંતુ આ અજ્ઞાનતા છે. આની પાછળ ભેજનના ઈષ્ટ અનિષ્ટની કલ્પના વળગેલી જ છે, એટલે હેજે એ આર્તધ્યાન કરાવે જ, (૧૨) જિનવચનની બેપરવાઈ રાખે એ પણ આર્તધ્યાનમાં રમતું રહે છે. પ્રવે-સદ્ધર્મપરામુખી,કહ્યા પછી આ કહેવાની શી જરૂર પડી? ઉ૦-જરૂર એ કે “સદ્ધર્મપરામુખ” તે ન હેય, કમમાં કમ જીવનમાં સદ્ધર્મનાં જિનવચનની શ્રદ્ધા કરતો હોય, એટલી સન્મુખતા હોય, પરંતુ બીજી બાજુ અર્થ-કામમાં એવો ફસેલો. રહે કે સદ્ધર્મ સાધવાનું બાજુએ રહે. તેથી પણ એ આર્તા ધ્યાનમાં ડૂબે છે. સાગરચંદ્ર શેઠ જિનમૃતિ ભરાવનાર, અને જિનવચન તરફ આકર્ષણ પામનારો બને, છતાં વેપાર-ધંધામાં એ ફૂખ્યા રહ્યો કે એથી આર્તધ્યાનમાં રમતે રહેવાથી તિય - ગતિનું આયુષ્ય ઉપાઈ મરીને જિતશત્રુ રાજાના ઘોડા તરીકે અવતાર પામે; જેને ત્રિલોકનાથ મુનિસુવ્રત ભગવાને આવી પ્રતિબંધ પમાડયો. ક્ષણવારનું પણ આવું આર્તધ્યાન જીવને ભૂલો પાડી દે છે. ભગવાન પાર્શ્વનાથને જવ પ્રથમ ભવે મરુભૂતિ જિનવચનને આદર કરનાર અને શ્રાવકધર્મ સુંદર Page #82 -------------------------------------------------------------------------- ________________ માધાન तदविरय-देसविरय-पमायपरसंजयाणुग झाण । सवप्पमायमूलं वज्जेयव्वं जईजणेण ॥१८ । અર્થાત એ આતધ્યાન અવિરતિમાં રહેલાને, કે દેશવિરતિધરને, અને પ્રમાદનિષ્ઠ સંયમધરને હેાય છે. એને સર્વ પ્રમાદનું મૂળ સમજ સાધુજનેએ એને ત્યાગ કરવો જોઈએ. બજાવનારો તથા અંતે ગુનેગાર પણ ભાઈને ખમાવવા ગયેલો, છતાં પેલાએ એના મસ્તક પર શિલા મારી એથી વેદનાના. આર્તધ્યાનમાં મરીને એ મરુભૂતિ શ્રાવક અટવીમાં જંગલી હાથી તરીકે જન્મે. ત્યારે વિચારવા જેવું છે કે જિન ધર્મ મળવા. છતાં (૧) ખાન-પાન પૈસા-પરિવાર ધંધા-રોજગાર વગેરેમાં ઓતપ્રોત રહેનારને કેટકેટલાં આર્તધ્યાનના થાક ચાલે? તેમ, (૨) ધર્મપ્રવૃત્તિ ય કરે, તે પણ કયારેક જે આર્તધ્યાનમાં ફર્યો, ને જે એ જ વખતે આયુષ્ય બાંધી દે તો કેવી દુર્ગતિમાં ચાલ્યો જાય? આ તે સદ્ધર્મની શ્રદ્ધા છતાં અધિક કે એ સમય પણ સહમસેવનથી પરામુખ રહેનારની વાત થઈ. હવે જે મૂળમાં જ જિનવચનની અપેક્ષા વિનાને જ હોય, એની બેપરવાહીવાળે અર્થાત્ શ્રદ્ધારહિત હોય એનો વિચાર કરીએ તે દેખાય કે એ તો વળી ઠીક જ આર્તધ્યાનમાં ચાલ્યા રહે છે. જિનવચનની પરવા નથી તેથી જિને કહેલા હેય-ઉપાદેય ત્યાજ્ય આદરણય તાવને ગણકારતા નથી. પછી ત્યાજ્યને સેવે તે છે પણ ઉપરાંત એની કેઈ અફસી ય નથી, ઉલટું શાબાશી લેશે “આ કેમ ન સેવવા? સેવવામાં કઈ જ વાંધો નહિ. આવું આવું માનશે બોલશે. એમ આદરણીય તત્ત્વ અંગે વિરુદ્ધ માનશે Page #83 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક બાલશે. આ બંનેની આગળ-પાછળ આધ્યાન રકમબંધ ચાલે એમાં નવાઈ નથી. - હવે “આર્તધ્યાનના સ્વામી કોણ?એને વિચાર બતાવતાં કહે છે, વિવેચનઃ આર્તધ્યાન કેને કેને? – આર્તધ્યાન અવિરતિધર મિથ્યાદષ્ટિ આત્માને હાય સમ્યદષ્ટિ આત્માને હાય, દેશવિરતિધર શ્રાવકને ય હોય, તેમજ સર્વવિરતિધર પ્રમત્તમુનિને પણ હોય. અવિરતિ એટલે પ્રતિજ્ઞા પૂર્વક હિંસાદિ પાપથી વિરામ નહિ, પાપને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ નહિ. પ્રતિજ્ઞા ન હોય અને હિંસાદિ કરતો ન હોય, એ તો માત્ર પાપની અ–પ્રવૃત્તિ છે, પણ વિરતિ નથી, પાપવિરામ નથી; કેમકે દિલમાં પાપની અપેક્ષા બેઠી છે કે “અવસર આવ્યે મારે પાપ કરવાની છૂટ માટે તે ત્યાગની પ્રતિજ્ઞા નથી કરતો. આવી અપેક્ષા એ અવિરતિ. એ ઊભી હોય ત્યાં ભલે પાપનું આચરણ ન હોય એવા પણ કાળે ઈષ્ટસંગ અનિષ્ટવિયોગ વગેરેનાં આર્તધ્યાન થયાં કરે એ સ્વાભાવિક છે. આવા અવિરતિવાળા આત્મા મિથ્યાદષ્ટિ ય હાય અને સમ્યગ્દષ્ટિ પણ હોઈ શકે. બધા જ મિથ્યાદષ્ટિ છ અવિરતિમાં જ બેઠેલા છે. કેમકે વિરતિ એ સમ્યકત્વ પછીની -ભૂમિકા છે. પહેલી જિક્ત સર્વ તત્વની શ્રદ્ધા જોઈએ; પછી જ સાચો વિરતિભાવ આવી શકે. માટે તે અભવી જેવા જ જૈન ચારિત્રદીક્ષા લેવા છતાં પણ અવિરતિમાં જ છે, પહેલે મિથ્યાત્વગુણસ્થાનકે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ માયાન હવે સમ્યકત્વ પામેલા અર્થાત્ સમ્યગ્દષ્ટિ છ બે જાતના હાય, વિરતિધર અને અવિરતિધર. એમાં જેમને ચેડા પણ પાપત્યાગની દા. ત. “હું ત્રસની હિંસા નહિ કરું, ઈત્યાદિ પ્રતિજ્ઞા નથી એ અવિરતિ-સમ્યગ્દષ્ટિ કહેવાય. એમને “પાપને ત્યાગ કરવો જ જોઈએ.” એવી શ્રદ્ધા છે, છતાં એ કરવાની હિંમત નહિ, તે અવિરતિમાં છે. એ સૂચવે છે કે હિંસા–પરિગ્રહાદિ પાપ તરફ ખેંચાણ હજી ઊભાં છે, એવી અવિરતિ પણ આર્તધ્યાનને પ્રેરે. એમાં નવાઈ નથી. એમ દેશવિરતિ એટલે કે જેણે દેશથી યાને અંશથી વિરતિ કહી છે, એને પણ બાકીની અવિરતિ ઊભી છે, એ આર્તધ્યાનને પ્રેરે છે. પ્ર–તે એને અર્થ એ કે સર્વાશે વિરતિ કરી લે તે પછી આર્તધ્યાન ન રહે ને? ઉ–ના, એમાં પણ જે પ્રમાદ હેય તે આર્તધ્યાન સુલભ છે. સર્વવિરતિધર બે જાતની સ્થિતિમાં હોય. ૧. પ્રમાદવાળા. અને ૨. પ્રમાદરહિત. એમાં રાગ, દ્વેષ, નિદ્રા, વિકથા, ધર્મમાં અનુત્સાહ, અજ્ઞાન વગેરે પ્રમાદ–અવસ્થામાં આર્તધ્યાન થાય છે, ઝીણે પણ પ્રમાદ આર્તધ્યાનને સુલભ બનાવે છે. કેમકે એ. પ્રમાદ કેઈ ને કઈ ઈષ્ટસંગનાં આકર્ષણ યા અનિષ્ટ વિયેગની ચિંતા કે વેદના સાથે સંકળાયેલું હોય છે, પછી આર્તધ્યાન કેમ ન ઊઠે? બસ, આ હિસાબે પ્રમાદરહિત યાને અપ્રમત્ત અવસ્થા હોય ત્યારે આર્તધ્યાનથી છૂટકારો મળે. એટલે કહ્યું કે-અપ્રમત Page #85 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક મુનિ કે જે સાતમે અને ઉપરના ગુણઠાણે હોય છે, એમને આર્તધ્યાન ન હેય. આ જોતાં સમજાય એવું છે કે આ ધ્યાનની કેટલી બધી સૂક્ષ્મતા છે કે મિથ્યાત્વ, અવિરતિવાળાને તે શું, કિંતુ સહેજ પણ પ્રમાદવાળાને ય એ આર્તધ્યાન લાગતાં વાર નહિ. આખા સંસાર છેડયો, સર્વવિરતિધર મુનિ થયા, તો પણ નિયમ નહિ કે આર્તધ્યાન ન જ આવે. માટે અહીં ગાથામાં કહ્યું કે “આર્તધ્યાન એ સર્વ પ્રમાદનું મૂળ હાઈ યતિજને એને ત્યાગ કરવો જોઈએ. જે આર્તધ્યાન વતે છે તે પ્રમાદ આવતાં વાર નહિ. સ્વરૂપથી આર્તધ્યાન સમસ્ત પ્રમાદનું કારણ છે. માટે સાધુ અને શ્રાવક બંનેએ એમાંથી દૂર રહેવું જરૂરી છે. પ્ર–પહેલાં જે એમ કહ્યું કે, “પ્રમાદવાળાને આર્તધ્યાન થાય. એને અર્થ તે એ કે પ્રમાદ એ કારણ અને આર્તધ્યાન એનું કાર્ય થયું. તે પછી અહીં આતધ્યાનને સર્વ પ્રમાદનું મૂળ યાને કારણે કહ્યું, એ કેમ ઘટે? ઉ–વાત સાવ સાચી છે કે અંતરમાં રાગાદિ હોય તેથી આર્તધ્યાન ઊઠે છે. પરંતુ જીવને મન મળ્યું છે, તેથી એને કાંઈ ને કાંઈ લેચા વાળવા જોઈએ છે. એમાં “કેઈ ઈષ્ટને સંગ મળે,યા “વિગ ન થાઓ.” અથવા “અનિષ્ટને વિયોગ થાઓ, ચા સંગ ન થાઓ કે “હાય! વેદના બહુ પીડે છે, શાંત થાઓ. “એવું કઈને કઈ આર્તધ્યાન ચાલ્યા જ કરે છે. પછી એની ચિંતા–સળવળાટ પાછળ જીવ થોડે જ જપે રહે? એ આર્તધ્યાનના જેસ ને પ્રવાહને લીધે વિષય-કષાયની ત્રિવિધ Page #86 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન ૬૩ પ્રવૃત્તિ, વાણુ-વિચાર-વર્તાવરૂપ ચાલ્યા વિના રહેતી નથી. એમ મદ્યાદિ વ્યસન નિદ્રા, નિંદા-વિકથા-કુથલી પણ સુલભ બને છે. વળી ક્રિયાના ખેદ ઉગ વગેરે દેશે પણ સેવાતા રહે છે. આ બધે પ્રમાદ જ છે. એનું મૂળ છે આર્તધ્યાન. આર્તધ્યાનથી હદય અગાડાય છે તેથી પ્રમાદસેવન ચાલે છે. આમ, આર્તધ્યાન ભલે ઊઠે રાગ-દ્વેષ-મેહમાંથી, એટલે ત્યાં રાગાદિ પ્રમાદ એ કારણ અને આર્તધ્યાન એ કાર્ય થયું. કિન્તુ આધ્યાન વારંવાર ચાલે એટલે સહજ છે કે એથી એ બધી પ્રમાદપ્રવૃત્તિ રહ્યા જ કરવાની. આ હિસાબે અહીં આર્તધ્યાનને સર્વ પ્રમાદનું મૂળ કહી એને વજવાનું કહ્યું. આર્તધ્યાન બંધ કરી ધર્મધ્યાન ચલાવાય તે હૃદય પવિત્ર રહેવાથી પ્રમાદસેવન અટકી જાય. આટલી આર્તધ્યાનની વિચારણા થઈ Page #87 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન રૌદ્રધ્યાન પણ ૪ પ્રકારે છે,- ૧. હિંસાનુબંધી, ૨. મૃષાનુબંધી, ૩. તેયાનુબંધી, અને ૪. સંરક્ષણાનુબંધી, શ્રી ઉમાસ્વાતિવાચકવર્ચે તત્વાર્થ મહાશાસ્ત્ર (અ. ૯, સૂ. ૩૬) માં કહ્યું છે, “હિંસા-ડતૃત–સ્તેય–વિષય-સંરક્ષણે રૌદ્રમ.” અર્થાત્ હિંસા, જૂઠ, ચેરી અને ઈન્દ્રિયવિષયનાં સંરક્ષણ માટે શૈદ્રધ્યાન થાય છે. “રૌદ્ર” એટલે ભયાનક, યાને આત કરતાં અતિ ક્રૂર ઉગ્ર. આ હિંસાદિ ચારમાંથી ગમે તે એક પર ચિત્ત ક્રૂર ચિંતનમાં ઊતરી જાય છે ત્યાં રૌદ્રધ્યાન લાગું થયું કહેવાય. કર્મબંધનું જજમેન્ટ ધ્યાન પર – અહીં ધ્યાનમાં રહે કે આમાં હિંસાદિ ક્રિયા આચરવાની વાત નથી, હિંસા કશી ન કરતો હોય, વાણુથી જૂઠ કાંઈ પણ બોલતો ન હોય, છતાં મનમાં એ કરવા–બોલવાને ક્રૂર ઉગ્ર અભિપ્રાય, ચિંતન, ચેટ એ રૌદ્રધ્યાન છે. જેવું આર્તમાં એવું રૌદ્રમાં કાયાથી પ્રવર્તવાનું કે વાણીથી બલવાનું કહ્યું હોય નહિ, પણ માત્ર મનથી એનું દઢ ચિંતન કરે એ આર્ત-રૌદ્રધ્યાન છે, ત્યારે ચોવીસે કલાક મન તે કાંઈને કાંઈ ચિંતવતું હોય Page #88 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન सत्तवह-वेह-बधण-डहणङ्कण-मारणाइ-पणिहाण। अइकोहग्गहघत्थं निग्घिणमणसोऽहमविवाग ॥१९॥ અર્થ - અતિ ક્રોધગ્રહથી પકડાઈ મનનું લક્ષ ને પીટવાવિંધવા-બાંધવા-બાળવા-નિશાન કરવા-મારી નાખવા ઇત્યાદિ પર ચાંટે (એ રૌદ્રધ્યાન છે.) એ નિર્દય હૈયાવાળાને થાય છે અને અધમ (નરકાદિપ્રાપ્તિના) ફળવાળું બને છે. છે, પછી એ ચિંતન આર્તધ્યાન કે રૌદ્રધ્યાનરૂપ ન બને એ માટે કેટલે બધે ખ્યાલ રાખવું પડે? ધ્યાનને કર્મબંધ સાથે સીધે સંબંધ છે. કર્મ કેવાં બંધાય એનું જજમેન્ટ મનમાં તત્કાલ ચાલતા ભાવ યા વાનના પ્રકાર પર પડે છે. આધ્યાને તિર્યંચગતિનાં કર્મ બંધાય છે, અને રૌદ્રધ્યાને નરકગતિનાં કર્મ બંધાય છે, તે પણ તરત જ બંધાય; એમાં ઉધારે નહિ. જે સમયે જેવું ધ્યાન, તે જ સમયે તેવાં કર્મ બંધાઈ જવાના. માટે જ જીવનમાં મોટું કામ, મેટી સાવધાની, મનમાં ખરાબ ધ્યાન અટકાવી શુભધ્યાન ચાલુ રાખવા અંગે રહેવી જરૂરી છે. ૧. હિંસાનુબધી રોદ્રધ્યાન હવે અહીં પહેલું હિંસાનુબંધી રૌદ્રધ્યાન સમજાવવા કહે છે, વિવેચનઃ ૧ લા રીદ્રધ્યાનમાં કેવાં ચિંતન – અતિ ક્રોધમાં આવી જઈ નિર્દય હૃદયથી હિંસાનું એકતાન ચિંતન કરાય એ હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. હિંસા અનેક પ્રકારે ચિંતવાય છે. દા.ત. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના કઈ પણું જીવન પ્રત્યે કોધાબ્ધ બની એમ ચિંતવે કે “હું આ હરામીને Page #89 -------------------------------------------------------------------------- ________________ Ple ધેાલ-ધબ્બા ફટકારી પાંસરા કરુ',’‘ચાબૂકે સણસણાવી દઉ',’ ‘લાતા ઢાકીને સીધા દ્વાર કરી નાખું,' અથવા નાક કાન વીધી નાખું,’ · દ્વારડાથી કે એડીથી જકડી દઉ',' ‘જવાળાથી માળી નાખું, લાલચેાળ સળિયાથી ડામ દઉ’”, ‘કૂતા–શિયાળિયાના પગેથી નહેારિયાં ભરાવું, ઊઝરડા કાતરાવું,' · તલવારના ઝટકે કે ભાલા વ્રેાંચી યા ખંજર સાંકી જાનથી મારી નાખું,' અથવા ‘ ખૂબ રીખાવુ’” ‘ફાડી નાખું, કચરી નાખું, છૂંદો કરી નાખુ’ વગેરે વગેરે જીવને પીડવાની વસ્તુ પર મન કેન્દ્રિત કરે, એ પહેલા પ્રકારનુ` રૌદ્રધ્યાન છે. ' ત્યાં ગ્રહ–ભૂતની જેમ ક્રોધ ભારે વળગ્યા હૈાય છે. અને દ્રિમાંથી દયા તા સાવ જ નીકળી ગઈ હૈાય છે. પેાતાના સ્વા ભંગાયા હાય, સ્વમાન હણાયુ. હાય, કે વૈશ્ હાય ત્યાં આમ ખની આવે છે. શેઠને નાકર પર, મામાપને દીકરા પર, પાડાશીને પાડાશી પ્રત્યે વગેરેમાં પણ આમ બને છે. દેશ-પરદેશના તેવા સમાચાર જાણીને, કેટમાં ગુનેગારને છેડી મૂકયાનું સાંભળીને, ઈત્યાદિ ઇત્યાદિ કેઈ પ્રસંગે પરચિંતાવાળાનું મન રૌદ્રધ્યાન સુધી ચડી જાય છે. જેવુ ક્રોધના આવેશથી, એવુ અભિમાનમાં ચડીને પણ એમ બને છે. દા. ત. રાવણે અભિમાનથી ચક્ર છેડી લમણુનું ગળુ છેદી નાખવા ધાયુ. માયાના કે લેાભના આવેશમાં પણ એમ અને. કેાણિકે રાજ્યના લેાલમાં સગા ખાપ શ્રેણિકને કેદમાં નખાવી સાટકા મરાવવા પર મન કેન્દ્રિત કર્યુ. ધ્યાનમાં ખૂબી તે। એ છે કે પેાતે એ હિંસા વગેરે કરવા ન ય પામે, ર્હિંસાદિન ય કરી શકે, છતાં હિ'સા વગેરે કરવામાં ચિત્ત દૃઢ લાગી ગયુ` હાય ત્યાં રૌદ્રધ્યાન લાગે છે, તે જીવનમાં એ દેઢ ચિત્ત પણ કેટલી વાર થતા હશે ? Page #90 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન पिसुणासब्भासन्भूयभूयघायाइवयणपणिहाणं । मायाविणोऽइसंधणपरस्स पच्छन्नपाबस्स ॥२०॥ અર્થાત્ ચડી ચુગલી, અનિષ્ટ સૂચક વચન, ગાળ વગેરે અસભ્ય વચન, અસત્ય વચન, જીવાતના આદેશ, વગેરેનું પ્રણિધાન (એકાગ્ર માનસિક ચિંતન એ રૌદ્રધ્યાન છે.) એ માયાવીને કે ઠગાઈ કરનારને યા ગુપ્ત પાપીને થાય છે. રૌદ્રધ્યાનથી નરક –એ શૈદ્રધ્યાનનું પરિણામ બહુ કનિષ્ઠ આવે છે. નરકાદિ દુર્ગતિનાં દુઃખમાં રીબાવું પડે છે. જીવન સારું ધર્મમય ગાળ્યું હોય, પણ કયારેક રૌદ્રધ્યાન આવે અને કદાચ એ જ વખતે આયુષ્ય બંધાઈ જાય તે નરકનું બંધાય અને એક વાર તે નરક ભેગા થવું પડે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ મહાસંયમીતપસ્વી મનેમન લડાઈ અને હિંસાના ધ્યાનમાં ચડયા અને એ જ વખતે શ્રેણિકે મહાવીર ભગવાનને એમની ગતિ પૂછી, તે પ્રભુએ કહ્યું, “હમણુ મરે તો સાતમી નરકે જાય.” જીવન વલેપાતિયું લોભ-લાલચભર્યું કે અહંકારમાં તણાતું જીવાય તે રૌદ્રધ્યાન સુલભ બને છે. આટલી રૌદ્રધ્યાનના પહેલા પ્રકારની વાત થઈ ૨. મૃષાનુબંધી રોદ્રધ્યાન હવે બીજા પ્રકારનું મૃષાનુબંધી રૌદ્રધ્યાન વર્ણવે છે વિવેચન - ૨ જા પ્રકારનું રૌદ્રધ્યાન: મૃષાનુબંધી રૌદ્રધ્યાન એ તેવા તેવા પ્રકારના દુષ્ટ વચન એલવાના ઉગ્ર ચિંતનમાં થાય છે. બીજાની ચાડીચુગલી કરવાનું ચિંતવે, પિતાને ન ગમતી બીજાની વાત કેઈની આગળ મીઠું Page #91 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક મરચું ભભરાવીને કહી દેવાની ચોકકસ ઉગ્ર ક્રૂર ધારણ કરે, ત્યાં રદ્રધ્યાન લાગે છે. એમ તિરસ્કારવચન, ગાળ, અપશબ્દ યા અધમ અસભ્ય બોલ સંભળાવી દેવાનું ચિંતવે, અથવા અસત્ય બેલવાનું ચિંતવે એ પણ રૌદ્રધ્યાન છે. અસત્ય વચન ૩ પ્રકારે હેય, ૧. અબ્દુ ભાવન, ૨. ભૂતનિનવ, ને ૩. અર્થાન્તર કથન. (૧) અભૂતભાવન એટલે ન હોય એવી વસ્તુ બલવી, દા.ત. આત્મા વિશ્વવ્યાપી નથી, છતાં કહેવું કે “એ વિશ્વવ્યાપી છે. પોતે શ્રીમંત કે વિદ્વાન ન હોય, છતાં કહે છે કે “હું શ્રીમંત છું, વિદ્વાન છું.'(૨) “ભૂતનિહૂનવ” એટલે વસ્તુસ્થિતિ હોય એને અ૫લાપ કરે. દા.ત. કહે કે “આત્મા જેવી વસ્તુ જ નથી.” પૈસાદાર હોય છતાં કહે કે “મારી પાસે પૈસા નથી.” (૩) “અર્થાન્તરકથન” એટલે એક પદાર્થને બીજે જ પદાર્થ કહેવો; દા.ત. બળદને ઘેઓ કહે, અસાધુને સાધુ કહે... વગેરે. એમ ભૂતપઘાતી વચન એટલે એવું બોલે કે જેની પાછળ જીવને પીડા–કિલામણા–હિંસા થાય; દા. ત. કહે, “છેદી નાખ, ભેદી નાખ, શેકી ઉકાળી નાખ, માર.” વગેરે. અલબત્ આ વચનમાં દેખીતું જૂઠ જેવું કાંઈ નથી, છતાં પણ એમાં પરિણામ જીવઘાતનું છે, તેથી એ વસ્તગત્યા મૃષા જ છે. ઉપરોક્ત વચનમાં અવાન્તર અનેક પ્રકાર આવે. દા. ત. “પિશુન” તરીકે કેટલાય પ્રકારના અનિષ્ટ સૂચક વચન હોય; જેમ કે કેઈ પિતાના કિંમતી કામે બહાર નીકળતો હોય, એને અપ Page #92 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન શુકનિયું કહેવું કે; “તમારે ધબેડે વળવાને છે. કાંઈ વળવાનું નથી....વગેરે. અસત્ તરગે રૌદ્રધ્યાન : હવે રૌદ્રધ્યાનમાં એવું છે કે આવાં વચન બેલતો ન પણ હેય એ વખતે પણ એવું બેલવાનું નિષ્ફરપણે દૃઢ ચિંતન કરે તે એ રૌદ્રધ્યાન બને છે. માણસ વિચારવાયુમાં કે હલકી વિચારસરણીમાં જૂઠનાં એક યા બીજા પ્રકારનાં વચનનાં ચિંતન કેટલાંય કરતે હોય છે, ત્યાં રૌદ્રધ્યાનમાં કેમ ન ઝડપાય? કેરટમાં જુબાની આપવાની હોય ત્યારે ખરેખર પૂછાવાનું તે શું ય આવે, પરંતુ મૂઢ માણસ પહેલેથી વિચારમાં ચડે છે કે “કેરટમાં આમ પૂછશે, આમ પૂછશે,તે મને આવડે છે આવાં આવાં અસત્ય ઉત્તર આપી દઈશ;” ભલે પછી કદાચ એવું બેલવાને અવસર ન ય આવે. છતાં આ નિષ્ઠુર ચિંતનમાં રૌદ્રધ્યાનને શી વાર લાગે? એમ પુત્ર કે નકર વગેરે ખરેખર ગુનામાં ન હોય છતાં બાપ કે શેઠ ગુનો કલ્પી ભયંકર ગુસ્સામાં ચિંતવે છે કે “હરામખેર આવે એટલે આવાં આવાં ભારે તિરસ્કારનાં વચન સંભળાવી સીધે દેર કરી દઈશ પણ પછી બને એવું કે પેલે આવી ખુલાસો કરે ત્યારે રોષ ઊતરી જાય. છતાં પહેલાં ચિંતન કર્યું એ રૌદ્રધ્યાનની કક્ષાનું ય બની ગયું હોય. આ રીદ્રધ્યાન કેવી કેવી રીતે આવે છે? - - માયાવી છે દા. ત. વેપારી વગેરે, એમને બીજા પાસેથી ચેન કેન પ્રકારે સ્વાર્થ સાધવે છે, એટલે એને સીસામાં ઉતા Page #93 -------------------------------------------------------------------------- ________________ 190 plete 6 વા માટે સંકલ્પમાં ચડે છે કે હું આને આમ કહીશ, સાચા તરીકે જૂઠ્ઠું' આમ ગળે ઉતારી દઈશ....' આવાં મૃષાભાષ હિંસા પ્રેરકવચન કે પાપાપદેશ પર મન કેન્દ્રિત થઈ જાય, એ માયાવીને રૌદ્રધ્યાન સુલભ થયું ગણાય. એમ, ખીજાને ઠગવામાં તત્પર હાય, જેમકે ભાઈ એ ભાગ વહેંચી લેવામાં ખીજા ભાઈને ઠગવા હાય, યા ભાગીદારે વેપારમાં ભાગીદારને ઠગવાની, યા દલાલે કે નાકરે સેાદામાંથી ગાવલી ખાવામાં શેઠને ઠગવાની ઈચ્છા હાય, અથવા કબાડીએ કોઈ પણ પ્રવૃત્તિમાં ભેળાને સ્વાથી કે વૈરિવરોધથી ઠગવો હાય, ત્યાં એ માટે એ એવાં માયામૃષાનાં વચન મનમાં ઘડે, એ મનની ઘટના રૌદ્રધ્યાન થાય છે. એમ, પ્રચ્છન્ન પાપી યાને ગુપ્તપણે પાપ કરનારા કે છૂપા પ્રપંચ રચનારા પણ બહાર પેાતાની જાતને સારી નિષ્પાપ નિર્દોષ મતાવવી છે માટે મનમાં ઘડી રાખે કે ‘ જરૂર પડયે હું મારી નિર્દોષતા કે સારાપણું ખતાવવા આવી આવી રીતે વાત કરીશ,....' આ મનની ચિકણી ઘટનામાં રૌદ્રધ્યાન લાગે. અથવા પ્રચ્છન્ન પાપી એટલે મિથ્યાધી બ્રાહ્મણ વગેરે પાતે ગુણહીન “હોવા છતાં પેાતાને ગુણવાન તરીકે ઓળખાવે, એ માટે ખડકાં હાંકવાનું એનું માનસિક દૃઢપ્રણિધાન એ પણ રૌદ્રધ્યાનરૂપ અને. ત્યારે ગુહીન પેાતાની જાતને ગુણવાન તરીકે જે ઓળખાવે છે એના કરતાં બીજો વળી ગુપ્ત પાપી કાણુ છે? ઉઘાડા પાપી તા પાતે દોષવાળા હોવાનુ છૂપાવતા નથી. ત્યારે આ તે માંહી પેાલ ને મહાર ગુણુના ઢોલ વગાડે છે, માટે પ્રચ્છન્ન પાપી Page #94 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન तह तिव्वकोहलोहाउलस्स भूओवधायणमणज्ज। परदम्वहरणचितं परलोयावायनिरवेकरवं ॥२१॥ અર્થ– જેવું એ દઢ ચિંતન બીજા પ્રકારમાં, તેવું ત્રીજા પ્રકારમાં (જરૂર પડયે) જીવઘાત કરવા સુધીનું ૫રદ્રવ્ય ચોરવાનું થતું અનાર્ય દઢ ચિંતન (એ રૌદ્રધ્યાન છે; ને એ) તીવ્ર ક્રોધ અને લોભથી વ્યાકુળ અને પરલોકના અનર્થની પરવા વિનાના જીવને થાય છે, છે. વળી પાપ છાનાં છપકાં કરવાં છે એનું પરિણામ એ કે પિતે ગુણહીન છતાં બીજાની આગળ ગુણિયલમાં ખપવા અને કૃત્રિમ વડાઈ ટકાવવા માટે એ બહાર ચોક્કસ પ્રકારના બેલ બેલવાને. મનમાં એના જે નિષ્ફરતાભર્યા દઢ વિચાર ચાલે એ રૌદ્રધ્યાનમાં જાય. આ બીજો પ્રકાર થ. ૩. સ્તયાકુબન્ધી રૌદ્રધ્યાન હવે ત્રીજા પ્રકારનું “અસ્તેયાનુબંધી” રૌદ્રધ્યાન વર્ણવે છેવિવેચનઃ ૩ જા પ્રકારનું રૌદ્રધ્યાનઃ ત્રીજા પ્રકારનું સૈદ્રધ્યાન ચેરીના ક્રૂર ચિંતનમાં થાય છે. “બીજાના પૈસા, બીજાને માલ, બીજાના પત્ની-પુત્રાદિ, બીજાની મિલ્કત-સાધન-સંપતિ કેમ ઉપાડું, કેવી રીતે હડપ કરું...” આવા ક્રર ચિંતનમાં તન્મય થાય ત્યાં આ શૈદ્રધ્યાન લાગે છે. એના ઉપાયે વિચારે છે, દાવપેચ-કપટને વિચારે છે, સામાની કેમ નજર ચૂકાવવી, કેમ સામાની આંખમાં ધૂળ નાખવી, વગેરે વગેરેની તન્મય વિચારણામાં ચડે છે. જંગલના લૂંટારા અને Page #95 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનચંતક ૭૨ શહેરના ચારા તે આ રૌદ્રધ્યાનમાં ચડે, પણ શાહુકાર ગણાતા ચ જ્યારે કૌટુંબિક સગાનું કે ભાગીદાર યા ઘરાક યા વેપારી કે શેઠનું કશું આંચકી લેવાના ક્રૂર ચિંતનમાં ચડે ત્યારે એ પણ રૌદ્રધ્યાનના ભાગી બને છે. રોદ્રધ્યાન ક્રોધ યા લાભથી :– આ રૌદ્રધ્યાન આવવાનું કારણ તીવ્ર ક્રોધ યા લાભ છે. જીવ જ્યારે કાઈના પર ઉગ્ર ક્રોધથી વ્યાકુળ અને છે, એને એના પર તીવ્ર વૈર-વિરાધ ઊભે થાય છે, ત્યારે એની આજ ઉતારવા, એને બતાવી આપવા એનુ કશું તફડાવી લેવાના ક્રૂર ચિંતનમાં ચડે છે. એમ તીવ્ર લાભથી ગ્રસ્ત બનેલા જીવ ધારેલું કશું ગમે તે રીતે મેળવવા ચારી લૂંટ–ઉઠાવગીરી કરવાના ક્રૂર ચ'તનમાં ચડે છે. આ તીવ્ર ક્રોધી કે લાલીને ધાયુ· સફળ થશે કે કેમ એ નિશ્ચિત નથી. અરે ! એ ચારીના પ્રયત્ન પણ કરવા પામશે કે કેમ એ ય નક્કી નહિ, છતાં આંધળિયા કરીને અત્યારે જે એનુ ક્રૂર ચિંતન કરે છે, એ તેા રૌદ્રધ્યાનરૂપે લમણે લખાઈ જાય છે. તીવ્ર ક્રોધ અને લાભની વ્યાકુળતા જ એવી છે કે આવાં આંધળિયાં કરાવે. ત્યારે જેને એવા આંધળિયાના ચેાગે આ જીવનમાં આવતા ભય'કર ફળના વિચાર જ ન હેાય, અહીં એ ચારીમાં પકડાઈ જતાં કેવી સજા એઆખરુ વગેરે સરજાશે, એના વિચાર કે ડર ન હોય; એને એ નહિ તા પરલોકમાં આ ઘેર પાપથી ઊભાં થયેલ ભયંકર અશુભ કર્મના અતિ કટુ નરક ગમનાદિ જાલિમ દુઃખ હોય જ શાની? પરલોકના વિપાકે કેવાં કેવાં ભાગવવા પડશે, એની તેા પરવા અનર્થોના ય એ એપરવા મને છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ રોદ્રાન ७३ सद्दाद्दविसयसाद्दण-घणसारकरवण-परायणमणिहूं । અચ્છામિમંડળ-ોવધાય જીતાજી ચિત્ત`॥ રર્॥ અર્થ :-- શબ્દાદ્વિ વિષયાના સાધનભૂત પૈસાના સ રક્ષણમાં તત્પર અને સની શંકા તથા ખીજા (એના પર તાકનાર)ના ઘાતની કલુષિત બુદ્ધિથી વ્યાકુળ ચિત્ત-ચિંતન (એ ચાથું સર્ક્ષણાનુમ ધી રૌદ્રધ્યાન છે.) એટલે જ ચારીના ઉગ્ર ચિંતનમાં જે એને કદાચ લાગે કે એની આડે કેાઈ રાકવા-પકડવા આવશે તે એને મારવા સુધીના ય નિર્ણય કરી લે છે. દૃઢપ્રહારી એવા ક્રૂર ધ્યાનથી ચારી કરવા પેઠે, તે! વચમાં આડે આવેલી ગાય વગેરેને એણે હણી નાખી. આવુ' ક્રૂર ચિંતન એટલા જ માટે અનાય કોટિનુ છે. આય એટલે,–સવ ત્યાજ્ય ધર્મ જેવાં કે શિકાર જુગાર ચારી વગેરે, એનાથી બહાર નીકળી ગયેલો. ત્યારે એમાં પડેલા તે અનાય. એનાં એ ખરાબ કૃત્ય પણ અના કહેવાય, અને એનાં કર ચિ'તન પણ એવાં જ કહેવાય, માટે અહી. આ રૌદ્રધ્યાનને અનાય કહ્યું. આ ત્રીજો પ્રકાર થયા. ૪. સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન હવે રૌદ્રધ્યાનના ચાથા પ્રકારની વાત. વિવેચન : ૪થા પ્રકારનું રૌદ્રધ્યાન : સ'રક્ષણાનુખ'ધી રૌદ્રધ્યાન એ રૌદ્રધ્યાનના ચેાથે) પ્રકાર છે. એમાં ધન–સ રક્ષણમાં મગ્નુલ ઉગ્ર ચિંતન હેાય છે. જીવતે સારા સારા શબ્દ–રૂપ-રસ વગેરે વિષયેા મેળવવા–ભેાગવવા મહુ ગમે છે, અને એની પ્રાપ્તિ ધનથી થાય છે. તેથી એ સાધન— Page #97 -------------------------------------------------------------------------- ________________ ધાનશતક ભૂત ધન મેળવવા–સાચવવા તત્પર રહે છે, એ માટે “એ કેમ મળે, કેમ સચવાય, એના તરળ ચિંતનમાં ચડે છે. આમાં ખૂબી એ છે કે મેળવવાનું ચિંતન આર્તધ્યાનમાં જાય અને સાચવવાનું ચિંતન રૌદ્રધ્યાનમાં જાય; કેમકે મેળવવા કરતાં સાચવવાની બુદ્ધિમાં ક્રરતા આવે છે. અલબત્ મેળવવાની લેગ્યામાં ય કઈ જૂઠ-ચેરી-જીવઘાતની ક્રૂર વિચારણું હોય તો ત્યાં ય રૌદ્રધ્યાન પણ બની જાય. પરંતુ એમ તે સાચવવાના ચિંતનમાં “ આ મળેલું કેમ ટકે, એનું સામાન્ય ચિંતન હોય તો એ પણ આર્તધ્યાનરૂપ બને છે. છતાં સાચવવાની લેશ્યા જોરદાર રહે ત્યાં એનું ચિંતન ઉગ્ર ક્રૂર બનવાથી રૌદ્રધ્યાનરૂપ બની જાય છે. ધન-સંરક્ષણના ચિંતનમાં ઉગ્રતા એટલા માટે આવે છે કે એ ધનને ગમે તે ભેગે સાચવવાની ભારે તાલાવેલી છે, અને તેથી બીજાઓ પર શંકા ખાય છે કે એ લઈ તો નહિ લે ?” વળી એ ભય વધતાં એ ધન નિમિત્તે જરૂર પડયે જીવઘાત સુધીની ક્રૂર લેશ્યા થાય છે કે બધાને મારી નાખવા સારા.” ભિખારીને ઠીકરામાં મળેલા એંઠવાડિયા માલ ઉપર પણ અતિ મમતા વશ એના સંરક્ષણની ચિંતામાં એમ થાય છે કે “આ હું કેઈ પણ ભિખારીને દેખાડું નહિ, કયાંય એકાંત ખૂણે જઈને થોડું ખાઉં, જેથી આ ઝટ ખૂટી ન જાય. એમાં સંભવ છે. કે ત્યાં ય બીજા ભિખારી માગવા આવે! તે ય એમને જરીકે ન આપું. ત્યારે એ વળી કદાચ ઝુંટવવાય આવે. તે ય હું શાને આપું? એમના બાપને માલ છે? લેવા તે આવે? એમના. માથાં જ ફેડી નાખું.” આ સંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન છે. ત્યારે મોટા લોભી રાજાની ય શી દશા છે? એ ય પિતાનું રાજ્ય ટકાવી. Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાર્તાન ફાળવાળrgબલિરા-મજુત્તિ એવં ! अविरय-देसासंजय-जणमणसंसेवियमहाण्ण ॥२३॥ અર્થ:- આ પ્રમાણે સ્વયં કરવું, બીજા પાસે કરાવવા. અને કરતાને અનુમોદવા સંબંધી પર્યાલાચન થારે પ્રકારના રૌદ્રધ્યાનમાં જાય. ( એના સ્વામી કેશુ? તો કે ) અવિરતિ મિથ્યાદષ્ટિઓ સમ્યગ્દષ્ટિએ અને દેશવિરતિ શ્રાવકો સુધીના ના મનથી આ સેવાઈ શકે છે, અને તે અહિતકર નિન્દ પાપ છે. રાખવા અવસરે આવા વિકપમાં ચડે છે. કલપનામાં કઈ રાજાનું આક્રમણ લાવી એની સેના સાથે એને કચ્ચરઘાણ કાઢીને ય પિતાનું રાજ્ય સંરક્ષવાના રૌદ્રધ્યાનમાં ચડે છે. આ રૌદ્રધ્યાન સજજને ઈષ્ટ નથી હોતું, કેમકે એમાં એક તે નાશવંત પરિગ્રહની અતિ મમતા રહી પરમાત્માદિનું શુભ ધ્યાન ચૂકાય છે અને બીજુ, સારા પણ માણસ માટે ય શંકા રહે છે કે “એ લઈ તે નહિ લે? કેને ખબર શું કરે?” વગેરે. ને તેમાં આગળ વધતાં ઉગ્ર કોધ –હિંસાદિના પાપવિચારે સુલભ બને છે; ચિત્ત પાપિષ્ઠ અધ્યવસાયોથી વ્યાકુળ રહે છે. અહીં પ્રારંભે “શબ્દાદિ વિષયેનું સાધનભૂત” એવું ધનનું વિશેષણ મૂકયું. એ સૂચવે છે કે માત્ર એવા વિષયો મેળવવાભોગવવાના ઉદ્દેશથી ધનનું સંરક્ષણ કરવાનું ધ્યાન એ રૌદ્રધ્યાન સુધી પહોંચી જાય; પરંતુ દેવદ્રવ્યની સંપત્તિ-મિલકત સંરક્ષવાનું ચિંતન દુર્ગાનમાં નહિ જાય. દેવદ્રવ્ય–સંરક્ષણની બુદ્ધિ તે. ધર્મબુદ્ધિ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ધ્યાનશતક રૌદ્રધ્યાન કેટલે અને કાને ? હવે ચારે પ્રકારનાં રૌદ્રધ્યાનમાં વિશેષતા બતાવવા સાથે ઉપસ હાર કરે છે. ભાષા :- હિ’સા--મૃષા-ચારી-સ’રક્ષણના વિષયનું ક્રૂર ચિંતન એ Rsિ'સાદિ જાતે જ કરવા અંગે હૈાય એવુ નહિં, કિન્તુ હિંસાદિ ખીજા પાસે કરાવવાનુ` ય ઉગ્ર ચિંતન હેાઈ શકે; તેમજ બીજા એ હિઁ'સાદિ કરતા હોય એની અનુમેાદનાનું ય ક્રૂર ચિંતન સંભવી શકે છે. એમ દરેક પ્રકારમાં ૩-૩ રીતે રૌદ્રધ્યાન લાગે છે. દા. ત. હિંસાદ્ધિ કરાવવા અંગે યોધ્ધાન: બીજા પાસે કેાઇને પિટાવવા-બંધાવવા–વિધાવવા–ડામવા– મારી નખાવવા ક્રૂર ચિંતન હાય; યા અસભ્ય—ચાડી–જૂઠ એલાવવા કે હિંસાના ઉપદેશ કરાવવાનું ય ચિંતન હાય; અથવા બીજા પાસે ચારી લૂટ વગેરે કરાવવાનું ય ક્રૂર ચિંતન હોય; અથવા ખીજા પાસે વિષય સુખ સાધનભૂત ધન-માલનું સંરક્ષણ કરાવવા અંગે પણ એવું ચિંતન હોઈ શકે, જેમકે ‘હુ અમુક પાસે આ હિંસાદિ કરાવુ....’ -: અનુમાદનથી કેમ રૌદ્રધ્યાન ? :— એમ સ્વયં કરવાનુ કે બીજા પાસે કરાવવાનુ ય નહિ, કિન્તુ કાઈ એ હિંસા જૂઠ વગેરે આચરતા હોય એની અનુમેંદના કરવાનુ ં ય ક્રૂર ચિંતન હોઈ શકે. જેમકે મનને એવા કર ભાવ થાય કે‘ફૂલાણાએ પેલાને માર્યાં ફૂટયા એ સરસ થયું! Page #100 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન એ એજ દાવને હતે. લડાઈના કાળમાં અજ્ઞાન લેકેએ આવાં ચિંતન બહુ કર્યા. જાપાન-જર્મને બ્રિટિશ માણસોનાં કચ્ચરઘાણ કર્યા. તે જાણી ખુશી થઈ એની અનુમોદનાનાં કૂર ચિંતન કર્યા. એવું હુલડમાં બને છે. એમાં અમુકની કલા થયાનું જાણું ખુશીનું ચિંતન થાય છે. અથવા હિંસામય મીલ વગેરેના સારી કમાઈના ધંધા પર એવું ચિંતન થાય છે. અરે! પિતાને જેના પર અરુચિ છે, એ કેઈથી કૂટાય-લૂંટાય, કે અકસ્માતને ભેગ બને, એના પર ખુશીનું ક્રૂર ચિંતન થાય છે. આ બધું રૌદ્રધ્યાન છે. ખાધી, એની કોઈએ કરે એમ કઈ જૂઠ બેલ્યું, કેઈએ ગાળો દીધી, ચાડી ખાધી, ખતરનાક સાક્ષી ભરી, એ ગમવા પર એની અનુમંદનાનું ક્રર ચિંતન થાય; એમ કેઈએ કરેલ ચેરી, લૂંટ, ઉઠાઉગીરી અંગે ખુશીનું ચિંતન થાય અથવા સિફતથી હેશિયારીથી અને બીજાના ઘાત સુધીની તૈયારી રાખીને ધનનાં સંરક્ષણ કર્યાની અનુમોદનાનું ચિંતન થાય, દા. ત. સેફડિપોઝિટ વેસ્ટમાં ચાલુ વિજળી પાવર સાથે ધનરક્ષા થાય છે કે જેમાં કેઈ લેવા ઘુસે તે વિજળીક કરંટમાં એંટીને મરી જ જાય, તો એવા ધનરક્ષા પર ખુશીનું ચિંતન થાય કે “વાહ! આ સરસ સંરક્ષણ! ચોરવા આવનાર હરામી ખત્મ જ થઈ જાય !” આ વગેરે ચિંતન ક્રૂર બનતાં રૌદ્રધ્યાનમાં લઈ જાય. આજના ભૌતિકતાધનપ્રીતિ–વિષયાસકિતમશીનરીછાપા વગેરેના યુગમાં પિતાના જીવનને ચારે બાજુથી તપાસાય. Page #101 -------------------------------------------------------------------------- ________________ Plea તા ખબર પડે કે કયારેક કયારેક હિ'સા–જૂઠ-ચારી–સ'રક્ષણ જાતે કરવા અંગેનું ક્રૂર ચિંતન ભલે ન કર્યું. પણ કરાવવા કે અનુમેદવા અંગેનું ય ક્રૂર ચિંતન આવી જાય છે કે નહિ ? આવતુ. હાય તે। એ રૌદ્રધ્યાનના ઘરનું ચિ'તન મનવાનુ. પૂર્વે કહેલ આ ધ્યાનના ચાર પ્રકારમાં પણ કરાવવા-અનુમેદવા અંગેનું ચિંતન સમજી લેવાનું છે. હવે રૌદ્રધ્યાનના સ્વામી કાણુ ? અર્થાત્ કયા ગુણસ્થાનક સુધીના જીવને રૌદ્રધ્યાન આવી શકે? તે કહે છે, મિથ્યાદષ્ટિ જીવાને તે બિચારાને સાચાં તત્ત્વની ગમ જ નથી શ્રદ્ધા જ નથી, એટલે એ તેા રૌદ્રધ્યાનમાં ફસાય, પરંતુ અવિરતિ યાને વ્રત વિનાના સમ્યગ્દષ્ટિ અને વ્રતધારી દેશવિરતિ શ્રાવક પણ અવસરે એમાં ફસાઈ જાય છે. સર્વવિરતિધર મુનિને રૌદ્રધ્યાન ન હાય; કેમકે એ હિંસાદિ પાપાથી મન-વચનકાયાએ પ્રતિજ્ઞા-ખદ્ધ સર્વથા વિરામ પામેલા છે; એટલે એ કદાચ પ્રમાદવશ આત ધ્યાનમાં ચડે, પરંતુ રૌદ્રમાં નહિ. નહિતર તા રૌદ્રધ્યાનના ચિંતનમાં ઉગ્ર કષાય થવાથી મંદ કષાયનું આ સવિરતિ–ગુણસ્થાનક જ ગુમાવી દે. સાધુવેશ પડયો રહે, પણ આ ગુણસ્થાનકથી નીચે ઊતરી જાય. પ્રસન્નચદ્ર રાજષિ રૌદ્રધ્યાનના અતિ ક્રૂર ચિંતન માત્રમાં ચડવા તે ઊતરી ગયા મિથ્યાત્વગુણુઠાણું, અને ત્યાં સાતમી નરક સુધીનાં પાપ ભેગાં કર્યા. એટલે મુનિને રૌદ્રધ્યાન ન હાય. ખાઙી દેશવિરતિ શ્રાવક સુધી એ કયારેક આવી શકે. Page #102 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન પ્રશ્રાવકને ત્રસની દયા-અહિંસાનું તે વ્રત છે, પછી એ એવા જીના ઘાતનું ચિંતન કેમ કરે? પ્ર-એને નિરપરાધી ત્રસ જીવેની નિરપેક્ષ હિંસા ન કરવાનું વ્રત છે; કિન્તુ અપરાધી ત્રસની અહિંસાનું વ્રત ક્યાં છે? ત્યાં સંભવ છે કે એવાની હિંસાના ક્રૂર ચિંતનમાં ચડી જાય, તે રૌદ્રધ્યાન લાગે. પ્ર–તે એ વખતે સમ્યકત્વ રહે? જો ન રહે, તે તે એ તરત આ ગુણઠાણેથી નીચે પડવાને, પછી આ ગુણઠાણે રૌદ્રધ્યાન ક્યાં રહ્યું ઉ૦-એવું નથી, સમ્યકત્વ રહી શકે છે, કેમકે સમ્યકત્વમાં તે સર્વક્ત હય–ઉપાદેય પદાર્થની માત્ર યથાર્થ શ્રદ્ધા છે, પણ હેયને ત્યાગ નહિ. એટલે કર્મવશ હેયનું સેવન કરે છે. છતાં હેય ખોટું” એવી શ્રદ્ધા-પરિણતિ અંદર ખાને હેઈ શકે છે. મારવામાં દેષ નહિ” એ બુદ્ધિને મિથ્યાત્વ–મોહનીય કર્મ કરાવે છે. “સામાને મારું એવી બુદ્ધિને ચારિત્ર મેહનીય કામ કરાવે છે. તેથી મિથ્યાત્વ જઈ સમ્યકત્વ આપ્યું હોય છતાં ચારિત્ર મોહનીય કર્મ મારવાની બુદ્ધિ કરાવે એમ બને. માટે કહ્યું કે “દેશવિરતિ સુધીના જીનું મન રૌદ્રધ્યાન પણ સેવી જાય.” અહીં “મન” શબ્દ મૂક તે ધ્યાનની વિચારણામાં મન એ પ્રધાન અંગ છે એ સૂચવવા મૂક્યો. આમ ભલે દેશવિરતિ સુધીનાને રૌદ્રધ્યાન આવતું હોય પરંતુ તેથી કાંઈ એમનું એ ધ્યાન પ્રશંસનીય નથી. એ તો Page #103 -------------------------------------------------------------------------- ________________ દયાનશતક एयं चउन्विहं राग-दोस-मोहाउलस्स जीवस्स। रोद्दज्झाण संसारवद्धणं नरयगइमूले ॥ २४ ॥ અથ– આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન રાગ, દ્વેષ અને મોહથી વ્યાકુળ જીવને થાય છે. એ સંસારની વૃદ્ધિ કરનારું અને નરકગતિનું મૂળ છે, નિબ્ધ છે, અકલ્યાણ કરનારું છે. એ સહેજ વધુ ટકે કે વધુ ઉગ્ર બને તે સંભવે છે, હૃદયમાં અનંતાનુબંધી કષાય ઊઠીને જીવને નીચે મિથ્યાત્વે ય ઘસડી જાય. રોદ્રધ્યાનનું ફળ અને શ્યાઃ હવે એ રૌદ્રધ્યાન કેવા બળ પર થાય અને તેથી શું વધે તથા કઈ ગતિ થાય એ બતાવે છે,– વિવેચનઃ રૌદ્રના મૂળમાં રાગ-દ્વેષ-મહ. જે જીવ રાગથી કે દ્વેષથી યા મોહમૂઢતા-મિથ્યાજ્ઞાનથી વિશેષ આકુળ વ્યાપ્ત થાય, એને આ ચાર પૈકી ગમે તે પ્રકારનું રીદ્રધ્યાન જાગે છે. જાણે જ એ નિયમ નહિ, પરંતુ બહુ રાગ-દ્વેષ–મેહની પીડા ઊભી થઈ તે રૌદ્રધ્યાનને જાગવાની સગવડ થઈ. મમ્મણને ધનના બહુ રાગની પીડા રહી. અગ્નિશર્માને પછીના ભામાં સમરાદિત્યના જીવ પ્રત્યે બહુ શ્રેષની પીડા રહી, અને સુભૂમ ચકવતી બહુ મૂઢ બને, તે એ બધામાં રૌદ્રધ્યાન આવ્યું. માટે ચિત્ત જે બહુ રાગ-દ્વેષ કે મેહથી પકડાઈ ગયું, તે પછી એના વિષય અંગે હિંસા–જૂઠ-ચોરી–સંરક્ષણના ક્રૂર ચિંતનમાં ય મન તન્મય બનવા સંભવ, અને તેથી રૌદ્રધ્યાન Page #104 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન આવીને ઊભું રહેવાનું. માટે એનાથી બચવું હોય તે આ તીવ્ર રાગ-દ્વેષ–મેહને જ અટકાવ્યા રાખવા જોઈએ. સાનુબધ કર્મથી સંસારવૃદ્ધિ | વિચારવું જોઈએ કે રૌદ્રધ્યાન સામાન્યથી સંસારની વૃદ્ધિ કરનારું છે, અને વિશેષમાં નરકગતિનાં પાપ સરજનારું છે. સંસારવૃદ્ધિ એટલે ભવોની પરંપરા, એ સાનુબંધ પાપકર્મના ચગે થાય છે. “સાનુબંધ કમ” એટલે? અહીં રાજીપાથી દુષ્પો કરાય એનાથી જે અશુભ કર્મ ઊભાં થાય તે એવાં, કે એ આગળના ભવે ઉદયમાં આવતાં નવી પાપબુદ્ધિ થઈ નવાં દુષ્કૃત્ય થાય, નવાં અશુભ કર્મ બંધાય, તો તે પૂર્વનાં કમ અનુબંધ (પરંપરા) વાળાં યાને સાનુબંધ કર્મ કહેવાય. એવાં જે કર્મ દુખ તે આપે જ, પણ સાથે પાપબુદ્ધિ, નવાં પાપ અને એથી ભવની પરંપરા સજે, તે સાનુબંધ કર્યું. એવાં સાનુબંધ કર્મ ચિત્તના તીવ્ર સંક્લેશવાળા ભાવથી બંધાય છે. રૌદ્રધ્યાનમાં તીવ્ર સફલેશ હોય છે, તેથી એથી બંધાતા સાનુબંધ કર્મ દ્વારા ભવપરંપરા સજય, સંસારની વૃદ્ધિ થાય એ સહજ છે. વિશેષમાં રૌદ્રધ્યાન એ નરકગતિનું મૂળ છે. મૂળ પર વૃક્ષ સલામત. રૌદ્રધ્યાન ઉપર નરકગતિમાં પડનારા કર્મોનું ઝાડ ઊગે છે. વ્યક્ત ઉત્કૃષ્ટ દુખેવાળી ગતિ, નરકગતિ, અને વ્યક્ત ઉત્કૃષ્ટ અશુભ ધ્યાન રૌદ્રધ્યાન. એ બેને કાર્યકારણુભાવ છે. ઉત્કૃષ્ટા અશુભ ધ્યાનથી ઉત્કૃષ્ટી અશુભ ગતિ, એ હિસાબે રૌદ્રધ્યાનથી નરકગતિ. Page #105 -------------------------------------------------------------------------- ________________ ર ધ્યાનાતક . कावा - नील- काला लेस्साओ तिव्वसंकि लिट्ठाओ रोज्झाणावगस्स कम्मपरिणामजणियाओ ||२५|| અઃ-રૌદ્રધ્યાનમાં ચડેલાને તીવ્ર સંલેશવાળી કાપાતનીલ-કૃષ્ણ લેશ્યાઓ હોય છે, અને તે ક્રમ પરિણામથી ઉત્પન થનારી છે. પ્ર૦-એમ તે અવિરતિ સમ્યકત્વી ને દેશવિરતિને કયારેક રૌદ્રધ્યાન આવી જવાનું કહ્યું, તા એમને કેમ નરકગતિ નથી અધાતી? ઉ−એનું કારણ, સાથે રહેલ સમ્યકત્વ એ પ્રતિષષક છે, યાને નરકગતિને અટકાવનાર છે. પરંતુ એવુ રૌદ્રધ્યાન ઊઠે ત્યાં આપણામાં સમ્યકત્વ ટકવાના વિશ્વાસ શે! રખાય ? માટે સ'સારવૃદ્ધિ અને નરકગતિથી ખચવા સદા રૌદ્રધ્યાનથી ખચવું, હવે રૌદ્રધ્યાનીને કઈ લેશ્યાઓ હાય તે કહે છે,— વિવેચન: રોદ્રધ્યાન વખતે લેશ્યા : રૌદ્રધ્યાન વખતે જીવને કાપેાતલેશ્યા, નીલલેશ્યા અને કૃષ્ણ લેશ્યા હાય છે. એમ તે આ ધ્યાન વખતે પણ એ લેશ્યા હાય છે. કિન્તુ આમાં એ પેલા કરતાં તીવ્ર સલેશવાળી હાય છે. લેસ્યા એ કમજન્ય પુદ્ગલપરિણામ છે, તેવા વણુનાં પુદ્ગલા છે, અને એના સંબંધથી જીવમાં તેવેા ભાવ જાગે છે, રૌદ્રધ્યાનમાં રાગાદિના તીવ્ર સલેશને લીધે લેસ્યાના પશુ ભાવ અતિ સફ્લેશવાળા હાય છે. શ્રેણિક-કૃષ્ણમાં ક્ષાયિક સમ્યકત્વ હતું, છતાં 'ત–સમયે કાણિક-દ્વૈપાયન ઉપર તીવ્ર દ્વેષ ઊઠવાથી Page #106 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન लिङ्गाई तस्स उस्सण्ण-बहुल-नाणाविहाऽऽमरणदोसा। तेसिं-चिय हिंसाइसु बाहिरकरणावउत्तस्स ॥२६॥ અર્થ–ૌદ્રધ્યાનીના લિંગ-ચિત છે ૧ ઉસન દેષ, બહુલ દેષ, નાનાવિધ દેષ અને આમરણ દોષ, (રૌદ્રધ્યાનના ૧એક પ્રકારમાં સતત પ્રવૃત્તિ, ચારે પ્રકારમાં બહુ પ્રવૃત્તિ, હિંસાદિના ઉપાયોમાં અનેક વાર પ્રવૃત્તિ, અને સ્વ કે પરના મૃત્યુ સુધી ય અ-સંતાપ). આ લિંગે હિંસા-મૃષાદિમાં પબાહ્ય સાધન વાણુ-કાયા દ્વારા પણ લાગેલાને હોય, હિંસાનુબંધી રૌદ્રધ્યાન આવ્યું તે ત્યાં તીવ્ર સંકલેશવાળી કૃષ્ણ વેશ્યા આવી. રોદ્રધ્યાનીનાં બાહ્ય ચિહ્ન હવે રૌદ્રધ્યાની કયા લિંગ-લક્ષણોથી ઓળખાય તે બતાવે છે, – વિવેચન રૌદ્રધ્યાનનાં લક્ષણ – અંતરમાં રૌદ્રધ્યાન પ્રવર્તે છે એની આ રીતના ચિહ્યોથી ખબર પડે કે, પહેલાં તે અંતરનાં રૌદ્રધ્યાનને અનુરૂપ વચન અને કાયારૂપી બાહ્ય સાધનથી હિંસા–મૃષાદિમાં જીવ લાગેલે હાય. દા. ત. હિંસા અંગે વચન એવાં બોલતે હોય કે “મારી નાખીશ, લમણું તેડી નાખીશ....પેલા લુચ્ચાઓને તે મારી જ નાખવા જોઈતા હતા.”ઈત્યાદિ. આ હિંસાનુબધી ધ્યાન અંગે. એમ મૃણાનુબંધી ધ્યાન અંગે એવાં વચન કાઢે કે “આજ સાચાની દુનિયા નથી. એની આગળ તે જૂઠ જ ફફડાવવાં જોઈએ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક અમુકની પોલ તે ખુલ્લી જ પાડવી જોઈએ વગેરે. એમ જોયાનુબધીમાં એમ બેલે કે “આજના શ્રીમતેને તે લૂંટવા જ જોઈએ. સરકાર ટેક્ષ શું લઈ જાય? એને તે એવા સફાઈબંધ તૈયાર કરેલા બનાવટી ચોપડા જ ધરવા જોઈએ કે એ વા ખાય. છતાં ઓફિસર ટે મેં કરે તે મવાલી દ્વારા ઉડાડે જોઈએ” વગેરે. એમ “સંરક્ષણાનુબંધી ધ્યાનમાં બેલે, “આજે તે વિજળીક વગેરે સાધન મળે, એને કામે લગાડી એવી રીતે પૈસા તિજોરીમાં રાખવા કે જેથી ચારવા જનારો મરે...” વગેરે. જેમ વચનથી હિંસાદિમાં ઉપગવાળે, એમ કાયાથી એ રીતે હિંસાદિમાં ઉપગવાળે બને કે દા. ત. આંખમાં ખુનસ વરસતું હૈય, હાથમાં છરે વગેરે લઈ ઉગામ્યો હોય, પરી તેડી નાખવા મુઠ્ઠી ઉપાડી હોય, ગુંડાઓને સહાયમાં લઈને આવી ઊભે હોય. વગેરે. આમ વચન-કાયાના પ્રાગથી હિંસા-ઋષાદિમાં લાગેલ હોય, ને એ હિંસાનુબન્ધી આદિમાં પ્રવૃતિ ? ઉત્સન, બહુલ, નાનાવિધ, અને આમરણ એમ ચાર દેષ વાળી હોય, તો એ રૌદ્રધ્યાનનાં લિંગ છે, જ્ઞાપક ચિહ્ન છે. એથી સમજાય કે અંતરમાં એને રૌદ્રધ્યાન પ્રવર્તે છે. (૧) “ઉત્સન્ન દોષ એટલે કે એ હિંસાદિ ચારમાંથી ગમે તે એકમાં સતત, મોટા ભાગે બહુવાર પ્રવર્તતે હાય, અર્થાત્ વારે વારે એ હિંસા કરે, હિંસાનું બેલે, યા જૂઠનું સમર્થન કરે...વગેરે. અથવા Page #108 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન परवसण अहिंनंदइ निरवेक्खो निदओ निरणुतावो ! हरिसिज्जइ कयपावो रोद्दज्झाणोवगयचित्तो ||२७|| અર્થ :-પમીજાની આફત-સંકટ પર ખુશી થાય, (અહીના અને પરલાકના ભય પ્રત્યે) એપા હાય, નિર્દય હાય, પશ્ચાત્તાપ રહિત હાય, અને પાપ કરીને ખુશી થતા હાય, એવુ રોદ્રધ્યાન પામેલુ` ચિત્ત હાય છે. (૨) બહુલ દોષ’ એટલે કે એમ માત્ર એકમાં નહિ, પણ એ બધા ય હિ...સા–જૂઠ, આદિ ચારેમાં વાણીથી ચા વર્તાવથી વારવાર પ્રવતતા રહેતા હાય. યા (૩) ‘નાનાવિધ દોષ' અર્થાત હિંસાદિના અનેક ઉપાચેમાં પ્રવર્તતા હાય; દા. ત. ચામડી ઉખેડવી, આંખ ફાડવી, વગેરે હિં'સાના ઉપાય કહેવાય, એમાં ને જૂઠ–ચારી-સ’રક્ષણના વિવિધ ઉપાયામાં પ્રવતતા હોય. અને (૪) ‘આમરણ’ દોષ એટલે કે ચાહ્ય પેાતાનું યા સામાનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી એને પેાતાના આ હિંસાદિ દુષ્કૃત્યને કાઈ પશ્ચાત્તાપ જ ન થાય. દા. ત. કાલસૌકરિક કસાઈને શ્રેણિક રાજાએ કૂવામાં ઊંધા લટકાવ્યા જેથી એ હિંસા બંધ કરે; પરંતુ એણે તા ત્યાં ય મટાડાથી કૂવાની દીવાલ પર પાડા ચિતરી ચિતરી હાથેથી કાપવાનું કર્યું. અહીં તે માત્ર ઊંધા જ લટકચેા, પણ મરે તેા ય શુ? હિંસાના ઉકળાટ–મુનસ પૂરા જ થાય નહિ. આમ વચનથી કે કાયાથી જૂઠમાં, ચેરીમાં તે સંરક્ષણમાં પ્રવર્તે. આ બધાં રૌદ્રધ્યાનનાં લિંગ છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન રાત એવી રીતે બીજા પણ લિંગ કહે છે, – વિવેચન –જેનું ચિત્ત રૌદ્રધ્યાનમાં ચડેલું હોય એનાં બીજા પણ કેટલાંક ચિહ્ન આવાં હોય છે કે, – (૫) બીજાને આફત–સંકટ આવે તે એના પર ખુશી દેખાડે, ચિત્ત બહુ સંકલેશવાળું હોવાથી એને વધાવે કે “આ ઠીક થયું કે એને આ આફત આવી. એ જ લાગને એ હતે.” (૬) જે કાંઈ દુકૃત્યે સેવા-કરતો હોય એ નિરપેક્ષ હૃદયથી, અર્થાત્ આ લોક કે પરલોકમાં એના કેવા અપાય-અનર્થ આવશે એને કોઈ ભય નહિ, પરવા નહિ. દા. ત. બોલે કે આજે શાહુકારીમાં તે મરે, જૂઠ-ચેરીથી જ જવાય, એમાં કશો વાંધો નહિ, પાપ-બાપ શાનાં લાગતાં હતાં ? (૭) જીવન જીવતાં બીજા પર દયા ન હોય, એના વાણી-વર્તાવ જ એવા નિર્દય-નિષ્ફર દિલના દેખાતા હોય; દા. ત. બેલે કે “ભગવાને આ બીજા જીવ આપણું જીવવા માટે જ બનાવ્યા છે. “જી જીવસ્ય જીવનમ’...“આપણને હેરાન કરે એને ખત્મ જ કરો.” વગેરે. ચાલે તો ય નીચે કીડા-મંકડા મરે એની પરવા ન રાખે. ખાનપાનમાં અભક્ષ્ય છૂટથી હોંશે હોંશે વાપરે........ઈત્યાદિ અંતરનું રૌદ્રધ્યાન સૂચવે છે. ' (૮) વળી કેઇને દુઃખ દીધાં, કોઈ પાપ ક્ય, અનુચિત વર્યા-ઈત્યાદિને સંતાપ-પતા જ ન મળે. મેટું-મુદ્રા જ એવી ધિક્ દેખાય, યા બોલે “એમાં શું થઈ ગયું? શું Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૭ રૌદ્રધ્યાન કરી નાખ્યું ?” કઈ શિખામણ આપે તે સામે થાય, “એવું તે મેં શું કર્યું છે? આ તમે જ મને હલકે પાડે છે.” આ શું ? અંતરમાંનાં રૌદ્રધ્યાનને બહાર બખાળે. (૯) પાપ કરીને ખુશ થાય, બહાર બડાઈ ગાય, “કે એને મેં ફટકાર્યો?” દા. ત. ત્રિપૃષ્ઠ વાસુદેવે સિંહને ચીરી નાખી અને શય્યાપાલકના કાનમાં ધખધખતું સીસુ રેડાવી ખુશી અનુભવી. પાપની ભારે ખુશી દેખાય તે સમજાય કે અંતરમાં રૌદ્રધ્યાન પ્રવર્તે છે. - બીજાનું તે પછી પણ આપણી જાતમાં ય જોવાનું છે કે આવું કઈ લિંગ નથી ને ? મૂઢ મન રૌદ્રધ્યાન કરતું હોય છતાં એને લાગતું નથી કે હું રૌદ્રધ્યાન કરું છું. ત્યાં ઉપરોક્ત કોઈ લિંગ દેખાય તે અંતરમાં રૌદ્રધ્યાન હોવાનું સમજી લઈ એને અટકાવવું જોઈએ, ને એ માટે એ બહારના લિંગથી ઉલટ માર્ગ લે પડે. દા. ત. બીજાની આફત દેખી આપણું મનમાં દુઃખ કરવું, હમદર્દી દાખવવી, પ્રાર્થના કરવી, “બિચારાની આપદા ટળે” વગેરે. આ રૌદ્રધ્યાન અંગે વિચારણ્ય Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ દયાનાતક - ધર્મધ્યાન झाणस्स भावणाओ देसं कालं तहाऽऽसणविसेसं। ઢિા માં શrga તે ય ક્ષાયા ૨૮ . तत्तोऽणुप्पेहाओ लेस्सा लिङ्ग फलं य नाऊणं । धम्मं झाइज मुणी तग्गयजोगो तओ सुक्क ॥२९॥ અર્થ-ધ્યાનની ભાવના, દેશ, કાળ, અમુક જ આસવ, આલંબન, ક્રમ, દયેય યાને ધ્યાનનો વિષય, ધ્યાતા, પછી અનુપ્રેક્ષા, ૧લેશ્યા, ૧૧લિંગ તથા ફળને જાણીને મુનિ એમાં ચિત્ત સ્થાપી ધર્મધ્યાન કરે. ત્યારબાદ શુકલધ્યાન કરવાનું. ધર્મધ્યાન અહીં હવે ધર્મધ્યાનને અવસર આવ્યું, એટલે ગ્રંથકાર એનું નિરૂપણ કરવાની ઈચ્છાથી એનાં વ્યવસ્થિત પ્રતિપાદન માટે ધર્મધ્યાનને લગતા ૧૨ દ્વાર, ૧૨ મુદ્દા (Points) બતાવે છે. પછી એ દરેક મુદ્દાનું સ્પષ્ટીકરણ કરાતાં ધર્મધ્યાન વસ્તુ વિસ્તારથી અને વ્યવસ્થિત રીતે સમજાવાતી જશે. આગળ શુકલધ્યાનના વિચાર માટે પણ આ જ ૧૨ દ્વાર રહેવાનાં. દ્વારાનાં નામ બતાવે છે, વિવેચન - ધર્મધ્યાનનાં ૧૨ દ્વાર – ધર્મધ્યાન” શું છે એ વર્ણવવા માટે આ પ્રમાણે ૧૨ દ્વાર છે. (૧) ધ્યાનની ભાવનાઓ, દા. ત. જ્ઞાનભાવના, દર્શનભાવના, વગેરે. (૨) ધ્યાન માટે ઉચિત દેશ, સ્થાન, (૩) ઉચિત કાળ, (૪) ઉચિત આસન, (૫) ધર્મધ્યાન માટે આલંબન, જેમકે વાચના વગેરે. (૬) ધ્યાનને ક્રમ, મને Page #112 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન पुवकयन्भासो भावागाहि झाणस्स जोग्गय मुवेइ। તો જ નાત-પિત્ત-વાનિયતા છે રૂ૦ || અર્થ –ધ્યાનની પૂર્વે ભાવનાઓથી અથવા ભાવનાઓમાં અભ્યાસ કર્યો હેય એ ધ્યાનની એગ્યતાને પામે છે. તે ભાવના જ્ઞાન-દર્શન–ચારિત્ર-વૈરાગ્ય સાથે સંબંધ છે. નિરોધ વગેરે, (૭) ધ્યાનનો વિષય રોય જેમકે જિનાજ્ઞા, વિપાક વગેરે. (૮) ધ્યાતા કોણ? અપ્રમાદ આદિવાળા. (૯) અનુપ્રેક્ષા યાને ધ્યાન અટકતાં ચિંતવવા યોગ્ય અનિત્યતા–અશરણતાદિનું આલેચન, (૧૦) ધર્મધ્યાનીને શુદ્ધ લેશ્યા. (૧૧) ધર્મધ્યાનનું લિંગ, સમ્યક્ શ્રદ્ધાન આદિ અને (૧૨) ધ્યાનનું ફળ. આ ૧૨ દ્વારથી ધર્મધ્યાનને સારો પરિચય મેળવી એની ભાવના, કારણે, આલંબન વગેરેને સારો અભ્યાસ કેળવી ધર્મધ્યાન ધ્યાવવું, ત્યાર પછી એમાં પરાકાષ્ઠાએ પહોંચતાં શુકલધ્યાન ધ્યાવવું. આમ ૧૨ દ્વારનાં નામ બતાવ્યા પછી, હવે વિસ્તારથી -દરેક દ્વાર ઉપર ગ્રંથકાર કહેશે. એમાં પહેલું દ્વાર “ભાવના,” એને અર્થ બતાવવા કહે છે, ધ્યાનથમિકારૂપ ૪ ભાવના વિવેચન –૪ ભાવના –ભાવના એટલે અભ્યાસનું સાધન અથવા અભ્યાસનો વિષય. તે જ પ્રકારે છે. જ્ઞાનભાવના, દર્શનભાવના-ચારિત્રભાવના-વૈરાગ્યભાવના. જ્ઞાન-દર્શન–ચારિત્રવિરાગ્યથી અભ્યાસ, યા જ્ઞાનાદિ ચારમાં અભ્યાસ કરાય તે Page #113 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક ભાવના. એ દરેક અભ્યાસ કેવી રીતે કરવાને છે તે આગળ બતાવે છે. અભ્યાસથી મન ભાવિત થાય માટે એ ભાવના. ભાવનાથી ધ્યાનને શે વિશેષ? – પરંતુ એટલું સમજવાનું છે કે આ ભાવનાઓને પહેલાં, અભ્યાસ કરવાથી પછી ધર્મધ્યાનની એગ્યતા પ્રાપ્ત થાય છે. શુભ ધ્યાનમાં રહેવા મનની નિશ્ચલતા જોઈએ, અને એ માટે મનને આ જ્ઞાનાદિભાવનાઓને અભ્યાસ અપાય, તે જ એ ધ્યાન માટે શાંત અને સશક્ત બની નિશ્ચલ બને છે. મનને ઉકળાટ ચંચળતાને લાવે છે, અને મનની અશક્તતા તત્વ પર સ્થિર થવા દેતી નથી. એ દૂર કરી મનમાં શાંતિ અને શક્તિ લાવવા માટે પહેલાં જ્ઞાનાદિ ભાવનાઓને એને અભ્યાસ આપવો પડે. એ અભ્યાસથી મન જ્ઞાન-દર્શન–ચારિત્ર-વૈરાગ્યથી ભાવિત બને છે, વાસિત થાય છે, રંગાયેલું બને છે. એટલે પછી મનને ચંચળ કરનારા, નિ:સત્વ કરનારા અજ્ઞાન-મિથ્યાજ્ઞાન, આહાર, પરિગ્રહ, ઇન્દ્રિયવિષયે, કષા અને સંસારાસક્તિથી મન જે અનંતા કાળનું રંગાયેલું હતું, ભાવિત હતું, એમાં મંદતા આવે છે. આ ભાવિતતા મળી પડે તે જ, જે આ ભાવિતતાના ગે. મન ચંચળ, અશાંત રહેતું હતું, મુડદાલ રહેતું હતું, તે હવે સ્થિર શાંત સશક્ત બને. આ પરિસ્થિતિ ઊભી કરવા માટે જ્ઞાનાદિ ભાવનાને અભ્યાસ કરવાનું છે. એથી સ્પષ્ટ છે કે આગળ કહેશે તે જ્ઞાનાદિ ભાવનાએની પ્રક્રિયા આચરતાં આત્મા જ્ઞાનાદિથી ભાવિત કરાતે રહેવું જોઈએ, મન રંગાતું બનવું જોઈએ. ભાવિત કરે માટે Page #114 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન णाणे णिच्चभासौ कुणइ मणोधारण विसुद्धि च। णाणगुण-मुणियसारो सो झाई सुनिच्चलमईओ ॥३१॥ અર્થ:-શ્રુતજ્ઞાનમાં હંમેશાં પ્રવૃત્તિ રાખે, (એના દ્વારા) મનને (અશુભ વ્યાપાર અટકાવી) ધરી રાખે; (સૂત્રાર્થની) વિશુદ્ધ કરે, “ચ' શબ્દથી ૪ભવનિર્વેદ કેળવે, એમ પજ્ઞાનથી જીવ-અજીવના ગુણ–પર્યાયના સાર–પરમાર્થને જાણે (અથવા જ્ઞાનગુણથી વિશ્વના સારને સમજે) ત્યાર પછી અતિશય નિશ્ચલ બુદ્ધિવાળો બની થાન કરે, ભાવના. એવી જ્ઞાનાદિથી ભાવિતતા આવતી જાય છે. જ્ઞાનાદિન એવા રંગ ચડે છે, એનું પ્રમાણ, આ, કે જીવને મિથ્યાજ્ઞાનઆહાર-વિષય-પરિગ્રહ અને કષાયોના રંગ મેળા પડી જાય, ઉતરી જાય. પછી એ ચીજે મનને ધ્યાનમાંથી પોતાના વિચારમાં ખેંચી નહિ શકે. જેને રંગ નહિ, મનને એનું ખેંચાણ નહિ. જ્ઞાનભાવના હવે પહેલી “જ્ઞાનભાવના” નું સ્વરૂપ અને એને ગુણ બતાવવા કહે છે, વિવેચન :- પજ્ઞાનભાવના :પહેલી જ્ઞાનભાવનામાં પાંચ કાર્ય કરવાના છે,૧. શ્રુતજ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ. ૨. મનનું અશુભ ભાવથી રોકાણ. ૩. સૂત્ર-અર્થની વિશુદ્ધિ. ૪. ભવનિર્વેદ. ૫. પરમાર્થની સમજ, Page #115 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક (૧) જ્ઞાને નિત્ય અભ્યાસ – શ્રુતજ્ઞાન અર્થાત સજ્ઞનાં શાસ્ત્રોના જ્ઞાનમાં હમેશા લાગ્યા રહે. એમાં એ શાસ્ત્રોના પાંચ પ્રકારના સ્વાધ્યાય કરતા રહે; (૧) શાસ્ત્ર ભણવા માટે એની ગુરુ આગળ વાચના લે, સૂત્ર-અર્થનાં વ્યાખ્યાન લે, અને ભણીને એમાં નિષ્ણાત થયા પછી ય ખીન્નને એની વાચના આપે, નહિતર મન નવરું પડતાં એમાં પેલા ખાટા વિચારના ભૂત પૈસી જાય. (૨) પેાતે વાચના લીધા પછી એમાં શંકા પડતાં ગુરુને પૃચ્છા કરે; નહિતર તેા ‘શકાએ સમક્તિ જાય' જેવુ' થાય. (૩) ભણેલા સૂત્રઅનું પરાવત ન—પુનરાવત ન કરે, નહિતર ભૂલાઈ જતાં, પછીથી એનુ' પારાયણ ન કરી શકે. (૪) અનુપ્રેક્ષા યાને સૂત્ર-અર્થ'નુ ચિંતન–મનન કરે એથી એમાંથી વિશેષ રહસ્ય ખૂલે, શ્રદ્ધા દૃઢ થાય, તાત્ત્વિક તસિદ્ધ શ્રદ્ધા થાય. જેથી પછી સામેથી ડાકડમાળ ગમે તેવી વિપરીત વાત આવે, છતાં અહીંથી મન ડગે નહિ. (૫) ધર્માંકથા યાને ભણેલા શ્રુત ઉપર ધર્મવિચારણા ધર્મોપદેશ કરે. આમ શ્રુતજ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ ચાલુ રાખે. ર (ર) મનેાધારણુ :-ઉપરાક્ત નિત્ય જ્ઞાનાભ્યાસ તા કરે, પણ મનને વચમાં વચમાં જો અશુભ યા મફતિયા વિચારે કે મલિન લાગણીઓમાં જવા દે તેા મન આ શ્રુતજ્ઞાનથી ભાવિત ન થાય. માટે પેલા અશુભ વ્યાપારામાંથી મનને મચાવે, ધારી રાખે, શ્રુત-શાસ્ર પર અનહદ પ્રીતિ–મહુમાન ધરવાથી આ શકય છે, કેમકે મનને સમજાવી લેવાય કે ‘આ શ્રુતાભ્યાસ વખતે તું કાની સાથે વાત કરી રહ્યો છે? શાસ્રરચિયતા મોટા ગણધર કે આચાર્ય મહારાજ સાથે. તેા માટાની સાથે વાત ચાલુ વખતે ખીજા સાથે વાત ન Page #116 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન થાય.” એમ સમજાવીને બીજા-ત્રીજા વિચારમાં જતું મન રોકી રખાય. એનું નામ મનોધારણ! (૩) વિશુદ્ધિ -નિત્ય જ્ઞાનાભ્યાસ અને મને ધારણ કરવા. છતાં જો ભણાતા સૂત્ર ને અર્થ શુદ્ધ ન ભણાય તે ચાખી જ્ઞાનભાવના ન થાય. માટે એનાં જ્ઞાનનું વિશેષ વિશેષ શુદ્ધિકરણ, કરવું જરૂરી, તે એવું કે સૂત્ર સ્વનામવત્ પરિચિત થઈ જાય, અને અર્થનું આબેહુબ ચિત્ર નજર સામે ખડું થાય. પછી આની મઝા. ઓર! મન એથી એવું ભાવિત થઈ એમાં પકડાયું રહેશે કે ધ્યાનના એકાગ્ર ચિંતન માટે સુંદર અવસ્થા ઊભી થશે. ( () ભવનિર્વેદ -જ્ઞાનભાવના માટે સંસાર પર ઝળકતે. વૈરાગ્ય (ભવનિર્વેદ) પણ અત્યંત જરૂરી છે. એ જે નહિ હોય હોય તે સંસાર પર રાગ રહેવાને, તેથી સંસારના કેઈ વૈભવ, સત્તા, સન્માન, સુંવાળાશ વગેરે મનને પકડશે. જ્ઞાન ભણશે તે કદાચ એવા સંસારહેતુ માટે, પછી એમાં પવિત્ર શુદ્ધ જ્ઞાનભાવના ક્યાંથી થાય? માટે જવલંત ભવનિર્વેદ કેળવો પડે. બીજું એ. પણ છે કે જે સમ્યક્ શાસ્ત્રનું જ્ઞાન લેવા–ટવામાં આવે છે, એમાં તે મુખ્યપણે આત્મતત્વની વાત હોય છે. રાગાદિ દેને. નામશેષ કરવાને ઉપદેશ હોય છે. તે એ હૈયામાં પળે ક્યારે?", એથી દિલ પીગળી જઈ એ વાતથી રંગાય ક્યારે? ભવનિર્વેદ. હૈયે ઝગમગતે હોય ત્યારે. માટે પણ ભવનિર્વેદ કેળવવાની. જરૂર છે. જીવાજીવના ગુણુ-પર્યાયને સાર (૫) જ્ઞાનગુણજ્ઞાતસાર -આના બે અર્થ છે, (૧) જ્ઞાનથી Page #117 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક જીવ–અજીત્રના ગુણુ–પર્યાયના પરમાને જાણ્યા હાય, અથવા ૨. જ્ઞાનના પ્રભાવે વિશ્વના સારને પરમાર્થને જાણ્યા હૈાય. એ જાણવાનું આ રીતે,— ' (i) ‘નાગુણમુણિયસારા 'ના એક અર્થ :—જીવના ગુણુ એ જાતના છે,−૧. જ્ઞાન-દ્રુન, સીય, ચારિત્ર, ત્યાગ તપ, ઉપશમ--ઉઢાસીનતા વગેરે. અને ૨, રાગ-દ્વેષ, કષાયા, અસદ્ીય, આહારાદ્રિ—સંજ્ઞા, સુખ-દુઃખ, માનાપમાન, વગેરે. આમાં જ્ઞાનાદિ એ પેાતાના સહજ ગુણેા, અને રાગાદિ એ ઔપાધિક (ભાડુતી ) ગુણા છે. એમ જીવના પર્યાય પણ કે જાતના, ૧ જુદા જુદા માક્ષ-અવસ્થામાં થતા શુદ્ધ જ્ઞાનાદિ– પરિવર્તનને લીધે બનતી તે તે સમયની વર્તના, આ છે સહેજ પર્યાયે. ત્યારે ર. જુઠ્ઠી જુઢી ગતિ-શરીર-વય, આપત્તિ સપત્તિની જુદી જુદી અવસ્થાએ....વગેરે. આમાં ય પહેલા સહજ પર્યાય અને ખીજા ઔપાધિક પર્યાય છે. ૯૪ હવે આ ખને પ્રકારના ગુણુ-પર્યાય જાણી એમાંથી સાર ખેંચવાના, પરમાથ પકડવાના. તેમાં 6 સ્વાત્માના ગુણ-પર્યાયના સાર આ રીતે, કે આ અનેમાંના માત્ર સહજ ગુણ-પર્યાય એ જ મારી ખરી ચીજ છે. ઔપાધિક પર્યાય તા અજ્ઞાન અને કમની ઉપાધિથી જનમતા હાઈ આવ્યા ગયા જેવા છે. એના પર શા મદાર માંધવા રાગાદિ થાય છે તે આત્માના અજ્ઞાનને લીધે. સુખ-દુઃખાદિ થાય છે તે કમની વિટ`ખણા છે. અજ્ઞાન અને કમની વિટંબણામાં શા માટે ફૂટાવુ? એમ ઔપાષિક પોંચા જુદા જુદા ભવ વગેરે એ પણ ક્રમની વિટંબણા છે, કાળ–કમ ભવિતવ્યતાનું તે Page #118 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન નાટક છે. એમાં ય શું મુંઝાવું?એ તે ગુણ ગણાય આત્માના, છે અને એને જ વિટંબણામાં મૂકે. માટે એ તે અપકારી છે. હા, આરાધનામાં એ માનવશરીર વગેરે ઉપયોગી થાય ખરા, પરંતુ એ જાત તે ઔપાધિકની, એટલે અંતે મૂકવાની, મૂકાય ત્યારે જ મોક્ષ થાય. માટે એનાં મમત્વ ને લાલનપાલન નહિ કરવાનાં. મમતા તે જ્ઞાનાદિ સહજ ગુણની કરવાની, પ્રયત્ન એના માટે જ કરવાના. એમ પર્યાય અંગે ઝંખના એક્ષપર્યાની રાખવાની કે ક્યારે એ પ્રગટે?” આનું નામ, જીવના ગુણપર્યાયને સાર-પરમાર્થ જાયે. આ પિતાના જીવ અંગે વાત થઈ. હવે પર જીવના ગુણ-પર્યાયને સાર–પરમાર્થ પણ લક્ષમાં લેવો જોઈએ, જેથી જીવના પ્રસંગમાં આવતાં નિમિત્તવશ યા કલ્પનામાત્રથી મન અશુભ ભાવમાં ચડી જતું અટકે, અને ધ્યાનનો ભંગ ન થાય. આમાં શે સાર પકડવાને? આ કે “આ સામા છે જે રાગ, મહ વગેરે કરતા આવે છે તે એ એમના પાધિક ગુણ છે. એનાથી નથી એમને લાભ, નથી મને લાભ. માટે મારે રાગમૂઢ ન થવું. ત્યારે જે એ જીવે દ્વેષ–ઈર્ષ્યાદિ કરતા આવે છે, તે એ બિચારા પિતાના મૂળ ગુણ ઉપશમને ધક્કો પહોંચાડે છે. તેથી મારે એમની કરુણ જ ચિંતવવી, જેથી મારા મૂળ ગુણને સમર્થન મળે. વળી આ છે વધુ સુખી સંપત્તિમાન યશસ્વી દેખાય તે એ એમના પુણયની લીલા છે. પાધિક છે, માટે મારે ઈર્ષા કરવા યોગ્ય નથી. દુ:ખી દેખાય એ કરુણાપાત્ર છે. જીવમાં દોષ દેખાય એ ઉપેક્ષણીય છે.” ઈત્યાદિ રૂપે અન્ય જીવોના ગુણ-પર્યાયને પરમાર્થ પકડવા જે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક આ જીવના ગુણ-પર્યાયને સાર–પરમાર્થ જાણવાની વાત થઈ હવે અજીવના ગુણપર્યાયના પરમાર્થને વિચાર કરીએ. અજીવમાં મુખ્ય મુદ્દગલદ્રવ્ય છે. જીવના સંબંધમાં આ જડ પુદ્ગલની બહુ વસ્તુઓ આવે છે. અને જીવ એના સારાનરસા રૂપ-રસ વગેરે ગુણે તથા એના અમુક ભાવે-પર્યાયે જોઈ લહેવાઈ જાય છે, ને રાગ-દ્વેષમાં પડે છે. ત્યાં જે એના. ગુણ-પર્યાયને મર્મ સાર જા –વિચાર્યો હોય, તે એથી લહેવાવાનું થાય નહિ. અનુકૂળ-પ્રતિકૂળમાં ધ્યાન કેમ ન ઘવાય? – દા. ત. કિમતી હીરાની કિંમત-ચળકાટ વગેરે જેઈ જીવમોહિત થઈ જાય છે. પરંતુ જે એને સાર પકડે કે “આ બહુ જ રાગ–મોહ-મમતા કરાવનાર હાઈ ચિકણું કર્મ અને દુર્ગતિ સરજનારા છે,” તે રાગ–મહાદિ ઉતરી જાય, અને તેથી જ પછી કઈ શુભ ધ્યાન આડે એની દખલ ન રહે. એમ પ્રતિકૂળ વસ્તુઓના અનિષ્ટ ગુણોથી લહેવાઈબ્રેષમાં ન જતાં, એના સારરૂપે જે એ જુએ કે આ અનિષ્ટ ચીજો તેવાં તેવાં અશાતવેદનીય આદિ કર્મ ખપાવવામાં સહાયક છે, તે પણ ચિત્તની સ્વસ્થતા રહે, અને ધ્યાન ન બગડે. મહાત્માઓએ ઘોર ઉપસર્ગમાં આ સાર પકડયો કે “આ શપ્રયોગ તે કાયાને છેદે–ભેદ–બાળે, પણ આત્મા અને એના જ્ઞાનાદિગુણનું જરા ય છેદન–ભેદન-દહન ન કરી શકે. ઉલટું એની વેદનામાં તો આત્મા પરના કર્મને ઉદય પામી પામી ક્ષય થતે આવે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન બાહા શરુ ખરું જોતાં તે આંતર કર્મગૂમડાં પર બસ્તર મૂકે છે. એમાં ખોટું શું?” આમ સાર પકડો તે ધ્યાનધારા શુકલધ્યાન સુધી ચડી. નહિતર તે ખંડિત થઈ જાય. નાણગુણમુણિયસારો ને આ એક અર્થ કે “જ્ઞાનથી જીવ-અજીવના ગુણ–પર્યાયને સાર પકડે.” (ii) “નાણુગુણમુણિયસારે”ને બીજો અર્થ – જ્ઞાનના પ્રભાવે વિશ્વના સાર પકડયો હોય. આને ભાવ એ, કે વિશેષ શ્રુતજ્ઞાનથી વિશ્વના ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય જાણે, એના પરસ્પર સંબંધ જાણે, એના પર કાળ–સ્વભાવ-ભવિતવ્યતાકર્મ-પુરુષાર્થ એ પાંચ કારણેની થતી અસર જાણે, એના પલટાતા પર્યાય જાણે, આ બધું જાણીને એને સાર પકડે કે “આ બધાં દ્રવ્ય દ્રવ્યરૂપે નિત્ય પણ પર્યાયરૂપે અનિત્ય છે, તેથી એકલો નિત્ય–અંશ પકડી હવા જેવું નહિ, કેમકે પર્યાય પલટાવાને છે. એમ એકલા અનિત્ય અંશને પકડી ગભરાવા જેવું નહિ, કેમકે એનું મૂળ સ્વરૂપ નિત્ય હાઈ કાયમ છે. દા. ત. “આત્માને શુભ કર્મોના ગે સ્વર્ગીય સુખ સન્માન આદિ મળ્યાં. પણ એ સુખપર્યાય અનિત્ય છે. તેથી હવા જેવું નહિ. એમ આત્માને અશુભ કર્મોના યોગે દુખ આવ્યાં, છતાં ગભરાવાનું નહિ, કેમકે એની વચમાં આત્માનું મૂળ જ્ઞાનાદિ સ્વરૂપ નિત્ય-કાયમ છે. આગંતુક દુઃખ તે ચાલ્યું જશે, પણ જ્ઞાનાદિ ઊભા રહેશે. પછી ફિકર શી?” આમ જ્ઞાનના પ્રભાવે વિશ્વને સાર પકડવાથી હર્ષ–ઉદ્વેગ ન થતાં ઉદાસીન ભાવ ઊભું રહે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધ્યાનશતક संकाइदोसरहिओ पसमथेज्जाइगुणगणोवेओ। हाइ असं मूढमणो दसणसुद्धीए झाण मि ॥ ३२॥ અથ:-(સર્વજ્ઞ વચનમાં) શકો આદિ દોષ રહિત, અને સર્વાશાસ-પરિચય, પ્રશમ, સમ્યકત્વમાં સ્થિરતા, સાથે પડતાનું સ્થિરીકરણ વગેરે ગુણસમૂહથી સંપન્ન (પુરુષ) સમ્યગ્દર્શનની શુદ્ધિથી ધ્યાનમાં સંમેહરહિત (સ્થિર) ચિત્તવાળા બને છે. તેથી કર્મબંધન ન લાગે, તેમજ ધ્યાનભંગ ન થાય. તેથી કર્મનિજ થાય. - તાત્પર્ય, બંને અર્થમાં જીવ–અજીવના ગુણ-પર્યાયને સાર યા વિશ્વને સાર પકડવાથી અન્યથા પ્રવૃત્તિ યાને રાગાદિભરી ખાટી પ્રવૃત્તિ ન થાય તેમજ સન્મતિમાંથી કપન ન થાય. એમ બુદ્ધિ નિર્મળ અને નિશ્ચળ રહે. આ રીતે જ્ઞાનભાવનાને આ પાંચ પ્રકાર “નાણુગુણમુણિયસાર” એ પણ ધ્યાનની સારી ભૂમિકા સરજી આપે છે. એ એ અભ્યાસ આત્માને શુદ્ધ જ્ઞાનથી ભાવિત કરે છે માટે એનું નામ જ્ઞાનભાવના. ૨. દર્શનભાવના ' હવે દર્શનભાવનાનું સ્વરૂપ અને એને મહિમા બતાવવા કહે છે – વિવેચન –ધ્યાન માટે બીજી દર્શનભાવના કરવી જરૂરી છે. એથી આત્મા સમ્યગ્દર્શનથી એ ભાવિત બને છે કે પછી, જે એ ન હોત તો એનાથી વિપરીત દેષોને લઈને ધ્યાન અશક્ય બનત, તે હવે આ ગુણોને લીધે સ્થિર ધ્યાન કરી શકે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન & આ દર્શનભાવના માટે આ પ્રમાણે શંકાદિ ૫ દેષોનું નિવારણ અને પ્રશ્રમ, પ્રશમ આદિ ૫ ગુણોનું પાલન જરૂરી છે. પ દેષો ૫ ગુણે ૧. શંકા ૧. પ્રશ્રમ ૨. કાંક્ષા ૨. સ્થ ૩. વિચિકિત્સા ૩. પ્રભાવના ૪. પ્રશંસા ૪. આયતનસેવા ૫. સંસ્તવ ૫. ભક્તિ સમ્યક્ત્વમાં ત્યાજ પ દોષ શંકા એટલે જિનવચન પર શંકા, દેશથી કે સર્વથી, અંશે કે સર્વથા. દા. ત. “આત્મા અસંખ્યપ્રદેશી હશે કે નિષ્પદેશી?” આ દેશશંકા “ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો કહ્યા પ્રમાણે હશે કે નહિ?” આ સર્વશંકા. શંકા ન કરાય, કેમકે એમાં મિથ્યાત્વ લાગે છે. શાસ્ત્ર મિથ્યાત્વના પ્રકાર બતાવ્યા છે, એમાં આભિગ્રહિક, અનભિગ્રહિક–સાંશયિક...એમ પ્રકાર બતાવ્યા, ત્યાં સંશય–શકોને પણ મિથ્યાત્વમાં ગયું કહ્યું છે, 'एकस्मिन्नप्यर्थे सन्दिग्धे, प्रस्ययोऽर्हति हि नष्ट :। मिथ्यात्वदर्शनं तत्, स चादिहेतुर्भवगतीनाम् ॥' सूत्रस्यैकस्यारोचनादक्षरस्य भवति नर:। मिथ्यादृष्टि : सूत्रं हि नः प्रमाणं जिनामिहितम् ॥' –અર્થાત્ “સર્વજ્ઞના કહેલા એક પણ પદાર્થ પર શંકા થાય તે સર્વજ્ઞ અરિહંત પ્રભુ ઉપર વિશ્વાસ નષ્ટ થઈ ગયે ગણાય, એ મિથ્યાત્વનું દર્શન છે, અને એ સંસારની ગતિઓનું પ્રથમ કારણ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક સૂત્રના એક પણ અક્ષરની અરુચિથી માસ મિથ્યાર્દષ્ટિ અને છે. માટે અમારે તે જિનાકત સૂત્ર (સવે'સર્વાં) પ્રમાણ છે.’ ૧૦૦ આમ શંકારહિત બનવું. કદાચ કયાં ય શ ́કાસ્પદ લાગે તા ય વિચારવું કે ‘ જેમ ખીજાં સરવચન તેમ આ પણુ વચન સર્વજ્ઞકથિત હાઈ સત્ય જ છે. માત્ર અમારી મતિ દુબળ છે તેથી અમારી સમજમાં ઊતરતું નથી.’ એમ વિચારી શંકા દૂર કરવી. શ’કા વિનાશ સજે છે. એક માતાએ દૂધની પેજી બનાવી એમાં ભૂજેલા અડદ નાખ્યા. એના બે પુત્રો નિશાળેથી અધારે આવ્યા, અને એ પેજી પીએ છે. એમાં એકને શકા પડી કે આ પેજીમાં માખીએ તે નહિ પડી હોય ? ’ એમ શકાથી પીતા ગયા, પરંતુ એને ઉલ્ટીનુ દરદ લાગુ થઈ ગયું' અને અંતે એ મર્યાં. બીજાએ મારી મા મને માખ વાળી પેજી આપે જ નહિ,’ એમ નિઃશંક દિલથી એ પીને તુષ્ટપુષ્ટ થયેા. 6 (૨) કાંક્ષા એટલે બૌદ્ધ આદિ અન્યાન્ય મતની આકાંક્ષા, અભિલાષ; એ પણ્ અંશે અને સથા. અંશે કાંક્ષા' એટલે દા.ત. એવી મૌદ્ધદનની આકાંક્ષા થાય કે આ દશનમાં ચિત્તજયનું પ્રતિપાદન છે, અને એ મેક્ષનુ મુખ્ય કારણ છે. માટે આ દન ઘટે એવુ' છે, સાવ કાઢી નાખવા જેવુ' નહિ.’ ત્યારે ‘સર્વ કાંક્ષા’ એટલે બધા ય દનાની અભિલાષા થાય કેમધાયમાં અહિંસાદિ તા કહેલા જ છે; અને લેાકમાં એ કાંઇ અત્યંત ફ્લેશની વાત તે કહેનારા નથી. માટે ધાંય દર્શન સારા છે. આવી બંને કાંક્ષા ખાટી, કેમકે એ બધાં દશ ના એકાંતવાદી છે. તેથી વસ્તુતત્ત્વને ન્યાય આપનારા નહિ; ઊલટુ જે ધર્મો Page #124 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૦૧ વસ્તુમાં ખરેખર તા રહેલા જ છે, એ ધર્મ પાતાને અસત્ લાગતાં, એનુ એ ખંડન કરનારા છે. વળી માગ માખતમાં ય ખીજા દશના ચિત્તજય અહિંસા વગેરે જે કહે છે તે સ્થૂલ. ખાકી સૂક્ષ્મ અહિ‘સા-હિંસાની એમને ગમ નહિ; એટલે એ નદીસ્નાન વગેરે હિંસાનું પ્રતિપાદન કરનારાં હોય છે. તેવાં દનાની કાંક્ષા ન રખાય; નહિતર સમ્યક્ત્વને ધક્કો લાગે, મરીચિએ પરિવ્રાજક← વેશમાં ધમ છે એમ કહ્યું તેા ૧ કાડાકેાડી સાગરોપમ સંસાર વધાો. ' કાંક્ષાના બીજો અર્થ :- આ લેાક-પરલેાકનાં ફળની ઈચ્છા, કે ધર્મ થી મને પૈસા મળે, પ્રતિષ્ઠા મળેા, દેવલેાકનાં સુખ મળેા; આ નિયાણું, આકાંક્ષા ય ખાટી, કેમકેસમ્યકત્વમાં અતિચાર લગાડે. સમ્યકત્વનું લક્ષણ ‘તા સુર-નર-સુખ જે દુઃખ કરી લેખવે, વછે શિવસુખ એક.' માક્ષમાં જ એકાંત, શાશ્વત અને સ્વાધીન સુખ છે, માટે એ છેાડી તકલાદી ઠંગારાં સંસાર– સુખની કાંક્ષામાં સમ્યકત્વ ઘવાય, ભવભ્રમણુ વધે. વીરપ્રભુના જીવ વિશ્વભૂતિ મુનિ એમ રખડી પડ્યા. 6 (૩) વિચિકિત્સાના એક અ` આ, કે યુક્તિ અને આગમથી સંગત ક્રિયામાં પણ, રાગની ચિકિત્સા (ટ્રીટમેન્ટ)ની જેમ, ફળની શકા કરે, ફળ આવશે કે નહિ? કે વેળુના કાળિયા ચાવવાની જેમ આ ઉપવાસાદિ નિષ્ફળ જશે ?’ આ શા પણ સમ્યકત્વમાં અતિચાર છે, ૩ જો અતિચાર વિચિકિત્સા. પ્ર—આ શંકા' નામના પહેલા અતિચારમાં ન સમાય ? જુદા કેમ કહ્યો ? " Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધ્યાનશતક ઉ–પહેલે અતિચાર “શંકા” એ દ્રવ્ય–ગુણ અંગે છે, આ ક્રિયાના ફળ અંગે છે. એમ તે બધા ય અતિચાર મિથ્યા દય વશ થતા જીવપરિણામ છે; કિન્તુ જીવેને સમજવા અને સમજીને ટાળવા માટે ભિન્ન ભિન્ન રૂપે અતિચાર બતાવ્યા છે. તેથી પહેલે અતિચાર તત્ત્વમાં શ્રદ્ધા મજબૂત રખાવવા કહ્યો, ત્યારે આને માર્ગ–સાધનામાં શ્રદ્ધા મજબૂત રખાવવા જુદા બતાવ્યું. આને ટાળવા એ વિચારવું કે “સર્વરે આચરેલાં ને કહેલાં કલ્યાણ-અનુષ્ઠાન નિષ્ફળ હોય જ નહિ. માટે વિચિકિત્સા નહિ કરવી. વળી ધર્મસાધનાનાં ફળ તરીકે દુન્યવી સુખ-સન્માન પર દષ્ટિ જાય છે, તેથી આવી ફળની શંકા ઊભી થાય છે. ખરી રીતે સાધનાનું ફળ આત્મિક જ ઈચ્છવા જેવું છે. આત્માના રાગાદિ વિકાર શમે, જડ અંગેની અસ્વસ્થતા ઓછી થાય, એ મહાન ફળ છે. દાનાદિ ધર્મસાધનાથી એ સિદ્ધ થાય જ છે. છતાં ય લૌકિક ફળની પણ શંકા તે નહિ કરવી, કેમકે સર્વોક્ત છે. સર્વ લૌકિક ફળ પણ બતાવ્યાં છે. જેવું હોય તેવું તે એ કહે જ ને ? એક શ્રાવકને મિત્ર દેવે વિદ્યા આપી; કહ્યું : “શ્મશાનમાં ચાર પાયાનું સીકુ કરી, હેઠે અગ્નિ રાખી સીકા ઉપર બેસી, ૧૦૮–૧૦૮ વાર આ વિદ્યા જપી ૧-૧ પાયે કાપવાને. એમ ચાર પાયા કપાયે આકાશમાં ઉડાય.” સાધવા માંડી. એટલામાં સિપાઈઓ જેની પૂંઠે પડેલા એ એક ચાર દ્રવ્ય સાથે ભાગત ત્યાં આવ્યું. સિપાઇએ તે “હવે આને સવારે શોધી પકડીશું' એમ કરી વનને ઘેરીને રહ્યા છે. અહીં ચારે પૂછયું, “શું કરે Page #126 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૦૩ છે?” કહ્યું, “વિદ્યા સાધું છું.ચેર કહે, લે આ બધું દ્રવ્ય, વિદ્યા મને આ૫ શ્રાવકને ફળની શંકા (વિચિકિત્સા) થઈ તેથી ધન લઈ વિવા આપી. –“શ્રાવક તે કીડી મારવાનું ય પાપ ન ઈછે. માટે આ વિદ્યા ખોટી ન હોય, એમ વિચારી શ્રદ્ધાથી એ સાધી, આકાશે ઊડ્યો. સવારે સિપાઈઓએ શોધતાં શ્રાવકને માલ સાથે પકડી મારવા લીધો. ચેરે આકાશમાંથી સિપાઈ એને ભય પમાડી શ્રાવકને છોડાવ્યો. બંનેને શ્રદ્ધા થઈ. એમ ધર્મના ફળ સંબંધમાં વિચિકિત્સા નહિ કરવી. વિચિકિત્સાને બીજો અર્થ “સાધુના મલિન ગાત્રવની દુર્ગાછા.” “સાધુ ઉત્તમ, પણ જરા અચિત્ત પાણીથી ચેખાઈ રાખે તે શો વધે?” આ દુગછા ન કરાય. કેમકે સાધુ તે સુબુદ્ધ છે, સંસારના સ્વભાવને જાણનારા છે, ને તેથી જ સર્વ સંગના ત્યાગી છે. એ બાલિશ સ્નાનાદિ–ચેખાઈમાં ન પડે. “બાલિશ” એટલા માટે કે શરીર મૂળે અશુચિભર્યું છે, અશુચિવહેતું છે. એને સ્નાનથી ચેખું થયું માનવું ભ્રમણા છે. વળી સ્નાન એ કામનું અંગ છે. માટે ય સ્નાન ન કરે. તે એમની દુગંછા ન થાય. એક શ્રાવકની પુત્રીના લગ્ન વખતે ઘરે સાધુ આવ્યા. બાપ કહે, “દીકરી! મહારાજને વહેરાવ. પેલીને સાધુનાં મલિન ગાત્ર દેખી મનમાં દુર્ગછા થઈ“કેવા મેલા? ભગવંતે ધર્મ તે નિરવદ્ય (નિષ્પા૫) કહ્યો, પણ એમાં જરા સ્નાન કર્યું હોત તે શે દેષ લાગવાને હતે?” આ દુગંછાથી ઘેર કર્મ બાંધી મરીને ગણિકાના પેટે ગઈ. ગણિકાને ભારે ઉદ્વેગ, તેથી ગર્ભપાતના Page #127 -------------------------------------------------------------------------- ________________ १०४ ધ્યાનશતક આસડ લીધાં, છતાં આ મરી નહિ. જન્મતાં એના શરીરમાંથી ભારે દુગ "ધ નીકળે છે. તેથી જ ગલમાં છેડી. રાજા શ્રેણિક પ્રભુને પૂછે છે, ભગવ'ત! આ જંગલમાંથી આવતાં અહુ ખરામ ખત્રાવાળી કન્યા જોઇ. કેમ ખદા?' પ્રભુએ બધા અધિકાર કહ્યો. ‘કયારે આ દુઃખ મટશે?? પ્રભુ કહે, પાપ ભાગવાઈ ગયું. હવે માટી થયે ૮ વર્ષે તારી પટરાણી બની રહેશે. ’ 6 (૪) પ્રશંસા અર્થાત્ સર્વજ્ઞે કહેલ વ્રત–માગ–તત્ત્વ સિવાયના બીજા મિથ્યાષ્ટિના દેવ-ગુરુ-ધ-ત્રતાદિની સ્તુતિગુણગાન–વાહવાહ ખેલે. દા.ત. પાખંડીના મતની પ્રશંસા કરે. ૩૬૩ પાખડી વ્રતને ને મતને સ ંસ્કૃતમાં પાખંડ' કહે છે. મિથ્યાદષ્ટિના ૩૬૩ પાખડ યાને મત હાય છે. असीलयं किरियाणं अकिरियवाईण होइ चुलसीति । अण्णाणिय सत्तट्ठी वेणइयाणं च बत्तीसं ॥ અર્થાત્ ક્રિયાવાદીના ૧૦૮, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનીના ૬૭, અને વૈનિયકના ૩૨ એમ. ૧૮૦+૮૪+૬૭+૩૨=૩૬૩. તે આ રીતે. ક્રિયાવાદી એટલે અસ્તિત્વવાદી. જીવ–અજીવ પુણ્ય-પાપઆશ્રવ–સંવર–મ ધ-નિર્જરા-મેાક્ષ એ નવ: તત્ત્વ પૈકી દરેકને સ્વતઃ, યા પરતઃ, અસ્તિ (છે. એમ) માને. તેય, નિત્ય ચા અનિત્ય,તે કાળથી, ઈશ્વરથી, આત્માથી, નિયતિથી યા સ્વભાવથી અસ્તિ માને. દા. ત. જીવ કાળથી સ્વતઃ નિત્ય છે, જીવ ઈશ્વરથી સ્વતઃ નિત્ય છે.......એમ દરેક તત્ત્વને લઈને ગણતાં ૯××૨૪૫=૧૮૦ ભેદ ક્રિયાવાદીના થાય. Page #128 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૫ અક્રિયાવાદી યાને નાસ્તિવાદી, “પુણ્ય-પાપ સિવાયનાં ૭ તત્વ લઈ તે સ્વતઃ યા પરતઃ નથી, તે ય કાળ-ઈશ્વર–આત્મા -નિયતિ–સ્વભાવચદચ્છા પૈકી એકેકથી નથી ” એમ માને છે. એ કહે છે કેઈ અવસ્થિત પદાર્થમાં ઉત્પત્તિ આદિ ક્રિયા ન ઘટે. ઉત્પત્તિ છે તે તે પૂર્વે અવસ્થિત હેઈ શકે નહિ. ક્ષણિક સંસા, સરિતાનાં પુતઃ શિવા મૂતિર્થેશાં ક્રિયા સિવ, શાલિન કરે છે ? બધા સંસ્કાર ક્ષણિક ક્ષણસ્થાયી છે. વસ્તુ (સ્થિત કે) અસ્થિત હોય એમાં ઉત્પત્તિ શી? જે અસ્તિત્વ છે એ જ ઉત્પત્તિ છે, અને એ જ કારણ છે. એટલે (૧) જીવ કાળથી સ્વતઃ નથી, (૨)...પરતઃ નથી. એમ (૩) ઈશ્વરથી જીવ સ્વતઃ નથી, (૪)...પરતઃ નથી...વગેરે ૮૪ ભેદ થાય. અજ્ઞાનિકના ૬૭ ભેદ છે. એ જીવાદિ નવ તત્વ પૈકી દરેક સાથે સપ્તભંગીના સ્વાદું અસ્તિ, નાસ્તિ, અસ્તિત્વનાસ્તિ, અવક્તવ્ય, અસ્તિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અસ્તિનાસ્તિ અવક્તવ્ય, એમ ૧-૧ જોડતાં ૯*૭=૬૩ ભેદ ગણે છે. ઉપરાંત ઉત્પત્તિ સાથે “સ્યાદ્ અસ્તિ“સ્પાદુ નાસ્તિવગેરે ચાર ભંગને ૧–૧ ભંગ જોડતાં ૬૩+૪=૬૭ ભેદ થાય. એ કહે છે, (૧) કણ જાણે છે જીવ છે? (૨) કોણ જાણે છે જીવ નથી ? (૩). જીવ છે ને નથી ? (૪) કેણ જાણે છે જીવ અવક્તવ્ય છે?........ એસ ભંગ. એવા અછવાદિ તત્વ સાથે. એમ કોને ખબર વસ્તુની ઉત્પત્તિ છે? નથી? છે ને નથી? કે અવકતવ્ય છે? Page #129 -------------------------------------------------------------------------- ________________ ܪ ધ્યાનશતક તાત્પય, આ કાઈ પણ નથી જાણતું.' આવું અજ્ઞાનિક માને છે. • અજ્ઞાનિક ' એટલે (i) મિથ્યાજ્ઞાનવાળા અથવા (ii) અજ્ઞાનથી ચાલનારા, કે (iii) અજ્ઞાનના પ્રચૈાજનવાળા, એટલે કે કશે વિચાર નહિ કરતાં એમ માની બેસનાર કે, ‘જો ઉપર પ્રમાણે કશું સત્ કે અસત્ વગેરે જેવા જઈએ, તા કૃતનાશ વગેરે આપત્તિ આવે. માટે અજ્ઞાન જ શ્રેયસ્કર.’ ૧૬ વૈયિક, એમ માને કે વેશ—આચાર-શાસ્ત્રને ન જોતાં દરેકના વિનય કરવાના. તેના ૩૨ ભેદ. સુર-નૃપતિ–યતિ-જ્ઞાતિ સ્થવિર અધમ-માતા-પિતા એ આઠના મન-વચન-કાયા દાન એ ચારથી વિનય, એમ ૮૪૪=૩૨ પ્રકારે વિનય કરવા. આમ ૧૮૦+૮૪+૬૭+૩૨=૩૬૩ વાદીએ મિથ્યાદ્રષ્ટિ છે. એમની એમના મતની પ્રશ ંસા ન થાય કે “ અહા આ ભાગ્યશાળી છે! એ પણ તત્ત્વચિંતક છે....'વગેરે. 6 (૫) ‘ સંસ્તવ ’ એટલે મિથ્યાદૃષ્ટિને પરિચય–સવાસ– સમાગમ, એ પણ ત્યાજ્ય છે. કેમકે એથી એમની મિથ્યા પ્રક્રિયાનુ શ્રવણુ, એમની અજ્ઞાન ક્રિયાનું દન વગેરે થયા કરવાથી એની રુચિ થવાના ભય છે. આ શંકાદિ પાંચ અતિચારા (ઢાષા)ના ત્યાગ અને પ્રશ્નમાદિ ૫–૫ ગુણાના અભ્યાસ કરતા રહેવાથી દર્શન–ભાવના થાય. 、 પ્રશ્નમાદિ ગુણુ : (૧) ‘ પ્રથમ ’=પરિશ્રમ, સ્વ-પર શાસ્ત્રમાં પરિશ્રમથી તત્ત્વમેધમાં કુશળ થવું તે. કહ્યુ` છે, Page #130 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૦૭ 'सपरसमयकोसल्लं थिरया जिणसासणे पभावणया। आययणसेव भत्ती दंसणदीवा गुणा पंच ।।' –અર્થાત્ સ્વપર શાસકુશળતા, જિનશાસનમાં સ્થિરતા, પ્રભાવના, આયત સેવા અને ભક્તિ, એ દર્શનને દીપાવનારા પાંચ ગુણ છે. (૨) “સ્થિરતા” એટલે જિનશાસન પર નિષ્પકંપ શ્રદ્ધા તે એવી કે મોટા દેવતા માટે વાદી કે માયાજાળિક પણ ડગાવી. શકે નહિ. (૩) “પ્રભાવના” અર્થાત્ ઈતરમાં જિનશાસનની પ્રભાવના થાય, વાહવાહ આકર્ષણ થાય, એવાં સુકૃત–સ કરે. () આયતનસેવા સદર્શનનાં આયતન અર્થાત રક્ષક સ્થાનને ભજે, એમની સેવા કરે. અનાયતનને ત્યાગ કરે. (૫) ભક્તિઃ –દેવ-ગુરુ-સંધ-તીર્થશાસ્ત્રની ભક્તિ આદર-બહુમાન કરે. એમ પ. પ્રમાદિ લક્ષણુને ખપ કરે. (૧) પ્રશમ એટલે “અપરાધીશું પણ નવિ ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ” એ ઉપશમભાવ રાખે; કેમકે આસ્તિયાદિ ગુણોથી જુએ છે કે, “દેખાવમાં પિતાનું સામાએ બગાડ્યું દેખાય છે, પરંતુ ખરેખર તો પિતાનાં કર્મ જ બગાડનાર છે, માટે સામા પર ક્રોધ કરે ગેરવ્યાજબી છે. સામે તે કરુણું-- પાત્ર છે કે બિચારો પાપ કરીને કર્મ બાંધી ભાવી દુઃખમાં પડશે! તેમ પિતાને જીવ પણ કરુણાપાત્ર છે કે કર્મોથી દંડાઈ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધ્યાનશતક તે રહ્યો છે, એમાં નવા કષાય કરી દુષ્કર્મ કાં ઊભા કરું?” આમ વિચારી અપરાધી ઉપર પણ ઉપશમ રાખે. (૨) સંવેગ એટલે મોક્ષસુખને અને તદર્થ દેવ–ગુરુધર્મને એ રંગ, કે ત્યાં દેવ-મનુષ્ય ભવનાં સુખને દુઃખરૂપ માને, સુખને રંગ આકર્ષણ ઊતરી જાય. સમજે કે “આ જડસુખ નિસ્સાર નાશવંત અને નુકશાનકારી છે, તેમ એમાં જીવ પરતંત્ર છે, તથા ઠગાય છે. માટે “સુરનરસુખ જે દુઃખ કરી લેખ, વછે શિવસુખ એક. (૩) “નિર્વેદ” એટલે “નારક ચારક સમ ભવ ઊભ, -તારક જાણીને ધર્મ, ચાહે નીકળવું.” સંસારવાસ–ઘરવાસને પુણ્ય વેચી નકરાં પાપ ખરીદવાને ધંધે, અને તેથી દીર્ધ દુગતિભ્રમણ સમજી એના પરથી નરકાગાર કે જેલવાસની જેમ ઊભગી જાય, એના પ્રત્યે અભાવ, ગ્લાનિ, અનાસ્થા રહ્યા કરે, અને તેથી એવા ઘર-સંસારથી નીકળી જવાનું હંમેશા ઝંખે. (૪) “અનુકપા” એટલે દ્રવ્યથકી દુખિયાની જે દયા, ધર્મહીણની રે ભાવ, જીવનાં દ્રવ્યદુઃખ ભૂખ-તરસ-રોગમારપીટ વગેરે દુઃખ; એ દૂર કરવાની ઈચ્છા એ દ્રવ્ય-અનુકંપા; અને ભાવદુઃખમાં પાપ–ભૂલ-કષાય–અજ્ઞાન વગેરે ભાવદુઃખ હટાવવાની ઈચછા એ ભાવ-અનુકંપા. બીજાનાં દુઃખ પ્રત્યે સમવેદન હોય તો એમ થાય કે, “બીજાઓ મારું દુઃખ ટાળે એમ ઈચ્છું છું, પણ મારે એ ઈચ્છવાને અધિકાર તે જ કહેવાય કે જે હું બીજાનાં દુઃખ યથાશક્તિ ટાળવા ઈછતે હેઉ. વળી પાપી ઉપર પણ દ્વેષ નહિ, દયા કરવા જેવી છે, કેમકે એ બિચારા Page #132 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૦૯ नवकम्माणायाणं पोराणविणिज्जर सुभायाण । चारित्तभावणाए झाणमयत्तेण य समेहे ॥३३॥ અર્થ –ચારિત્રભાવનાથી (૧) નવાં કર્મનું અગ્રહણ (૨) જનાં કર્મની નિર્જર, અને (૩) નવા શુભનું ગ્રહણ, તથા (૪) ધ્યાન સહેલાઈથી પામે છે. કમવશ એમ કરે છે, અને ચૌદ રાજલેકમાં ભ કરી ભમે છે. સવે જવા કમ્મરસ ચઉદહ રાજ ભમંત. બિચારા કર્મ– પરવશ ઉપર દ્વેષ શે કરવો? એને તો દુઃખમાં સહાયક થઈ એને ઊંચે લાવું.” (૫) આસ્તિકાય” એટલે “જે જિનભાખ્યું તે નવિ અન્યથા, એ જે દઢ રંગ.' જિન વીતરાગ દેવ જૂઠનાં કારણભૂત ક્રોધ-લભ-ભય-હાસ્યાદિ વિનાના હોઈ જ હું બેલે નહિ, તેમજ સર્વજ્ઞ હેઈ અતીન્દ્રય સૂક્ષ્મ કર્મ વગેરેને સાક્ષાત્ જોઈને એના અંગે બોલનારા હેય. તેથી એમનું વચન સર્વેસર્વા માન્ય કરાય. “જિને ભાખ્યું તે જ સાચું, જિને ભાખ્યું તે સાચું જ.” એમ એ સત્ય જ હાય (અસ્તિ) એવું માને એ આસ્તિકય કહેવાય. - આમ શંકાદિ ૫ દે ટાળી, પ્રશ્રમ-ધૈર્યાદિ ૫ ભૂષણ, અને પ્રશમ-સંવેગાદિ ૫ લક્ષણ પામવા, તથા એથી જ અસવજ્ઞના તત્ત્વમાં જરાય મૂર્શિત ન થવું એ દર્શન-ભાવના કરી કહેવાય. એથી ધર્મધ્યાનની યોગ્યતા આવે, કેમકે શંકા-કાંક્ષા વગેરે, તથા અપ્રશ્રમ યાને શાસ્ત્ર-અપરિચય આદિ તેમજ અ-પ્રશમ એટલે કે પરઅહિતચિંતન વગેરે, એ ધર્મધ્યાનનાં વિરોધી તત્ત્વ છે, ને એ આ રીતે દૂર હટાવાય છે, પછી ધર્મ.. ધ્યાનને સહેજે અવકાશ મળે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વ્યાનાતક ૩. ચારિત્રભાવના હવે ચારિત્રભાવનાનું સ્વરૂપ અને એના ગુણ બતાવે છે – વિવેચન –ચારિત્રભાવના એટલે ચારિત્રને અભ્યાસ. જેનાથી અનિન્દ્રિતપણે ચરે-વિચરે એનું નામ ચરિત્ર. લેક અને જ્ઞાનીની નજરમાં અનિંદ્ય વર્તાવ જે પશમથી થાય, એ ક્ષપશમને “ચરિત્ર” “ચારિત્ર કહેવાય. ત્રીજી પ્રત્યાખ્યાનાવરણ કષાય ક્રોધમાન-માયા-લોભની ચેકડીને જ્યારે ક્ષપશમ કરવામાં આવે, એથી એ ક્રોધ-લેભાદિકર્મના વિપાક-ઉદય અટકી જાય, ત્યારે આત્મા ખરેખર સર્વવિરતિભાવમાં આવે છે. એના લીધે પછી, પેલા ક્રોધાદિ કષાય અને હિંસાદિ–અવિરતિના ગે જે નિંદ્ય વાણું–વિચાર-વર્તાવ ચાલતા હતા, એ અટકી જાય છે, અને ક્ષમાદિ ૧૦ યતિધર્મના તથા જ્ઞાનાચારાદિ પંચાચારના પ્રશસ્ત વાણું–વિચાર–વર્તાવ ચાલે છે. આ ચારિત્રને અભ્યાસ કરાય એનું નામ ચારિત્રભાવના. એથી આત્મા એ ભાવિત થાય છે, એ રંગાઈ જાય છે કે પછી એ ધ્યાન સુખેથી કરી શકે છે. ચારિત્રજીવનમાં ત્રણ વસ્તુ છે, (૧) આશ્રાની અટકાયત, (૨) બાર પ્રકારના તપનું સેવન, અને, (૩) સમિતિ–ગુપ્તિ આદિ શુભ પ્રવૃત્તિ. એથી ત્રણ પ્રકારનાં ફળ નીપજે છે–(૧) આશ્રવનિરોધથી નવાં કર્મ બંધાતા અટકે છે, (૨) તપ–સેવનથી પૂર્વબદ્ધ થક Page #134 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૧૧ અધ કર્મોની નિર્જરા થાય છે, ક્ષય થાય છે અને (૩) શુભપ્રવૃત્તિથી નવાં શાતા-યશ વગેરે શુભકમ તું ઉપાર્જન થાય છે. આનું પરિણામ એ કે કલાર એછે. થાય, નવા વધે નહિ, અને જે પુણ્ય વધે એ ભવિષ્ય માટે આરાધનાની જોરદાર સામગ્રી જેવી કે ઉત્તમ ભવ, સબળ પવિત્ર મન, વગેરે મેળવી આપનારું અને છે, તેથી ત્યાં ઉચ્ચ આરાધના દ્વારા વળી કેઈ કના ભાર આછા કરી નખાય છે. એમ સર્વ કર્મનાશ તરફ વેગમ ધ પ્રયાણ થાય છે. આવી ચારિત્રભાવના ધ્યાનની ભૂમિકા કેમ સર્જી આપે છે? એટલા માટે કે ધ્યાનમાંથી મનને ચંચળ કરનાર ઇંદ્રિયવિષયે અને કષાયા તથા હિંસાદિ પાપાની અવિરતિરૂપ આશ્રવા છે; પરંતુ એ આશ્રવે। અહીં ચારિત્રમાં રાકાઈ ગયા છે. વળી ચારિત્ર જીવનમાં મન, વચન, કાયાના શુભ ચેગે। સતત ચાલુ છે, વિશેષે કરીને મનાયેાગ સ્વાધ્યાય—સમિતિ-ગુપ્તિ આદિમાં પકડાયેલા છે, તેથી ધ્યાનને ધક્કો લગાડનારા અશુભ ચેાગામાં મનાયેાગને અવકાશ નથી. એમ ધ્યાનમાંથી ચલિત કરનારી તન-મનની સુંવાળાશ—સુકે મળતા ૧૨ પ્રકારના તપથી મરી પરવારી; તે ખડતલતા આવી છે. મનનું સત્ત્વ ખૂબ ખૂબ વિકસ્યું છે. હવે એ સત્ત્વ મનને ધ્યાનમાં સ્થિર રાખી શકશે. માટે ચારિત્રભાવનાથી ધમ ધ્યાન સુલભ અને છે, ધ્યાનમાં સુખે ચડી જવાય છે. ૪. વૈરાગ્યભાવના હવે વૈરાગ્યભાવનાનુ' સ્વરૂપ અને એના મહિમા બતાવે છે, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ દયાનશતક सुविदियजगस्सभावो निस्संगो निष्भओ निरासोय । वेरग्गभावियमणो झाणंमि सुनिच्चलो होइ ॥३४॥ અર્થ- વૈરાગ્યભાવનાથી ભાવિત મનવાળો જગતના સ્વભાવને સારી રીતે જાણનારે, નિસંગ નિર્ભય અને આશા રહિત બની ધ્યાનમાં સુનિશ્ચિળ થાય છે. વિવેચન-વૈરાગ્યભાવનામાં ૫ વસ્તુ, (૧) સુવિદિત જગત્-સ્વભાવ, (૨) નિસંગતા (૩) નિર્ભયતા (૪) નિરાશંસતા (૫) તથવિધ ક્રોધાદિરહિતતા. (૧) સુવિદિત જગસ્વભાવ –ચરાચર જગતના સ્વભાવને સારી રીતે ઓળખી લીધું હોય. 'जगन्ति जङ्गमान्याहुर्जगद् ज्ञेयं चराचरम् ।' "जन्म मरणाय नियत, बन्धुदु:खाय, घनमनिर्वृत्तये।' तन्नास्ति यन्न विपदे। तथापि लोको निरालोक :॥' અર્થાત્ જેમાં પદાર્થો પ્રતિસમય નવા નવા પર્યાયોમાં જતા હોઈ જંગમ છે, એને જગત્ કહે છે. એ ચર અને અચર બે પ્રકારે જાણવું. મુક્તજીવો, આકાશ, રત્નપ્રભાદિ પૃથ્વીઓ મેરુ વગેરે પર્વતો, ભવને વિમાન વગેરે અચર છે, સ્થિર છે. બાકી સંસારી જીવો, તન-ધન વગેરે અસ્થિર છે, ચર છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ : ધર્મધ્યાન - આવા જગતનો સ્વભાવ કે? તે કે જન્મની પાછળ અવશ્ય મૃત્યુ છે. સગાં દુઃખ માટે નીવડે છે. ધન અશાંતિ કરાવે છે. જગતની એવી કઈ ચીજ નથી કે જે આપદા માટે ન થાય. આમ છતાં ખેદની વાત છે કે લોકો આના ભાન વિનાના છે. જે ભાન હોય તો તે જન્મ સગાં અને ધનથી અર્થાત કાયા-કુટુંબ-કંચનથી વૈરાગ્ય પામી જાય. કેમકે કાયા જન્મી એટલે મોત પામવાની જ; અને રંગરાગથી ભયંકર પરલોક સર્જવાની. પછી એની બહુ માયા અને સાસરવાસર શા? મત નથી આવ્યું ત્યાં સુધી એની પાસે તે ભારે ત્યાગ-તપ-સાધના કરાવી લેવાની હોય, એના બદલે એ રંગરાગ-ભેગ અને એદી–આરામીપણામાં વેડફાઈ એક દિ એકાએક ઝુંટવાઈ જાય એ કેટલું દુઃખદ? સગાવહાલાથી સુખ લાગે છે, પણ એ ખરેખર તો કષ્ટકલેશ-આપત્તિ માટે થાય છે, સગાને કારણે જ કેટલા ય કષ્ટમય ધંધા વહેવાર વગેરે કરવા પડે છે. એ રીસાતાં, બિમાર પડતાં કે આપત્તિમાં આવતાં ભારે દુઃખ થાય છે. તે એવા સગામાં મોહેવાનું શું? એમ ધન અશાંતિ માટે થાય છે, ધન કમાવવા માટે, કમા : ચેલાને સાચવવા માટે, અને કરકસરથી ભેગવવા માટે મનને કેટલી ય ચિંતા કરવી પડે છે. ધનના કારણે જ મનને અશાંતિ રહ્યા કરે છે. એવા ધન પર શા આંધળા રાગ કરવા હતા? એનું ભાન હોય તો એનાથી વિરક્ત થઈ એને સદુપયોગ અને સત્યાગ પણ બની આવે. દુનિયાની ચીજવસ્તુ માલ-મેવા હાટ-હવેલી વગેરે બધું ય ધન છે, ને એ અશાંતિ માટે થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ માનશતક આમ જગતને સ્વભાવ એાળખાઈ જાય તે એના પર વૈરાગ્ય ઝળહળી ઊઠે. (૨) નિશ્ચંગતા - જગતના સ્વભાવને જાણવા છતાં સંભવ છે કે કઈ કર્મના ઉદયની પરવશતાએ ક્યાંક વિષયજન્ય સ્નેહ-આસક્તિ લાગી જાય, ત્યારે એને જે ન દબાવાય, તે આગળ પર ધર્મધ્યાન લાગે નહિ, અગર લાગ્યું હોય તે આ આસક્તિ જાગવાથી ધ્યાન અટકી જાય. માટે જગ-સ્વભાવને સારી રીતે જાણવા ઉપરાંત પણ જગતની પ્રત્યે નિસંગભાવ ઊભો કરવું જોઈએ, નિસંગભાવ કેળવવું જોઈએ, જેથી પછી એની કેઈ ચીજ પ્રત્યે આસક્તિ ઊઠવા જ ન પામે. નિર્સગભાવ ઊભું કરવા આ વિચારાય કે (૧) સંસારમાં જનમ જનમ સરકતા રહેતા આત્માએ એક જનમના એજ જનમ પૂરતું રહેનારા પદાર્થ પર સંગ-આસકિતમમત્વ કરવાને શું અર્થ છે? (૨) “ભલે એક જનમ પૂરતાં, પણ સુખ આપે છે ને?” ના, ચિંતા-સંતાપ-વિહ્વળતાદિ દુઓ અને મદ-માયા-હિંસાદિ અનેકાનેક દે ઊભા કરે છે, ત્યાં સુખ શું? ત્યાં આસક્તિ શી કરવી ? (૩) ભાવી અનંત કાળ ઉજજવળ કરી શકે એવા પરમાત્મા–સદ્દગુરુ-સદ્ધર્મ, યાવત્ સર્વત્યાગ, કેણ ભૂલાવે છે? કહે, આ વહાલા કરેલા દુન્યવી પદાર્થો. તો પછી એના પર આસક્તિ શી ધરવી ? Page #138 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૧૫ | (૪) સ્વાત્માના શુદ્ધ જ્ઞાન, ક્ષમાદિ કષાપક્ષમ, ઉદાસીનતા આદિ ગુણે તરફ જે દૃષ્ટિ ચૂકાય છે, એ આ બાહ્ય પદાર્થોના ફટાકિયા ગુણ જોયા કરવાના કારણે. તેથી જ આત્મસમૃદ્ધિ પ્રગટ કરવાનું આ ઉચ્ચ જીવનનું કર્તવ્ય ભૂલાય છે. તે એના પર સંગ શે? આમ વિચારી વિચારી સંગ-આસક્તિ છે નિસ્ટંગતા કેળવવાની. (૩) નિર્ભયતા–નિર્સગ બનવા છતાં સંભવ છે કયારેક સ્વજાતિ–વિજાતિ-દ્રવ્યહરણ-મરણ વગેરેના ભય ઊભા થાય, તે એ મનને ડહોળી નાખી ધ્યાન ન લાગવા દે, યા ધ્યાનભંગ કરે. માટે ભાગ્ય પર અટલ વિશ્વાસ, ને સત્વને જાગતું રાખી નિર્ભયતા કેળવવી. અથવા પિતાના આત્માની ઉન્નતિ અંગે જે ભય રહે કે (૧) એમાં વિદત તે નહિ આવે? (૨) આયુષ્ય વચમાં જ પૂરું થઈ ઉન્નતિનું કાર્ય અધુરું તે નહિ રહે? (૩) સાધનામાંથી પાછા તે નહિ પડાય? આવા આવા જે ભય રહે તે એથી પણ ચિત્તના પરિણામ ચંચળ બને છે, પછી ધ્યાનમાં સ્થિરતા એકાગ્રતા કયાંથી ટકે? માટે, એવા ભયને પડતા મૂકી નિર્ભયતા કેળવવાની પણ જરૂર છે. નિર્ભયતાના અભ્યાસ માટે બાહ્ય અંગે તે એ વિચારવાનું કે “(૧) આ બધું ભાગ્યના અનુસારે નીપજવાનું, ભાગ્યાનુસાર ચાલવાનું, ભાગ્ય મુજબ ટકવા-તૂટવાનું. એમાં કશો ફેર નહિ પડવાને. પછી પેટ ભય શું કામ રાખ્યું. (૨) વળી ભયભીત થવામાં મારું સત્વ હણાય છે; અને સત્ત્વનો નાશ થાય એ તો ભયંકર ખોટ છે. સર્વે ઉપર જ અનેક ગુણોનો વિકાસ અને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધ્યાનશતક સાધનાઓમાં આગેકૂચ થાય છે. બેટો ભય રાખી એવાં સર્વને કેમ જ હણાય ?' આમ વિચારી નિર્ભયતા કેળવાય. ત્યારે આત્માની ઉન્નતિ અંગેના ભય પૈકી (૧) પહેલા વિનને ભય ટાળવા માટે વિદ્ધનાં કારણ રેકવાનાં. દા. ત. પ્રવાસીને ત્રણ પ્રકારના વિદ્ધ આવે, ૧. કાંટા નડે, ૨. તાવ આદિ આવે, ૩. દિશાભ્રમ થાય. ત્યાં (૧) પગરખાંથી કાંટા ન વાગે તેથી કાંટા વાગવાના કારણે મુસાફરી ન અટકે. એમ (૨) આહાર-વિહાર પર અંકુશ રાખે, એટલે તાવ વગેરે રોગ ન ઊઠે. એમ (૩) મિ કે ચેકસ પ્રકારના નિશાનની સમજ હોય તે દિશામેહ ન થાય. બસ ધર્મ સાધના કરતાં એ મેક્ષમાર્ગના પ્રવાસમાં આ રીતે (૧) કાંટા જેવા વિદન એટલે ભૂખ-તરસ, ટાઢ-તડકે, આક્રોશ-સત્કાર વગેર પરીસહ ઊભા થવાને સંભવ છે; પરંતુ પહેલેથી જ પરિસહાને સમતાથી વેઠવાને અભ્યાસ પાડો હોય, એના પર તાત્ત્વિક વિચારણા ચેકસ કરી રાખી પ્રસંગે એને ઉપયોગ કર્યા કર્યો હોય, તે એ ભૂખ વગેરેથી સાધના અટકે નહિ. એમ (૨) હિત-મિત આહાર-વિહાર હોય, તે તાવ વગેરે રોગના વિન નડે નહિ. ત્યારે, (૩) સાધનાને તાત્વિક રીતે સમજી રાખી હાય, તેમજ સર્વજ્ઞવચન પર અગાધ શ્રદ્ધા કેળવી રાખી હોય તે પછી ત્રીજા દિશામહ-વિદન જેવું અતિમહાવિન ન નડે. મતિમોહ ઊઠવા જાય કે તરત પેલી તાત્વિક સમજ અને સર્વ– જ્ઞશ્રદ્ધા એને ઉડાવી દે. આ રીતે ત્રણે પ્રકારનાં વિદ્ધની સામે ખાસ પ્રતિકાર થઈ ગયે હેય પછી વિદ્ધને ભય રાખવાનું કારણ શું? એમ વિચારી નિર્ભયતા કેળવવાની. Page #140 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૧) ત્યારે આયુષ્ય વહેલું પૂર્ણ થયે ઉન્નતિ સાધક સાધનાને અધુરી રહી જવાને ભય પણ નકામે છે; કેમકે (૧) એવા ભયથી કશું સુધરતું તે નથી બલકે ભાવના ભયથી પકડાયેલું મન વર્તન માન સાધનામાં જોરદાર પકડાતું નથી. (૨) વળી કદાચ આયુષ્ય વહેલું પુરૂં થઈ સાધના અધુરી રહી તે ય શું બગડયું? એમ તે થોડું વધુ જીવીને ય સાધના થેડી જ વીતરાગતા પમાડી પૂર્ણ થવાની હતી? અધુરી તો રહેત જ. હા, થોડી વધુ સાધના થાત. પરંતુ આમાં પણ એ જોવા જેવું છે કે જેના શાસનમાં વિશેષ મહત્વ આભ્યન્તર સાધનાનું અને સાધનાના પ્રમાણ કરતાં સાધનાના જેસ–ગ-તન્મયતાનું છે. એમ મહત્તવ અંતિમ કાળની સાધનાનું છે. એટલે થોડા કાળની પણ સાધના આભ્યાન્તર પરિણતિથી જેસિલી જોરદાર બની જાય એ મહત્વનું છે, ને તે બીજા ત્રીજા ભય ન રખાય તો બને. એથી જ અંતિમકાળે પણ સાધનામાં મન તન્મય થઈ જતાં ઉચ્ચ ફળ મળે છે, જેથી આગળના ભાવે વિશેષ ઊંચી સાધના પ્રાપ્ત થાય છે. આ વિચારી સાધના અધુરી રહેવાને ભય પણ ન રાખ. ત્યારે સાધનામાં ક્યારેક પાછા પડાય તો? એ ભય પણ નકામે છે. કેમકે એ ભયમાં આત્મવિશ્વાસની અને પિતાના સવની દુર્બળતા સાબિત થાય છે. જે મજબૂત આત્મવિશ્વાસ હોય, તે મનને એમ રહે કે “મેં સમજીને સાધના પકડી છે, એટલે એ તે મારે અસ્થિમજજા રંગાઈ ગઈ છે, એમાં પછી પાછું પડવાની વાતે ય શી?” એમ સત્વ સારું વિકસેલું Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધ્યાનશતક હોય, તે કાયરતાના વિચાર ન આવે. આમ આત્મવિશ્વાસ અને સત્વથી ભયને હટાવી નિર્ભયતા કેળવવાની. ભયથી ધ્યાનભંગ થાય, એ આનાથી અટકે. (૪) નિરાશંસતા એટલે આ લેક પરલેકના વિષયસુખસન્માનાદિની આશંસા આકાંક્ષા ન હોવી તે. સાધનાનાં ફળરૂપે આવી વસ્તુ ન ઈચ્છાય. પ્ર.– પૂર્વે કહેલ નિરાસંગભાવ કેળવ્યો હોય પછી આવી આશંસા થવાને અવકાશ જ ક્યાં છે, તે “નિરાશંસભાવ” ગુણ જુદો કેળવવો પડે? ઉ– નિરાસંગભાવથી જગતના પદાર્થ પ્રત્યે રાગ-દ્વેષઆસક્તિ ન થવા દેવા અભ્યાસ તે કેળવ્યું, પરંતુ અનાદિથી અભ્યસ્ત રાગાદિના સંસ્કાર–વશ કયારેક કયાંક અવનવું દેખવા મળતાં આશંસા ઊઠી આવવા સંભવ છે. જેમકે બ્રહ્મદત્તના જીવને પૂર્વ ભવે મુનિપણે સારે નિરાસંગભાવ તે કેળવાયે હતું, પરંતુ ચક્રવતી વંદન કરવા આવતાં, એની પટ્ટરાણી–સ્ત્રીરત્નની મુલાયમ કેશવાળી મુનિને વંદન કરતાં નીચે પડી તે મુનિના પગને એને સ્પર્શ થયે. ધ્યાનસ્થ મુનિની નીચી નજર, તે ચકમકતી કેશવાળી પર આંખ પડતાં અને પગે એને સ્પર્શ થતાં જ ઝણઝણાટી થઈ મન ભાયું, નિયાણું કર્યું, અહો! આવા મુલાયમ કેશવાળી સ્ત્રી કેવી રમણીય હશે! આવી સ્ત્રી મળે સાથે વૈભવ પણ કેટલે મહાન મળે? બસ, આ કઠોર તપ-સંયમનું ફળ હોય, તો આ વૈભવ-વિલાસ મળો.” શું થયું આ ? આશંસા જાગી, ને નિરાસંગભાવ દબાઈ Page #142 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૧૯ ગયે. સાથે જે એટલું વિચાર્યું હતું કે “જે બધી ય સાધના નિરાશસભાવે જ કરવાની છે, તે પછી શા સારુ મારે આવા તુચ્છ ફળની આશંસા કરવી જોઈએ?” અને આવું વિચારી નિરાશસભાવ ટકાવી રાખે હેત, તે પતન ન થાત. એવું મહાવીર પ્રભુના જીવ વિશ્વભૂતિ મુનિને બન્યું. તીવ્ર વૈરાગ્યથી એમણે રાજશાહી સુખે છેડી ચારિત્ર લીધેલું અને એના પાલનમાં નિરાસંગભાવ પણ સારે કેળવેલ. કિન્તુ પિતરિયાએ કરેલ મશ્કરીથી અનાદિના સંસ્કારવશ અપમાન લાગ્યું, માન ઉછળી આવ્યું, અને ભવાંતરે બળના ધણી થવાની આશંસા ઊભી કરી, અને પતન થયું. આશંસા રોકવા આ નિર્ધાર ઘુંટ જોઈએ કે “મારે ધર્મનાં ફળરૂપે આ લેક પરલોકના કે પદાર્થની ઈચ્છા કરવી જ નથી. અમૂલ્ય ધમને તુચ્છ ફળ ખાતર, ને અવિનાશી ધર્મને નાશવંત વસ્તુ ખાતર વેચી નાખ નથી. કેમકે એમ ધર્મને વેચી નાખતાં દીઘ ભાવી કાળ માટે ધર્મને સંસ્કાર જ નહિ રહે. પછી ભવાંતરે ધર્મ જ નહિ, તે પાપી જીવન જ બન્યું રહે; કેમકે દુન્યવી આશંસાથી વાસના રોગ દઢ થાય.” આમ નિરસંગભાવ સાથે નિરાશસભાવ કેળવવાને. એથી મન વૈરાગ્યથી સારું ભાવિત બને, ને ધ્યાનભંગ થાય નહિ, તેમ શુભધ્યાન દુર્લભ ન બને. નહિતર આશંસા મગજને પકડી લે પછી શુભધ્યાન લાગે ક્યાંથી ? (૫) ક્રોધાદિરાહિત્ય–ઉપરોક્ત ગુણ કેળવવા છતાં સંભવ છે નિમિત્ત મળતાં કે સ્વભાવ અનાદિના સંસ્કારવશ ક્રોધ ભાવ વ બ હિતર મા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધ્યાનશતક અભિમાન વગેરે ફુરી આવે. તે એ પણ ધ્યાન માટે વિનભૂત થાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ સુંદર ધ્યાન કરનારા છતાં દંતનું વચન સાંભળી ગુસ્સો લાવ્યા તે ધમધ્યાન તૂટ્યું ને રૌદ્રધ્યાન પર ચડી ઠેઠ સાતમી નરક સુધીનાં કર્મ બાંધવા માંડયા. ચંડરુદ્રાચાર્યને સ્વભાવ-દેશે કે ખુરી આવતે. માટે પહેલેથી જ આ કષાયચોરેને ઓળખી રાખી એને નિગ્રહ કેળવ, એને ત્યાગ કરતા રહેવું. " - ક્રોધાદિથી વૈરાગ્યભાવિતતા કેમ નહિ? જો કે પ્રસ્તુત ગાથામાં “કોધાદિરાહિત્યનું સ્પષ્ટ પદ નથી, પરંતુ “નિરાસ ય” માંનાં “ય” યાને “ચ” પદથી તથાવિધ ક્રોધાદિરાહિત્ય લેવાનું ટીકાકાર મહર્ષિ લખે છે. “તથા વિધ” એટલે તેવા પ્રકારના અપ્રશસ્ત ક્રોધ–લેભ, માન-માયા-ઈર્ષ્યા, હર્ષ–ખેદ, વગેરે કષાયને અટકાવવા જોઈએ. કેમકે એ સ્થિર વૈરાગ્યભાવિતતા ન આવવા દે. કારણુ એ, કે એ ક્રોધાદિ કોઈ દુન્યવી ચીજને મહત્વ આપવાથી ઊઠે છે, ને એને મહત્તવ અપાય તે એના પ્રત્યે વૈરાગ્યભાવિતતા કયાંથી દેઢ રહે ? તેથી ક્રોધાદિ દાબવા આ વિચારવું કે, “(1) દુન્યવી વસ્તુ તે નાશવંત છે, એક દિ' જનારી છે, અને આ કોલેભાદિ કર્યા તે એના સંસ્કાર માથે પડી જશે. શા સારુ નાશવંતને મહત્ત્વ આપી કાયમી કુસંસ્કાર વહોરું? વળી (ii) આ ક્રોધાદિ તે આત્માના વિકાર છે. જે ધર્મસાધનાથી મારે આત્માને શુદ્ધ જ કરે છે, તે શા સારુ વિકારને પિષવા? Page #144 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૨૧ એ ગુસ્સો કે તે બાહ્ય વસ્તુ હાલ કામ અહીં ધ્યાન રાખવાનું છે કે દુન્યવી ચીજ માટે તે નહિ, પણ આપણે સાધનામાં અંતરાય કરનાર તરફ પણ ગુસે ઊઠતે હોય તો તે પણ આવકાર્ય નથી. કેમકે એમાં ય અહંન્દુ કામ કરતું હોય છે, તેમ સાધના માત્ર બાહ્ય વસ્તુ હોવાની સમજ રહે છે; તેથી એ ગુસ્સો ઊઠે છે. પરંતુ એ કષાય આભ્યન્તર સાધનાને ધક્કો પહોંચાડે છે. એવા કષા સળવળે તે ત્યાં સૌમ્યભાવ ઉપશમ ન ટકી શકે. મન વૈરાગ્યથી ભાવિત ન બને. પીઠ–મહાપીઠ મહામુનિઓ અનુત્તર વિમાનવાળા દેવલોકમાં જનારા અને પછી બ્રાહી સુંદરી બનીને મોક્ષે જનારા જીવ હતા. છતાં એ બાહુ–સુબાહુ (ભરત–બાહુબળીના જીવ) મુનિની ભકિતવૈયાવચ્ચની પ્રશંસા સહન ન કરી શક્યા, ઈર્ષ્યા-માયા-અભિમાન ઊડ્યાં, તે વૈરાગ્યભાવને ધક્કો લાગ્ય, આર્તધ્યાન લાગ્યું, અને ગુણસ્થાનકથી નીચે ઊતરી ગયા. એટલે વિરાગ્યભાવિત મન બનાવવા તેવા ક્રોધાદિ પણ ન હોવા ઘટે, એને ઊઠતાં જ દબાવી દેવા પડે. | 0 આમ, જગતના સ્વભાવને ખ્યાલ, નિસ્ટંગતા, નિર્ભયતા, નિરાશંસતા અને તથાવિધ પકષાયથી રહિતતા,-એ પાંચ કેળવનારાનું મન વૈરાગ્યથી ભાવિત બને છે, અને એ ધ્યાનમાં સુનિશ્ચિળ બને છે. ધ્યાનમાં ચલિત કરનારા છે અજ્ઞાન આદિ ઉપદ્ર,- વસ્તુ–સ્વભાવનું અજ્ઞાન, આસક્તિ, ભય, ફળલાલસા અને પછૂપા ક્રોધાદિ કષાય. એ ધર્મધ્યાનને જાગવા દેતા નથી, યા જાગેલું તોડી નાખે છે. એ આ વિદિત-જગસ્વભાવ નિસંગતા વગેરેથી દુર થવાથી ધ્યાન-નિશ્ચળતા આવે એ સહજ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવક વિષ્ણુ ત્રિય જીવ પણુ-નવુ'સ-શીવાલય તાળા | ઢાળ વિયન મનિય' વિષેસો શાળાŠમિ ॥ ૩॥ અર્થ :-હુંમેશા યતિને વિશેષે કરીને ધ્યાનકાળે સ્થાન ચુવતી-પશુ-નપુ‘સક અને કુશીલ માણસથી રહિત એકાંત સ્થાન જરૂરી કહ્યું છે. ૧૨૨ આમ, ધમ્ય અને શુધ્યાન પર વિચાર કરવા માટેની દ્વારગાથામાં કહેલ પહેલુ ભાવના’ દ્વાર વિચાયું, હવે દેશ દ્વાર વિચારવા કહે છે, " = ધ્યાન માટે દેશ વિવેચનઃ-ધ્યાન માટેનુ સ્થાન યુવતિ વગેરેથી રહિત હાવું જોઈ એ. આમ તે માત્ર ધ્યાનકાળે જ નહિ, કિંતુ હમેશા મુનિને રહેવાનુ સ્થાન સ્ત્રી વગેરેના વાસ કે સંચરણ વિનાનું એકાંત જોઈ એ. એમ તીર્થંકર ભગવાન અને ગણધર દેવા કહે છે, એટલે પછી ધ્યાનકાળે તા ખાસ કરીને એવુ એકાંત સ્થાન હેવું જરૂરી છે. કાઇપણ માનવી શ્રી કે દેવી, પશુ-સ્ત્રી કે નપુ સક યા જુગારી વગેરે કુશીલના સંસગ ન હેાવા જોઈએ. એ બધાથી અલિપ્ત એકાંત સ્થાન જોઈ એ. કેમકે શ્રી આદિના સ`પર્ક વાળા સ્થાનમાં જિનાગમે કહેલા ઢાષા ઊભા થાય છે. મ સામાન્ય રીતે તે બ્રહ્મચર્યનું પાલન કરનાર માટે નવ વાડ પૈકી આ એક વાડ પાળવાની છે કે સ્ત્રી વગેરેના વાસ કે સંચાર વિનાના એના મુકામ જોઈએ. ત્યારે સાધુને તા વિશેષે કરીને એવા એકાંત મુકામ જરૂરી છે. સ્ત્રી ચાહ્ય પશુ–સ્રી પણ Page #146 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૨૩ હ, એ વિજાતીય તત્વ છે. એથી એનું દર્શન કામ-વાસનાનું ઉત્તેજક છે. નપુંસક તીવ્ર વાસનાથી પીડાતે હાઈ ગમે તેવી ચેષ્ટા કરે, એટલે એ પણ કામોદ્દીપક બને. અનાદિના મહિના સંસ્કારે સંપૂર્ણ વીતરાગ થવા પૂર્વે સર્વથા નષ્ટ નથી હોતા, તેથી નિમિત્ત મળતાં એ ઉદ્બુદ્ધ-જાગ્રત્ બની જઈ જીવને મહમૂઢ કરી જવા પૂરો સંભવ છે. માટે જ એવા નિમિત્તથી દૂર રહેવું જરૂરી છે. વિજાતીયતત્વ સ્ત્રી એ એવું નિમિત્ત છે. પાસે એને વસવાટ એટે, કે આવવું–જવું દષ્ટિમાં પડે એ ટું. આ તે બ્રહ્મચર્યની અપેક્ષાએ. બાકી સંયમની–ચારિત્રની અપેક્ષાએ કુશીલાચારીને સંપર્ક પણ નુકશાનકારી છે. કુશીલિયા દા. ત. જુગારી, દારૂડિયા, દારૂ વેચનારા, પરસ્ત્રી-લંપટ, વગેરેના વસવાટમાં જે સાધુ રહે તે સાધુના કાને એમની નરસી વાતે કાન પર પડે, યા કુશીલ પ્રવૃત્તિ નજરે ચડે, અને એ સંયમના ભાવને ધકકો લગાડે. | મુનિને વસવાટ માટે ય જ્યારે આવું સ્ત્રી વગેરેથી અલિપ્ત એકાંત સ્થાન જોઈએ, તે પછી ધ્યાન માટે તે વિશેષે કરીને એવું જ સ્થાન જરૂરી; કેમકે ધ્યાનમાં તે જિનાજ્ઞાદિ કોઈ એક શુભ વિષયમાં મનને એકાગ્ર રાખવાનું છે. પુરુષ–સાધુ માટે જેમ સ્ત્રી સંપર્કને ત્યાગ, એમ સાધ્વી માટે પુરુષ–સંપર્કને ત્યાગ. બંનેને નપુંસક સંપર્કને ત્યાગ; એમ યથાયોગ્ય સમજી લેવાનું. ન્યાય છે-એકજાતીય ગ્રહણે તજજાતીયગ્રહણમ” અર્થાત્ એક જાતિની વાત કરી હોય, એમાં બીજી જાતિની એને ચેગ્ય વસ્તુ આવી જાય. એટલે અહીં મુનિની વાત કરી, તે એ પરથી Page #147 -------------------------------------------------------------------------- ________________ १२४ ધ્યાનશતક थिरकयजोगाणं पुण मुणीण झाणे सुनिच्चलमणाणं । गामंमि जणाइण्णे सुण्णेरणे व, न विसेसे ॥३६ ॥ અર્થ ત્યારે સંઘયણ અને ધતિ બળવાળા અભ્યસ્તગી, જીવાદિ પદાર્થનું મનન કરનાર વિદ્વાન તથા ધર્મધ્યાનમાં અત્યંત નિષ્પકંપ મનવાળા મુનિને તો લેકેથી વ્યાત ગામમાં કે શૂન્ય સ્થાનમાં યા અરણ્યમાં (ગમે ત્યાં ધ્યાન કરે એમાં) કેઈ તફાવત નથી. સાવીને પુરુષના વાસ કે સંચરણ વિનાનું સ્થાન જોઈએ એ વસ્તુ સમજી લેવાની. આ સ્ત્રી આદિથી રહિત સ્થાનની વાત અપરિણત ગી માટે છે. કેમકે એમને હજી વેગને અભ્યાસ ચાલે છે, એટલે ચિંગ હજી એમને પરિણત અર્થાત્ આત્મસાત નથી થયે; તેથી બાધક તત્વ ટાળવાને પ્રયત્ન ચાલુ હોય ત્યાં સુધી તે ગ–અવસ્થા ટકે; નહિતર ગભ્રષ્ટ થવાને સંભવ છે. એટલે સ્ત્રી વગેરેના સંપર્કવાળા સ્થાનમાં એમને ધ્યાનની આરાધના અશક્ય છે. આમ અપરિણત યોગીને માટે ધ્યાનના સ્થાનની વાત કરી. - હવે પરિણત યોગી આદિને ઉદ્દેશીને વિશેષ વસ્તુ કહે છે, વિવેચન – પરિણાગી વગેરે માટે આવા સ્ત્રી વગેરેથી રહિત જ સ્થાનને નિયમ નથી. પરિણત-ગી એટલે જેમનું શરીર સંઘયણ મજબૂત છે અને જેમની વૃતિ-ધંય પણ સ્થિર છે તેમજ જે કૃતગી છે. કૃતગી” અર્થાત્ કૃત એટલે સારી રીતે અભ્યસ્ત છે, ‘ગ જેમને. Page #148 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૨૫ ગ” એટલે પૂર્વે કહેલ જ્ઞાનભાવના, દર્શનભાવના વગેરેથી ભાવનની પ્રવૃત્તિ અથવા જિનકલ્પિકાદિ મુનિપણું લેવા માટે જે પૂર્વે સત્વભાવના, સૂત્રભાવના, તપભાવના વગેરે કેળવવાની છે તે. : “સત્વભાવનામાં સ્મશાન જેવામાં પણ એકલા નિર્ભીકપણે રાતભર કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેવાનું સત્વ કેળવવાનું હેય છે. “સૂત્રભાવના માં સૂત્રનું પરાવર્તન (પુનરાવર્તન) એવું પરિચિત કરવાનું હોય છે કે એમાં કેટલા સૂત્રસ્વાધ્યાયમાં કેટલો સમય ગયે એની ખબર પડે. એટલું બધું સ્પષ્ટ અક્ષરમાં અને ચોક્કસ વ્યવસ્થિત સમયથી ચાલનારું સૂત્ર-અર્થનું પરાવર્તન કેળવવાનું હોય છે, “તપભાવનામાં તપનું બળ એવું કેળવવાનું રહે છે કે તપના સમયમાં આહારના વિકલ્પ ન ઊઠે તેમજ પારણે નિર્દોષ અને ચેકસ અભિગ્રહવાળી ભિક્ષા ન મળે તે આગળ આગળ તપ સમાધિપૂર્વક લંબાવવાનું સામર્થ્ય હેય. તે સ્થિર કૃતગીની ચતુર્ભાગી -આ જ્ઞાનભાવનાદિ કે સત્વભાવનાદિરૂપ બને જેમને સારે અભ્યાસ થઈ ગયું છે, તે કૃતવેગી કહેવાય. સ્થિર અને કૃતગીની ચતુર્ભગી બને,(૧) કેટલાક સ્થિર યાને સંઘયણવૃતિબળવાળા હોય પરંતુ કૃતગી ન હોય. (૨) કેટલાક સ્થિર ન હોય પરંતુ કૃતગી હેય.(૩) ત્યારે કેટલાક સ્થિર પણ ખરા, અને કૃતવેગી પણ ખરા. તે બીજા વળી સ્થિર પણ નહિ અને કૃતગી પણ નહિ. આમાં ત્રીજો ભાગે અહીં પરિ. તયેગી તરીકે લેવાનું છે. એનું કારણ એ છે, કે જે કૃતવેગી હેવા છતાં સ્થિર ન હોય, તે સંઘયણબળ કે પ્રતિ ધર્યના અભાવે ઉપદ્રવમાં ધ્યાનથી ડગી જવાને સંભવ છે. ત્યારે જે સ્થિર રહેવા Page #149 -------------------------------------------------------------------------- ________________ -૧૨૬ ધ્યાનશતઃ છતાં કૃતયેાગી ન હાય તેા અભ્યાસ દશામાં વિપરીત સચૈાગ આવ્યે ચલિત થવાના સભવ છે. માટે બંને ગુણુ જોઈ એ. આ તે સ્થિર અને કૃતયેાગી એમ એ ગુણુ લીધા. અથવા સ્થિર કરેલા ચેગવાળા એમ પણ એક જ ગુણ લઈ શકાય. એના અવાર’વાર ચેાગાચરણ કરી કરીને ચેગને ખૂબ પરિચિત કર્યાં છે જેમણે, તે સ્થિર કૃતયેાગી ભાગીને જેમ ભેગના પરિચય હાય છે એટલે એને ભેગ ધારીને યાદ કર્યા વિના પણ સહેજ સહેજમાં યાદ આવી જાય છે, એમ આમને ચેાગના ખૂખ અભ્યાસથી થયેલા સારા પરિચયે ચૈત્ર સહજ બની જાય છે. આવા ગાઢ પરિચિત અને સુઅભ્યસ્ત કરેલા ચાળવાળા એ પરિણતયેાગી કહેવાય. એ પૂર્વાક્ત ત્રીજા ભાંગાવાળા જ હાવાના. આવા જે સારી રીતે અભ્યસ્ત ચેાગવાળા મુનિ, એમને સ્થાનના નિયમ નહિ-‘મુનિ’–એટલે જીવ અવ આદિ તત્ત્વાનુ મનન કરનારા; એ દરેક તત્ત્વનું અલગ અલગ સ્વરૂપ, એના ગુણુ–દોષ, અપાય—ઉપાય, હૈય—Àય–ઉપાદેયતા, વગેરે પર ગભીર ચિરંતન મનન પરિણમન કરીને એવા આત-સમન્વય કરનારા બન્યા હાય કે એમને ગમે તે સ્થાને ધ્યાન અખડ ચાલી શકે. અલખત એ સુનિશ્ચલ મનવાળા જોઈએ. મન ધર્મ ધ્યાનમાં અત્યંત નિષ્પક’૫ હાવુ જરૂરી. તેા જ એમના માટે સ્થાનના નિયમ નહિ, ધ્યાન લેાકવ્યાપ્ત ગામમાં કરે, શૂન્ય ઘરમાં કરે કે જંગલમાં કરે, પણ ધ્યાનમાં ફરક ન પડે. અહીં · ગામ ? શબ્દથી એક–જાતીયના ગ્રહણમાં તજજાતીયનું ગ્રહણ થાય એ ન્યાયે, નગર, બંદર, કસ્મા, ઉદ્યાન વગેરે ય સમજી લેવાના. બધે જ 6 Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ધર્મધ્યાન st () નારા સાદા જ્ઞ મળો-વા-શ્રાવાળા भूओवरोहरहिओ से देसो झायमाणस्स ॥३७ ॥ અર્થ :- તેથી ધ્યાન કરનારને જ્યાં મન-વચન-કાયાના પિગોની સ્વસ્થતા રહે, એવું જીવસંઘાદિ વિરાધના વિનાનું સ્થાન ( ગ્ય છે.) ધ્યાન કરી શકે; કેમકે એમને તે બધા ય સ્થાન પ્રત્યે સમભાવ છે, દા. ત. ભયું ગામ પ્રતિકૂળ નહિ અને શૂન્ય ઘર અનુકૂળ નહિ. એનું કારણ એ, કે એ અભ્યસ્ત એગીએ તત્વપરિત બનેલા છે. તત્વપરિણતિ આવી અંતરમાં તત્ત્વ પરિણત થઈ ગયાં. પછી તે ગામ કે જંગલ બધું ય લક્ષ–બહાર અને વિશેષતા વિનાનું હોઈ એમને મન સમાન છે. કાય-વાગમનાગમય ધ્યાન વિવેચન – આમ પરિણુત અપરિણત ગવાળાના સ્થાનને વિચાર કર્યો અને સાર આ છે કે ધ્યાન કરનારે મુખ્ય આ જેવાનું કે “કેવા ગામ વગેરે સ્થાનમાં પોતાના મન-વચન-કાયાના ગ સ્વસ્થ રહે છે?” બસ એ સ્થાન એના માટે ધ્યાનને રોગ્ય દેશ બને. પ્ર – ધ્યાન માટે મનેગની સ્વસ્થતા તે જરૂરી છે કેમકે ધ્યાન મને ગમય છે. પરંતુ વચન-કાયેગની સ્વસ્થતા શી રીતે! ઉ૦–વાત સાચી, કિન્તુ મનેયેગની સ્વસ્થતા પર વચનગ કાયમની સ્વસ્થતા ઉપકારક છે. જો વયનગ અસ્વસ્થ હેય, દા. ત. ગમે તેવા પાપ શબ્દ વિકથાના શબ્દો બોલાત, હાય,. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ધ્યાનશતક તે સહેજે એથી મને યાને વિચારવ્યાપાર બગડતું જાય છે, એમ કાયયોગમાં પરસ્ત્રી આદિ તરફ આંખે જોતી રહે, તે પણ મનેયેગ બગડે છે. એથી ઉલટું વાણી-વ્યાપાર ધર્મને ચાલતે. હાય, દા. ત. વિરાગ્યનાં કાવ્ય બેલાતા હોય કે કાયયે પરમાત્માની યા કઈ તપસવી-સંયમી–સંતની ઉપાસનામાં હોય તે એથી મને યોગ સારે ચાલે છે. એટલે ભલે ધ્યાન મને ગમય હે, છતાં એ માટે ય પ્રશસ્ત વાફકાયાગ જરૂરી છે. બીજી જૈનશાસનની એક વિશિષ્ટ વસ્તુ આ છે કે ધ્યાન સ્થિર મને ગમયની જેમ સ્થિર સ્વસ્થ વચનયોગમય અને પયગમય પણ બને છે. કહ્યું છે– ' एवंविहा गिरा मे वत्तव्वा, एरिसी न वत्तवा इय वेयालियवकरस भासओ वाइगं झाण॥" सुसमाहियकरपायस्स अकज्जे कारणमि जयणाए । किरियाकरण न त काइयझाणं भवे जइणो ॥'. આવા પ્રકારની મારે વાણું બેલવી, આવી ન બોલવી, એમ દશવૈકાલિકસૂત્રે કહેલ વચન પ્રમાણે બોલનારને વાચક ધ્યાન હોય છે. તથા, હાથ–પગને સારી રીતે વ્યવસ્થિત રાખી એને અકાર્યમાં ન જેડનાર અને કારણ પડચ યતનાથી ક્રિયા કરનાર યતિનું આ ક્રિયાકરણ એ ધ્યાન છે. ' આ સૂચવે છે કે સ્વસ્થ વચન ગ–કાય યોગ પણ ધ્યાનરૂપ છે. આ ગ્રંથમાં આગળ જઈને કહેવાના છે કે “ધ્યાનને અર્થ,-(૧) “ ચિન્તાયામ (૨) “ધે કાયનિધેિ (૩) ઐ “અગિ’ એ હિસાબે,-એકાગ્રચિંતન, કાયનિરોધ, ને અગિતાકરણ એવા થાય, તેમજ ગ્રંથના અંતે એ પણ લખ્યું Page #152 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૨૯ છે કે મુનિની સર્વક્રિયા ધ્યાનરૂપ છે. આ હિસાબે વચનગકાયયોગ ધ્યાનરૂપ બને છે. અહીં એક વિશેષ એ સમજવાને છે કે ધ્યાનના ચોગ્ય દેશ તરીકે સ્થાન માત્ર પેગસમાધાનકારી યાને વેગ સ્વસ્થતાકારી હોય એટલું જ બસ નથી, કિન્તુ એ “છપરધરહિત” પણ હોવું જોઈએ. જીપરાધરહિત એટલે જ્યાં પૃથ્વીકાયાદિ જીવોને સંઘટ્ટો થતે હેય ને પરિતાપ થતું હોય, ઈત્યાદિ જીવવિરાધનાવાળું સ્થાન ન જોઈએ. ધ્યાનમાં બેઠા ભલે આપણાથી જીવને દુઃખ ન પહોંચતું હોય, કિન્તુ એ સ્થાનમાં જે જીવોને બીજાઓથી પણ દુઃખ પહોંચતું હોય તે તે સ્થાન કેયાનને ગ્ય ન ગણાય. કેમકે યતિના દયામય હૃદયને આ જોતાં સહેજે એ જી પ્રત્યે લાગણી, દયાર્દ્રતા થઈ આવે, ને એથી ચિત્ત એમાં જતાં પ્રસ્તુત વિષયના ધ્યાનને ભંગ થાય. આટલું જ બસ નથી, કિન્તુ, “એકજાતિયના ગ્રહણમાં તજજાતીય બીજાનું પણ ગ્રહણ થાય.—એ ન્યાયથી “છાપરાધ શબ્દથી હિંસા જેવા અસત્ય, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ વગેરે પાપ પણ સંગ્રહિત બને છે. એટલે એવાં પાપ સેવાતાં હોય એવું પણ સ્થાન ન જોઈએ. એનું પણ કારણ આ કે યેગીનું પાપઘણાવાળું હૃદય બીજાનાં પાપ નજરે પડતાં એ પાપ પ્રત્યે ઘણા ને એ પાપકારી જીવો પ્રત્યે દયાની અસરવાળું બની જવા સંભવ છે, અને એ ધૃણુ–દયા ઊભરાઈ આવતાં ધ્યાનભંગ થાય. માટે ધ્યાનને ચગ્ય સ્થાન આવું જીવહિંસાદિ પાપ વિનાનું જોઈએ. આ પરથી એ પણ સૂચિત થાય છે કે મુનિનું દિલ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વ્યાનાતર कालोवि सोच्चिय जहिजोगसमाहाणमुत्तमं लहा। न उ दिवस-निसावेलाइनियमणं झाइणो भणियं ॥३८॥ અર્થ –ધ્યાન કરનારને કાળ પણ એવો જોઇએ કે જેમાં ગિસ્વસ્થતા ઉત્તમ મળતી હેય, કિંતુ દિવસ જ યા રાત્રિ જ ગ્ય વેળા, એવો નિયમ નથી, એમ (તીર્થંકર-ગણદેવોએ કહ્યું છે. ) પરિગ્રહાદિ પાપ તરફ કેવું જોઈએ. આ “દેશની વાત; એવી હવે ધ્યાનયોગ્ય “કાળ”ની વસ્તુ કહે છે – યાન માટે કાળી વિવેચન – કાળ એટલે કલન, જેમાં ગણતરી થાય, અથવા કાળ એટલે કળાસમૂહ, અઢી દ્વીપ સમુદ્રમાં ચંદ્ર-સૂર્યની ગતિ– ક્રિયાથી સૂચિત દિવસ આદિ. “કાલે વિ”માં “વિ” પદ તુલ્યતા બતાવવા માટે છે. ધ્યાન કરનારને ધ્યાન માટે જેમ દેશ જોઈએ એટલું જ, પરંતુ નામથી અમુક જ દેશ સ્થાન, એવો નિયમ નહિ; એ રીતે કાળમાં પણું અમુક જ સમય એવો નિયમ નહિ; કિન્તુ એટલું જ કે કાળ પણ ગ્ય જોઈએ, એ કહેવું છે. એ કાળ કે? તે કહે છે કે જ્યાં ભેગનું ઉત્તમ સમાધાન મળે; ગની ઉત્તમ સ્વસ્થતા મળે. જે કાળે મન-વચનકાયાને વ્યાપાર સ્વસ્થ હોય તે કાળે ધ્યાન થઈ શકે. એ કાળ દિવસે ય હોય, રાત્રે પણ હય, કઈ મુહૂર્ત (૨ ઘડી) આદિ, યા દિવસને પૂર્વ ભાગ કે પાછલો ભાગ પણ હોઈ શકે. અમુક દિવસ જ યા રાત્રિ જ, કે પૂર્વાહન જ એ નિયમ નથી. એમ તીર્થંકરદેવે અને ગણધરદેએ કહ્યું છે. આ “કાળ” દ્વાર વિચાર્યું. Page #154 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૩૧ जच्चिय देहावत्था जिया ण झाणोवरोहिणी होइ । झाइज्जा तववत्थो ठिओ निसण्णो निवण्णो वा ॥३९॥ અર્થ – અભ્યાસ કરેલી છે કે દેહાવસ્થા ધ્યાનને પીડા કરનારી ન બનતી હોય, તે અવસ્થામાં રહીને ધ્યાન કરે, ચાહ્ય ઉભા (કાયોત્સર્ગ અવસ્થામાં) રહીને, યા (વીરાસનાદિએ બેઠા, રહીને કે લાંબા-ટૂંકા સૂઇ રહીને. ધ્યાનનું આસનઃ ગસમાધાન એજ ધ્યાન. હવે “આસનવિશેષ” દ્વારની વ્યાખ્યા કરવા કહે છે – વિવેચન :- ધ્યાન કયા આસને કરવું? એના માટે પણ નિયમ નથી કે અમુક પદ્માસનાદિએ જ થાય. કિનતુ શરીરની જે અવસ્થા પિતાને અભ્યસ્ત હોય, જેની આદત પડેલી હોય, યા ઉચિત હોય, તે અવસ્થાએ રહીને ધ્યાન કરાય. અલબત્ એ અવસ્થા એવી જોઈએ કે જેથી પછી થાક વિહવળતા થઈ ચિત્ત એમાં જતાં ધ્યાનભંગ ન થાય. જે તે અવસ્થામાં વચમાં અંગોપાંગને ફેરવવા પડતા હોય તે એને અર્થ એ કે ત્યાં થાકને અનુભવ થયે હેય, અને તેથી તે ધ્યાનમાંથી ચિત્ત ડગવાનું, ધ્યાન સ્મલિત થવાનું. એટલે મુખ્ય મુદ્દો આ, કે ધ્યાન અખલિત ચાલી શકે એવું કોઈ પણ સ્થિર આસન યાને સ્થિર રહેનારી શરીરાવસ્થા એ ધ્યાન માટે ચગ્ય આસન છે, પછી ચાહા તે ઊભા કાત્સ ની અવસ્થાએ રહીને કરાય, યા બેઠા બેઠા કેઈ વીરાસન પદ્માસન પર્યકાસન (પલાંઠી) માંડીને કરાય, અથવા જીવનના અંતિમ કાળે પાદપેગમન અનશનમાં જેમ સૂવાની અવસ્થા Page #155 -------------------------------------------------------------------------- ________________ વ્યાના सासु मावा मुमओ जं देस-काल-चेमा । वरकेवलाइलाथं पता बहुसो समियपावा ॥४०॥ અર્થ:- (દેશ-કાળ-આસનને નિયમ નથી, કારણ કે મુનિએ બધી ય દેશ-કાળ-શરીરાવસ્થામાં રહ્યા પાપને શમાવીને અનેકવાર પ્રધાન કેવળજ્ઞાનાદિને પામ્યા છે. રખાય છે તેમ લાંબા ટૂંકા સુવાના આસને રહીને પણ કરાય. અત્યંત બિમાર પથારીવશ હેય તે શું કરે? એ સુતા સુતાં પણ ધ્યાન કરી શકે. પરંતુ સાજે સારે તેમ કરવા જાય તે પ્રમાદ-નિદ્રા-ઝોકામાં જ ઉતરી જાય. ધ્યાન અખ્ખલિત અખંડ ને અર્થ જ એ છે કે જેમાં ન તે કેઈ વચ્ચે વિક્ષેપ આવે, યાને બીજા વિચારમાં મન તણાય, યા ન તે પ્રમાદનિદ્રા આવે. ધ્યાન માટે બીજાઓ તે ગુફા વગેરે સ્થાન જ, દિવસરાતને અમુક જ સમય, તથા અમુક જ પદ્માસન વગેરે જરૂરી બતાવે છે, અને તે વિના ધ્યાન થઈ જ ન શકે એમ કહે છે તે અહીં કેમ સ્થાન-કાળ-આસનને નિયમ ન બાં? એના ખુલાસામાં કહે છે - વિવેચન - ધ્યાન માટે દેશ-કાળ-આસનને નિયમ ન બાંધવાનું કારણ એ છે કે મુનિએ અઢી દ્વીપના બધા ય સ્થાનમાં, બધા ય દિવસ-રાતના કાળમાં, અને કઈ પણ ચેષ્ટા-પ્રવૃત્તિશરીરાવસ્થામાં પાપ શમાવીને કેવળજ્ઞાનાદિ પામ્યા છે. કેવળજ્ઞાન પામવાનું દયાન વિના તે બને જ નહિ, કેમકે કઠેર તપ તપીને પણ અમુક જથાબંધ કર્મક્ષય થયા પછી પણ જે ઘાતકર્મનાં પાપ બાકી રહે છે તેને તોડવાની તાકાત એકમાત્ર ધ્યાનમાં છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન આઉટ सो देखकालचेडानियमो झाणस्स नत्थि समयमि। जोगाणं समाहाणं जह होइ तहा यइयध्वं ॥४॥ અથ– એટલા માટે આગમમાં ધ્યાનના દેશ-કાળ-શરીર ચેષ્ઠા અમુક જ જોઈએ એવો નિયમ નથી. માત્ર, યોગેની સ્વસ્થતા જે રીતે થાય તે રીતે પ્રયત્ન કરે. (આટલો નિયમ છે). તે ગમે તે સ્થાનાદિમાં કેવળજ્ઞાન થયું એને ધ્યાન તે આવેલું જ, પછી ધ્યાન માટે અમુક જ સ્થાનાદિને નિયમ ક્યાં રહ્યો કે એમાં જ ધ્યાન લાગી શકે? એકલું કેવળજ્ઞાનાદિ જ નહિ પણ અવધિજ્ઞાન મનઃ પર્યાયજ્ઞાન વગેરે પણું, ધ્યાનથી પાપ શમી જઈને પ્રગટે છે, અને એ ય ધ્યાન કેટલાયને અનિયત યાને અક્કસ સ્થાનાદિમાં આવ્યું હોય છે. તે પણ એક જ વાર નહિ કિન્તુ અનેકવાર. એ સૂચવે છે કે ધ્યાન માટે અમુક જ દેશ-કાળ-આસન એ નિયમ નથી. છતાં એટલું ખરું કે અભ્યાસીએ ત્રણે રોગની સ્વસ્થતા રહે અને ધ્યાનભંગ ન થાય એવા દેશ-કાળ-આસન જાળવવા જોઈએ. એ જ વસ્તુ સાર રૂપે બતાવતાં કહે છે – | વિવેચન – જીવો ગમે તે દેશાદિમાં કેવળજ્ઞાન આદિ પામેલા છે માટે ધ્યાન અર્થે દેશ-કાળ-શરીરચેષ્ટા-અવસ્થા–આસન અમુક જ જોઈ એ એવો નિયમ નથી, આગમમાં ક્યાં ય એવો નિયમ બાંધ્યો નથી. નિયમ હોય છે એટલે જ કે ધ્યાન કરવામાં મીન-વચન-કાયાના યોગો સમાહિત-સ્વસ્થ હોવા જોઈએ, અને વી રીતે પ્રયત્નશીલ રહેવું કે જેથી યોગનું સમાધાન થાય, સ્વસ્થતા થાય. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધ્યાનશતક आलंबणाई वायण-पुच्छण-परियट्टणाऽणुचिंताओ। सामाइयाई सद्धम्मावस्सयाई च ॥ ४२ ॥ અર્થ: (ધર્મધ્યાનમાં ચડવા માટે નિજા નિમિત્તે કરાતી સૂત્રની) વાચના યાને પઠન-પાઠન, (પંક્તિમાં) પૃચ્છા, પૂર્વ પતિનું પરાવર્તન, તથા અનુચિંતન–અનુસ્મરણ અને ચારિત્રધર્મનાં સુંદર અવશ્ય-કર્તવ્ય સામાયિક પડિલેહણાદિ સાધુસામાચારી એ આલબંને છે અહીં ત્રણે યોગનું સમાધાન લીધું એ સૂચવે છે કે ધાર્મિક કોઈ પણ પ્રતિકમણાદિ કાયિક પ્રવૃત્તિ, યા સ્વાધ્યાયાદિ વાચિક પ્રવૃત્તિ, અથવા તત્વચિંતન કે અનિત્યાદિ ભાવના ચિંતનાદિ માનસિક પ્રવૃત્તિ, સ્વસ્થતાથી શાસ્ત્રવિધિ અનુસાર ચાલતી હેય એમાં ધ્યાન લાગી શકે છે, અને પૂર્વે કહ્યું તેમ જબરદસ્ત પાપકર્મોને શમાવી શકે છે. આસન” દ્વાર વિચાર્યું. હવે “આલંબન—દ્વારના અવયવઅર્થ બતાવવા કહે છે – ધ્યાન માટે આલંબન વિવેચન : --પૂર્વ કહેલ જ્ઞાનભાવનાદિ ચાર ભાવનાથી મનને સારું ભાવિત કર્યું એટલે આત્મા એગ્ય દેશ-કાળ-આસનમાં વિવિધ રોગને સ્વસ્થ રાખવા માટે કેળવાય. એ આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનમાં કયા કયા આલંબને ચડી શકે, અર્થાત્ એવી કઈ કઈ પ્રવૃત્તિ રાખે તે એના આધારે ધર્મધ્યાન લાગે એ આલંબને બતાવે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૩૫ એમાં પહેલું આલંબન “ વાચના” છે. વાચના એટલે ગણધરદેવાદિએ રચેલા સૂત્રનું યોગ્ય શિષ્યને કર્મનિજરના હતુઓ દાન કરવું, સૂત્ર ભણાવવું. એ ભણાવવામાં એને અર્થ ભણાવવાનું પણ આવી જાય. ઉપલક્ષણથી સૂત્ર-અર્થનું ગ્રહણ યાને ગુરુ પાસે સ્વાર્થ ભણવાનું પણ સમજી લેવાનું. આ વાચનાનું આલંબન યાને પ્રવૃત્તિ રાખે છે એમાં મન એકાગ્ર થતાં ધર્મધ્યાનમાં ચડી શકે. એમ “પુછણ” અર્થાત્ એ ભણેલામાં ક્યાંક શંકા પડે, પ્રશ્ન ઊઠે, તે ગુરુ પાસે જઈને નિરાકરણ માટે વિનયથી પૂછે. વળી “પરિયણ” એટલે કે ભણેલા સૂત્ર-અર્થ ભૂલાઈ ન જાય અને વાચના સિવાયના સમયમાં શુભ પ્રવૃત્તિ રહે એ માટે એ ભણેલા સૂત્ર-અર્થનું પરાવર્તન-પુનરાવૃત્તિ–પારાયણ કરે. તેમ, “અનુચિંતા” અર્થાત્ સૂત્રાદિનું વિસ્મરણ ન થાય એ માટે મનથી જ ચિંતન કરે. આ વાયણ-પુચ્છણ-પરિયડ્રણડણૂચિંતાઓ” એ દ્વન્દ સમાસ થશે. શ્રતધર્મ–ચારિત્રધર્મ-એ વાચનાદિ પ્રવૃત્તિ શ્રતધર્મની અન્તર્ગત ગણાય. ધર્મ બે પ્રકારે આરાધવાને છે, શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. શ્રતધર્મ તરીકે વાચનાદિની પ્રવૃત્તિ રાખવાની, અને ચારિત્રધર્મ તરીકે હવે જે કહેશે તે સામાયિકાદિ આવશ્યક આચરવાના હોય છે. સામાયિકાદિમાં સામાયિક, પડિલેહણાદિ સમસ્ત ચક્રવાલ સામાચારી આવે. સામાયિક પ્રસિદ્ધ છે. સાવદ્ય ગોને મનવચન-કાયાથી પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરીને રાગદ્વેષાદિ રહિત સમ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૬ पानशत ભાવમાં આવવું એ સામાયિક કહેવાય. એમાં સ્વાધ્યાય-ધ્યાન મહાવ્રત–સમિતિ-ગુપ્તિપાલન આદિ કરવાનું હોય છે. પડિલેહણમાં મુખત્રિકા (મુહપત્તિ)નું તથા વસ્ત્ર–પાત્રવસતિ (મુકામ)નું પ્રત્યુપ્રેક્ષણ-પ્રમાર્જન કરતા રહેવાનું આવે; જેથી કેઈ જીવ જંતુ મરે નહિ ઈત્યાદિ સમસ્ત ચક્રવાલ સામાચારી પળાય એ ધ્યાન માટે આલંબનરૂપ બને છે. - સાધુ જીવનમાં ગુરુ તથા ગચ્છની સાથે રહેતાં “ઈચ્છાકાર, યાને બીજાને કાંઈ કામ ભળાવવું હોય તે એની તે કરવાની ઈચ્છા પૂછવી, “મિચ્છાકાર ” ભૂલ આવતાં મિથ્યાદુષ્કૃત દેવે તહત્તિકાર” ગુરુવચન તરત “હત્તિ (તથાસ્તુ)” કહીને સ્વીકારી લેવું, વળી મુકામ યા મંદિરમાં પેસતાં નીકળતાં “આવસ્યહી ” નિસીહિકહેવું. ગોચરી (ભિક્ષા) જતાં અને આહાર લઈ આવી મુનિઓને “છંદણ ” (ઈચ્છા) પૂછવી તથા “નિમંતણા” કરવી...ઈત્યાદિ આચાર પાળવાના આવે. એમ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિની પ્રવૃત્તિઓ જેમાં ૪૭ દોષ રહિત ગોચરી લાવવાવાપરવાની પ્રવૃત્તિ પણ આવે છે, એ તથા ઉભયકાળ પ્રતિકમણની કિયા, દેવવંદનની ક્રિયા, વગેરે બરાબર શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સેવાય, એ બધે સાધ્વાચાર છે અને એ ચારિત્રધર્મમાં સુંદર આવશ્યક છે, યાને અવશ્ય કર્તવ્ય છે. આમ મૃતધર્મના વાચના પ્રચછના વગેરે સત્કૃત્ય તથા ચાસ્ત્રિધર્મના સામાયિકાદિ આવશ્યક સત્કર્તવ્ય ધ્યાન માટે આલંબનથત છે. એમાં જીવ પરોવાઈ જાય તે ધર્મધ્યાન સુલભ બને છે. આ આલંબન વસ્તુ પણ બતાવે છે કે ધ્યાનના અર્થીએ સંસારની જળ જથામાં ટી આવી પ્રવૃત્તિમાં લાગવું જોઈએ. Page #160 -------------------------------------------------------------------------- ________________ કર્મધ્યાન ૧૦ विसमामि समारोहा दढदयाल बनो जहा पुरिसो। सुताइकयालो तह झाणवर समारहा॥४३॥ અર્થ :–જેવી રીતે માણસ નીચા સ્થાનમાં રહેલો કઈ મજબૂત (દરડાદિ) દ્રવ્યના આલંબને ઊંચે ચઢી જાય છે, તેવી રીતે સુત્રાદિનું આલંબન કરનારે ઉત્તમ ધ્યાન (ધર્મધ્યાન) પર ચડી જાય છે. હવે આ કૃત–ચારિત્રધર્મના અંગોને જ કેમ આલંબન રૂપ કહ્યા એનું કારણ બતાવે છે – વિવેચન –માણસ કોઈ કૂવા વગેરેમાં નીચે પડી ગયો હોય તે એને મજબૂત દેરડું વગેરે કઈ દ્રવ્ય આલંબનઆધાર તરીકે મળતાં એના આધારે ઉપર ચડી જાય છે. એ ચડવાને પિતાની શક્તિ અને પિતાના પુરુષાર્થથી જ; કિન્તુ દેરડું સીડી આદિ કશું સાધન-આધાર-આલંબન ન મળે તે નચડી શકે. એમ અહી દુર્ગાન-કુવિકલ્પાદિમાં પડેલ ગણધરાદિરચિત સૂત્રની વાચનાદિનું આલંબન કરીને ધર્મધ્યાનમાં ચડી જાય છે. શુભધ્યાનમાં ચડવાનું પોતાના મનથી અને પુરુષાર્થથી, કિન્તુ આવું વાચનાદિ શ્રત ધર્મ કે સામાયિકાદિ આવશ્યકનું આલંબન ન કરે તે ધર્મધ્યાનમાં ન ચડી શકે. આરિલાભવનમાં કે લગ્નની ચેરીમાં ધર્મધ્યાનમાં ચડ્યા તે પણ સૂત્રોક્ત શુભ ચિંતનનું આલંબન કરીને જ ચડયા. એટલે ધ્યાન સારુ આ લંબનનું અતિશય મહત્વ છે. આ “આલંબન' દ્વાર થયું. ધર્મ–શુકલધ્યાનમાં કમ હવે કમદ્વારને અવસર આવ્યું. તે લાઘવ માટે અર્થાત ટૂંકમાં પતે એ માટે ધર્મધ્યાન અને શુકલધ્યાન બંનેને ક્રમ જણાવતાં કહે છે – Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ झाणपडिवत्तिकमा होइ मोजोगनिग्गहोईओ । મવારે વઢિળે, એસાન નહાલમાફીપ / ૪૪ II ધ્યાનશતક અર્થ :—ધ્યાનપ્રાપ્તિના ક્રમ (માક્ષગમનની અતિ નિકટના) સંસારકાળે કેવળજ્ઞાનીને મનાયાગ-નિગ્રહ આદિ હોય છે, બાકીનાને સ્વસ્થતાનુસાર (હાય છે. ) વિવેચન :-ધ્યાનની પ્રાપ્તિના ક્રમ એ રીતે છે-(૧) કેવળજ્ઞાની મહિષ જ્યારે મેક્ષ પામવાના અતિ નિકટકાળમાં અર્થાત્ છેલ્લી શૈલેશી અવસ્થાની અંદરના અંતમુહૂતકાળમાં આવે છે અને ત્યાં એમને શુકલધ્યાનના છેલ્લા એ પાયાનુ ધ્યાન કરવાના અવસર આવે છે, ત્યારે એ પહેલાં તેમના ચેાગના નિગ્રહ કરે છે, પછી વચનચેાગના નિગ્રહ, અને પછી સૂક્ષ્મ પણ કાયયેાગના નિગ્રહ કરે છે. કેવળજ્ઞાનીને આમ તેા ધ્યાન કરવાનું છે જ નહિ; કેમકે (i) એ સન-સન્નુશી હાવાથી એમની સામે ત્રણે કાળના સર્વ ભાવા બધા જ પ્રત્યક્ષ હાવાથી એમને ચિ'તન કરવા જેવું કાંઈ ખાકી રહેતું જ નથી, પછી ધ્યાન શાનું કરે? વળી (ii) એ હવે જીવન–સિદ્ધ બનેલા છે. એમને સાધનાકાળ સમાપ્ત થયા છે. સાધના માત્રથી જે ઘાતીકાંના નાશ કરવાના છે તે એમને સર્વથા થઈ ગયા. તે હવે શુ કામ ધ્યાનની સાધના કરૈ ? ત્યારે અઘાતી કર્મો જે ખાકી છે તે તે ભાગવીને પૂરા થવાના. એ કાંઈ સાધનાથી વહેલા નાશ કરી શકાય એવું હેતું નથી. તેમ એ હજી બાકી હોય તે પણ આત્માનાં નિમળ વીતરાગ સજ્ઞ સ્વરૂપ પરમાત્મપણાને કાઈ ખાય પહોં Page #162 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ચતા નથી. એટલે હવે કાઈ સાધના જ ન હાઈ ધ્યાનસાધના પણ ન હાય. ૧૩૯ આ પરથી એ પણ સમજવાનુ છે કે દેવની ધ્યાનસ્થ મૂર્તિ એ અપૂર્ણ અવસ્થાની સ્મૃતિ છે; જ્યારે મધ્યસ્થ કીકીવાળી ચક્ષુ જેમાં છે એવી પ્રશાંત વીતરાગ સર્વજ્ઞ અવસ્થાવાળી પરમાત્માની મૂર્તિ એ પૂર્ણ અવસ્થાની મૂર્તિ છે. સાધકને અતિમ આદર્શ આ પૂર્ણ જ અવસ્થાની કક્ષાના હાય, તેથી એ વીતરાગ અવસ્થાની જ પ્રતિમાને પૂજે ને ? અને ભાવથી દેવાધિદેવપણુ’-તીર્થંકરપણું તે આ પૂણુ વીતરાગ સર્વજ્ઞ અવસ્થામાં જ છે. વાત આ છે કે કેવળજ્ઞાનીને ધ્યાનની સાધના કરવાની હાતી નથી. પરંતુ જ્યારે હવે માક્ષ પામવાના સમય અત્યંત નિકટ આવી ગયા લાગે છે ત્યારે એમને ચાગના નિરોધ કરવા જરૂરી છે. કેમકે હજી સુધી એમને વિહાર વ્યાખ્યાન વગેરે પ્રવૃત્તિ એટલે કે કાયયેાગ વચનચેાગ ચાલુ છે, એટલે કમ ખ'ધનાં મુખ્ય પાંચ કારણેા મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ્ય-કષાય અને ચેાગ પૈકી એ પાંચમું કારણ ‘ ચેાગ ' હજી હયાત છે. એ છે ત્યાં સુધી તેા ક બંધ ચાલુ રહેવાના. તે મેાક્ષ શી રીતે થાય ? એ તા ચેનિરેધ કરે, કર્મ ખધ અટકાવે, પછી જ મેાક્ષ થાય. " પ્ર-પણુ આયુષ્ય પૂર્ણ થતાં શરીર વગેરે છૂટી જવાથી માક્ષ થાય ને? Page #163 -------------------------------------------------------------------------- ________________ જ0 ઉના, જીવનના અંતિમ સમયે જે વેગ ઊભો છે, તે એથી બાંધેલ કર્મ આત્મા પર ઊભું હોઈ જીવન પૂરું થતાં સર્વકર્મક્ષય કયાં આવ્યો? તે મોક્ષ શી રીતે થાય ? ત્યારે આયુષ્ય પૂર્ણ થયે શરીર છૂટી ગયા પછી એ અંતિમ સમયના બાંધેલા કર્મને ભેગવાઈ જવા માટે સાધન ક્યાં છે? ત્યારે જે કહે કે “છેલ્લા સમયે વેગ રોકી દે એટલે નવું કર્મ નહિ બંધાય, તે એ કહેવું ઠીક નથી, કેમકે એ રીતે એ કાર્ય અશક્ય છે. પેગોને તદ્દન રોકવા માટે એક સમયમાં કાર્યવાહી ન થઈ શકે. એના માટે આત્મપુરુષાર્થ ફેરવો પડે, મન-વચન-કાયાના સ્થૂલ અને સૂક્ષ્મ ભેગોને ક્રમશઃ અટકાવવાની પ્રક્રિયા કરવી પડે, ને એમ કરવામાં અસંખ્ય સમય લાગે. શલેશીકરણ એટલે જ જ્ઞાનીઓ જ્ઞાનથી આ દેખ્યું કહે છે કે કેવળજ્ઞાની જીવ મોક્ષે જવાના અતિ નિકટના અંતમુહૂત કાળમાં સમસ્ત જેને તદ્દન અટકાવવાની યાને ગનિરોધની ક્રિયા કરે છે. આને શૈલેશીકરણની ક્રિયા કહે છે. કેમકે આત્મા જ્યાં સુધી ગવાળે હોય છે ત્યાં સુધી તે એના પ્રદેશ (અંશ) કંપનશીલ હોય છે, પરંતુ હવે સંપૂર્ણ ગ નિરોધ થતાં આત્મપ્રદેશ સર્વથા મેરુની જેમ સ્થિર થઈ જાય છે. મેરુ એ શૈલ(પર્વતે)ને ઈશ યાને શૈલેશ કહેવાય છે. જીવ તદ્દન નિષ્પકંપ થતાં આ શૈલેશ જેવી અવસ્થા પર યાને શૈલેશી પર આરૂઢ થાય છે. આ શૈલેશી કરવામાં અંતર્મુહૂત સમયમાં વેગને રંધવાની જે પ્રકિયા થાય છે તે શુકલધ્યાનરૂપ બને છે. અહીં ધ્યાનને અર્થ માન થાય છે. છતશી પર આપવાની જે Page #164 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૪. વચન-કાયાની ત્યાં સુધીની સ્થિરતા કે એના રોગોને યાને પ્રવૃત્તિને તદ્દન નિષેધ અટકાયત થઈ જાય. એ જ ધ્યાન કેવળજ્ઞાનીને સંસારના અંતકાળે હેાય છે; અને એ ધ્યાનમાં કમ આ, કે પહેલાં માગને નિગ્રહ, પછી વચનગને નિગ્રહ, અને અંતે કાયયેગને નિગ્રહ, એ રીતે હેય છે. આ તે માત્ર કેવળજ્ઞાનીને જ અને થનારા શુકલધ્યાનમાંના ક્રમની વાત થઈ. બાકીના બીજા મહાત્માને ધર્મધ્યાન પામે ત્યારે, એગ અને કાળને આશ્રીને પ્રાપ્તિકમ એમની સમાધિ પ્રમાણે હેય છે, અર્થાત્ એમને જે રીતે એની ને કાળની સ્વસ્થતા રહે તે મુજબ ક્રમ હેય છે. આ “કમ દ્વારા થયું. ધ્યેય ધ્યાનને વિષય હવે ધ્યેય' દ્વાર કહે છે. થેય અર્થાત્ ધ્યાનને વિષય શેર શ્રી તત્વાર્થ મહાશાસ્ત્ર અ૯, સૂ૦–૩૭ “વિવા કંથારિયા પર બતાવે છે કે ધર્મધ્યાન આજ્ઞા, અપાય, વિપાક ને સંસ્થાનના ચિંતન માટે હોય છે. અર્થાત્ ધર્મધ્યાનને વિષય યાને ધમ ધ્યાનનું ધ્યેય આજ્ઞાદિ ચાર બને છે. આજ્ઞા એટલે જિનાજ્ઞા, જિનવચન, જિનાગમ. અપાય' એટલે રાગ-દ્વેષાદિ આશ્રના અનર્થ. “ વિપાક એટલે કર્મોના ઉદયના પરિણામ. 60સંસ્થાન” એટલે ૧૪ રાજલેક વગેરેની સ્થિતિ, આ ચારને વિષે એકાગ્ર ચિંતન ધર્મ ધ્યાનમાં કરવાનું હોય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક ધમ ધ્યાનના આજ્ઞા-અપાયાદિ ચાર પ્રકારની પાછ છળનું રહસ્ય જોવા જેવું છે. જીવને આત-રૌદ્રધ્યાનથી બચાવનાર ધર્મધ્યાન છે, ને એ આ-રૌદ્રધ્યાન થવાનું કારણ (૧) વિષયરાગ, (૨) હિંસાદિ પાપેામાં રસ અને નિડરતા. (૩) અહત્વ ક્ષુદ્રતા તથા (૪) અજ્ઞતા—મૂઢતા છે. એ જો અટકે તે આ રૌદ્રધ્યાન અટકે. ત્યારે ધર્મધ્યાનના ચાર પ્રકાર એને અટકાવનારા છે; તેથી પછી ધધ્યાનથી અશુભ ધ્યાન અટકી જાય એ સહેજ છે. ૧૪૨ (૧) ધમ ધ્યાનમાં પહેલા પ્રકાર આજ્ઞાવિચય યાને જિનાજ્ઞા પર ચિંતન છે. એ લાવવા માટે જિનાજ્ઞાની એકેક વિશેષતાને લઈને જિનાજ્ઞા પર અત્યંત ખહુમાન ઊભું થવુ... જોઇએ. મનને એમ થાય કે ‘ અહા આ જિનાજ્ઞા ! આટલી બધી અતિ નિપુણ ? અનાદિ-અનંત ....’એમ દિલના ઊછળતા બહુમાન સાથે ચિંતન થાય ત્યારે મન એમાં કયાંક એકાગ્ર તન્મય થઈ ચાંટી જાય; અને એ જ ધર્મધ્યાનરૂપ બને. ત્યારે જે જિનાજ્ઞા—બહુમાન થાય તા જિનાજ્ઞામાં તા વિષયત્યાગ અને સમ્યક્ જ્ઞાનાચારાદિ આરાધનાની આજ્ઞા છે, એટલે આજ્ઞા-બહુમાનથી સહેજે વિષયરાગ અટકે, ને એથી એ નિમિત્તનું દુર્ધ્યાન અટકી જાય. (ર) ત્યારે વિષયરાગની સાથે પાપના રસ અને પાપમાં નિયતા અટકાવવા માટે અપાયનિચય છે. અપાયવિચયમાં હિંસાદિ દુષ્કૃત્યો અને રાગાદિ દોષોના અપાય યાને અનનુ ચિંતન છે; એ ચિંતનમાં તન્મયતા લાવા માટે એ દોષ અને દુષ્કૃત્યો પ્રત્યે ભારાભાર તિરસ્કાર અને એના અનર્થીના ભય 6 Page #166 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૪૩ જાગો જોઈએ. આ પાપ પ્રત્યે અત્યંત તિરસ્કાર તથા ભય ઊભે થતાં વ) એના અપાયના ચિંતનમાં કયાંક તન્મયતા આવે એ જ ધર્મધ્યાન અને. (ii) સહેજે પાપનો રસ-નિર્ભયતા અટકે અને તેથી આતં-રૌદ્રધ્યાન અટકે. (૩) ત્યારે જીવની ત્રીજી ખામી અહંન્દુ અને શુદ્રતા. આ પણ જીવને સુખ–દુઃખના પ્રસંગ અંગે દુર્થાન કરાવે છે. એની સામે નિરહંકાર અને ઉમદા દિલ ઊભું થાય તે એ અહત્વ-સુદ્રતા સહેજે અટકે. ધર્મધ્યાનને ત્રીજો પ્રકાર “વિપાકવિચય” છે. એમાં શુભાશુભ કર્મોના વિપાક વિચારવાના છે. એ જે કર્મોના વિપાક પર અટલ વિશ્વાસ હોય કે “આવાં આવાં કર્મથી જ આવું આવું ફળ આવે, તે એ વિશ્વાસના લીધે . (1) કયાંક કર્મવિપાકનાં ચિંતનમાં તન્મયતા આવતાં ધર્મધ્યાન લાગે; તેમજ (ii) બીજી બાજુ સુખમાં અહંવ અને દુઃખમાં ક્ષુદ્રતા-રીસ-હાયેય વગેરે અટકે; તેથી દુર્બાન અટકે. (૪) ત્યારે ધર્મધ્યાનના ચેથા પ્રકાર “સંસ્થાન–વિચય”માં ચૌદ રાજલકનું તથા ધર્માસ્તિકાયાદિ ષટ્વનું સ્વરૂપ પરિસ્થિતિ વગેરે ચિંતવવાનું છે, એ વિચારવામાં વિરાટ દર્શન થાય છે, અને તેથી અજ્ઞાનતા-મૂઢતા અટકે છે, જેથી પછી એના નિમિત્તનું આર્તધ્યાનાદિ પણ અટકી જાય એમાં નવાઈ નથી. બસ, ધર્મધ્યાનના ચાર પ્રકારમાં જીવનના ચાર મહાન સાધ્ય બતાવ્યા, જિનાજ્ઞા-બહુમાન, હિંસાદિ પાપને તિરસ્કાર, કર્મવિપાકને અટલ વિશ્વાસ, અને વિરાટદર્શન. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ યાતક 'मुनिउणमणाइणिहणं भूयहियं भूयभावण मणग्ध । अमिय मत्रिय महत्थ महाणुभाव १०महाविसय॥ ४५ ॥ #ાષા ૧૧ત્તિ વિનાના શewવાનું ! १२अणिउणजणदुण्णेयं १३नय-मंग-प्रमाणगमगहण ॥४६॥ અર્થ - (જિનાજ્ઞા સૂક્ષ્મ દ્રવ્યાદિ મત્યાદિની નિરૂપક હાઈ) અત્યન્ત નિપુણ, (કવ્યાદિ અપેક્ષાએ) અનાદિ અનંત, જીવ કલ્યાણ રૂ૫, (અનેકાંત બોધક) *સત્યભાવક, પનદર્ય અમૂલ્ય (અથવા ઋણન કર્મનાશક) હેઈ (અર્થથી) અપરિમિત (યા અમૃત, કેમકે મીઠી, પથ્ય, અથવા સંજીવ યાને ઉત્પત્તિક્ષમ), (અન્યવચનેથી) અજિત, પ્રધાન અર્થવાળી (અવિસંવાદિ, અનુગદ્વારાત્મક, નયઘટિત ઈને (i) મહાર્થ, યા (ii) મહસ્થ –ાટા સમકિતી જેમાં રહેલ, યા (iii) મહાસ્થ પૂજા પામેલ), મહાન અનુભાવ પ્રભાવ સામર્થ્યવાળી (ચૌદપૂવી સર્વલબ્ધિસંપન્ન બનતા હેઈને પ્રધાન, તથા સર્વાર્થસિદ્ધ વિમાન અને મેક્ષ સુધીનાં પુષ્કળ કાર્ય કરતું હોવાથી પ્રભૂત), ૧૦ મહાન વિષયવાળી, નિરવ દોષ પાપરહિત, અ-નિપુણ લોકથી દુય, તથા નય-ભંગી પ્રમાણુ-ગમ (અર્થ માગે) થી ગહન એવી જગતના દીવા સમાન જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું (નિરવઘ) ધ્યાન કરે. હવે અહીં ધર્મધ્યાનના પહેલા પ્રકાર “આજ્ઞાવિચય” નું પ્રતિપાદન કરવા માટે કહે છે, વિવેચન –ધર્મધ્યાનના પહેલા પ્રકાર “આજ્ઞા-વિચય માં જગતના દીવાસમી જિનેશ્વર ભગવાનની આજ્ઞા પર ચિંતન કરવાનું છે. અર્થાત્ એ જિનાજ્ઞા કેવી કેવી વિશેષતાવાળી છે, Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ધર્મધ્યાન એનું ધ્યાન કરવાનું છે. અહીં એ માટે બે ગાથામાં કુલ જિનાજ્ઞાના ૧૩ વિશેષણ બતાવ્યા છે. અલબત એમાં પ્રાકૃત ભાષાને લીધે અથવા શબ્દમહિમાથી એકના અનેક અર્થ થાય છે તેથી તેર કરતાં પણ વધુ વિશેષણે બને છે. એ પૈકી દરેક વિશેષણથી જિનાજ્ઞાનું ધ્યાન કરવાનું છે. તે આ રીતે – (૧) “સુનિપુણ અર્થાત જિનાજ્ઞાની સુનિપુણતા ચિતવે, અહો! કેવું સુનિપુણ જિનવચન! જિનવચને જ સૂક્ષ્મ દ્રવ્ય અને સૂક્ષ્મ પર્યા સુધીનું પ્રતિપાદન કર્યું છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તથા પુદ્ગલદ્રવ્યમાં વર્ગણાઓ, વળી છવદ્રવ્યમાં નિગદ યાને જમીનકંદ-લીલ-કુગ આદિના એકેક કણમાં અસંખ્ય શરીર, ને એ એકેકા શરીરમાં અનંતાનંત છે, વળી એ જીવના દરેકના ઉપર ચૅટેલ કર્મના અનંતા સ્કન્ધ, ને એ એકેકા સ્કન્દમાં અનંતાનંત પરમાણુ, વગેરે જીવાજીવ સૂક્ષ્મ દ્રવ્યની ઓળખાણ સર્વજ્ઞ શ્રી જિનેન્દ્રદેવના વચન સિવાય બીજું કેણ બતાવી શકે? એમ એ એકેકા અણુ પર પણ થતા અનંતા સ્વ–પર પર્યાય, એકેકા કર્મકલ્પ પર બંધ-ઉદય-ઉદીરણા-સંક્રમણ-ઉદ્વર્તના વગેરેની થતી પ્રક્રિયા, એમાં સંખ્યાલગુણઅસંખ્યાતગુણઅનંતગુણ હાનિ-વૃદ્ધિએ થતી ષગુણ હાનિવૃદ્ધિ, ઈત્યાદિ પર્યાયસૂક્ષ્મતા જિનવચનથી જ જાણવા મળે છે. ત્યારે જિનવચનની આ કેવી સુનિપુણતા ! કેવી ઉત્કૃષ્ટ કુશળતા! એમ, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન વગેરે પાંચ જ્ઞાનના ભેદ અને એના અવાંતર પ્રકાર માત્ર જિનવચન જ ઓળખાવે છે. એમાં વળી જિનવચનરૂપી શ્રુતની અને શ્રુત-જ્ઞાનની નિપુણતા કેવી, કે ૧ ૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધ્યાનાતક જિનેશ્વરદેવને કેવળજ્ઞાન થયા પછી પણ એ શ્રત દ્વારા જ શ્રુતજ્ઞાનનું અને બીજા ચાર જ્ઞાનનું પ્રકાશન કરે છે. એ પણ જિનવચનની કેવી સુનિપુણતા ! આ રીતે સુનિપુણતાનું ધ્યાન કરે. (૨) “અનાદિનિધના–અર્થાત “અહે જિનવચન કેવું આદિ અને નિધન અર્થાત્ ઉત્પત્તિ અને નાશ વિનાનું સદા સ્થાયી! કેવું અનાદિકાળથી ચાલ્યું આવતું, ને અનંતકાળ રહેવાનું! પ્ર-જિનવચન એટલે તે દ્વાદશાંગી આગમ. એ તે દરેક જિનેશ્વર ભગવાનના શાસનમાં નવેસરથી રચવામાં આવે છે, અને શાસનને વિચ્છેદ થતાં એને પણ નાશ થાય છે. તે પછી અનાદિનિધન શી રીતે ? ઉ૦-દ્રવ્યાદિની અપેક્ષાએ અનાદિનિધન છે. કહ્યું છે, દ્રવ્યાથદેશથી આ દ્વાદશાંગી કદી નહતી એમ નહિ, અગર ભવિષ્યમાં નહિ હોય એવું નથી.” ' “ દ્રવ્યાથદેશ” એટલે શું? દ્વાદશાંગી આગમ જે પદાર્થનું નિરૂપણ કરે છે એમાં મુખ્ય બે ચીજ છે –ધમસ્તિકાયાદિ દ્રવ્યું અને એના સ્વ-પર પર્યા. એટલે “પદાર્થ યાને અર્થ બે પ્રકારે, દ્રવ્યર્થ અને પર્યાયાર્થ. આમાં દ્રવ્યર્થની દૃષ્ટિએ અર્થાત્ દ્રવ્યાથદેશથી જોઈએ તે દરેક જિનેન્દ્ર ભગવાનની દ્વાદશાંગી ભલે શબ્દરચનાથી જુદી જુદી, કિન્તુ બધી ય દ્વાદશાંગી એના એ જ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનું નિરૂપણ કરે છે, કેમકે એ મૂળ દ્રવ્ય કદી અન્યરૂપ થતાં નથી, કે સર્વથા નાશ પામતાં નથી. પર્યાયે ફરે, દ્રવ્ય ન ફરે, દ્રવ્ય તે એના એ જ રહે. માટે આ વર્તમાન દ્વાદશાંગી પણ એનાં એ જ દ્રવ્ય કે જે Page #170 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૪૭. ભૂત-ભવિષ્યની દ્વાદશાંગીઓને વિષય છે, એનું જ પ્રતિપાદન કરતી હોવાથી દ્રવ્યાર્થીની દષ્ટિએ એ ભૂત–ભાવી દ્વાદશાંગી સ્વરૂપ જ છે. માટે એને અનાદિ-અનંત-કહેવાય. ત્યારે અનાદિઅનંત એ જ દ્રવ્યને કહેનાર દ્વાદશાંગીમય જિનવચન કેવું શાશ્વત, ટંકશાળી અને ત્રિકાળાબાધ્ય! જિનવચનની જ આ વિશેષતા છે, જગતમાં બીજા કેઈ વચનની નહિ ! વાહ ધન્ય જિનાજ્ઞા ! આમ જિનાજ્ઞાની અનાદિ-અનંતતા ચિંતવે. (૩) “ભૂતહિતા”, –વળી ચિંતવે કે, જિનાજ્ઞા જિનવચન કેવું ભૂતને હિતરૂપ ! ભૂત એટલે પ્રાણીઓ, એને હિત–પથ્થરૂપ તે બે રીતે, (i) જેને પીડા ન થવા રૂપે, અને (i) એનું કલ્યાણ થવા રૂપે. એમાં (i) જગતના એકેન્દ્રિય સુધીના છ અંગેની જિનાજ્ઞા છે કે “સર્વે જીવા ન હન્તવ્યાઃ” અર્થાત્ કોઈ પણ જીવની હિંસા ન કરવી. એવી જિનાજ્ઞાનું પાલન કરનારાઓએ સમસ્ત જીવોને અભયદાન દે છે, એમને લેશ પણ પીડા પહેંચાડતા નથી. તે જિનાજ્ઞા કેવી સુંદર જીવહિતકર ! વળી (i) જિનાજ્ઞાએ ફરમાવેલ રત્નત્રયીના માર્ગે ચાલનાર ઘણુ છે સંસારવિટંબણાથી છૂટી સિદ્ધ-મુક્ત બની ગયા. આ દૃષ્ટિએ પણ જીવને જિનાજ્ઞા કેવી સુંદર કલ્યાણકર હિતકર !” એમ જિનાજ્ઞાની ભૂતહિતતા ચિંતવે. (૪) ભૂતભાવના - વળી ચિંતવે કે, “અહો જિનાજ્ઞા કેવી સુંદર ભૂતની ભાવના કરી આપનારી છે!” આના બે અર્થ,-(i) ભૂત” એટલે સદ્ભૂત, સત્ય. “ભાવન” એટલે વિચારણા. જિનવચન દરેક પદાર્થને અનેકાન્તદષ્ટિથી વિચારનારું હોવાથી Page #171 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનચંતક ૧૪૮ સત્યજ વિચારે છે. એકાંત દના વસ્તુના માત્ર એક અંશને વિચાર કરી એના પર જ મદાર બાંધીને એ આંશિક ધના સ્વીકાર કરે છે, પરંતુ સાથે એ જ વસ્તુમાં ખરેખર રહેલ ખીજા એથી વિરુદ્ધ દેખાતા અંશને અપલાપ-ઇન્કાર કરે છે; માટે એ અસત્ય-ભાવક ઠરે છે; ત્યારે જિનવચન એ અનેકાંતદર્શીન હૈાઈ ભૂત-ભાવન યાને સત્યવિચારણા કરનારુ અને છે. અથવા, (ii) ‘ભૂત’ એટલે જીવા. એની ‘ભાવના’ યાને વાસના, વાસિતતા. જિનવચન ભૂતભાવના છે, એટલે કે ભવ્ય જીવેા વડે ભાવિત કરાનારી વસ્તુ છે. કહ્યુ છે कूरावि सहावेण रागविसवसाणुगावि होऊण । भावियजिणवयणमणा तेलुक्कसुहावहा होति ॥ àાંતિ ॥ (કેાઈ જીવો પૂર્વે) સ્વભાવે ક્રૂર પણ અને રાગષિષથી મૂર્જિત પણ હાય, છતાં જો એ જિનવચનથી મનને ભાવિત કરે છે, તા એ ત્રણે જગતને સુખાકારી બને છે. • ભાવિત એટલે, જેમ કસ્તૂરી આંધેલું કપડું' કસ્તૂરીની સુવાસથી પ્રેમે પ્રેમે વાસિત થઈ જાય, એમ જિનાજ્ઞા દિલમાં રાખીને એના પરના અનન્ય અતિશય બહુમાનથી આત્માના પ્રદેશે પ્રદેશને વાસિત કરી દેવાય તે. આમ ભાવિત થયા પછી તા પૂની ક્રૂરતા અને રાગ-આદિની પરવશતા પલાયન થઈ જાય છે. શાસ્ત્રમાંથી સાંભળવા મળે છે કે ચિલાતીપુત્ર વગેરે ઘણા એવા પૂર્વે સ્વભાવે ક્રૂર વગેરે હતા છતાં જિન Page #172 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૪૬ વચનથી ભાવિત બનતાં જગતના જીવમાત્રને સુખકારી યાને અભયદાતા બની ગયા. - ચિલાતીપુત્ર અતિ રાગવશ શેઠની છોકરી ઉપાડી દેઓલે, અને એની પાછળ પડેલા બાપની પ્રત્યેના ક્રૂર સ્વભાવથી બિચારી છોકરીનું ડેકું કાપી નાખી એ આગળ ભાગ્યે. પરંતુ આગળ મુનિએ “ઉપશમ વિવેક સંવર’ એવું જિનવચન સંભળાવ્યું, તે એ વચનને એણે પિતાના દિલમાં ખૂબ પજળાવી દીધું, એ વચનથી ભાવિત થઈ ગયે, તે તરત ત્યાં સર્વ હિંસાદિ પાપને ત્યાગ કરી એ કાર્યોત્સર્ગ ધ્યાને ઊભે રહી ગયે. એના શરીર પરના લેહીથી ખેંચાઈ આવેલી હજારો કીડીઓએ એના શરીરને કરડી કરડી ચાળણુ જેવું કરવા માંડ્યું, છતાં જિનવચનના રંગથી એણે એ જીવને કાંઈ કર્યું નહિ, તો એ મરીને સદ્ગતિના સુખને ભાગી થયો. આમ જિનાજ્ઞાની ભૂતભાવના ચિંતવે. (૫) અનર્થ – જિનવચનની અનર્થતા યાને અમૂલ્યતાને ચિંતવે કે “અહે! આ જિનવચન કેટલું બધું અમૂલ્ય છે !” કહ્યું છે કે “રત્નાદિ કિંમતી દ્રવાળા મેટા રત્નાકર અને ત્રણ લેક સહિત સમસ્ત ઈતર શાસ્ત્રો એ પરમ પ્રભાવી જિનવચનની કિંમત આંકવા માટે કશા ઉપયોગી નથી. કેમકે જિનવચનની અમૂલ્યતા છે. એનું જે મૂલ્ય જ નથી આંકી શકાતું, તે પછી કેટલાની બરાબર એની કિંમતને આંક મૂકી શકાય?” સ્તુતિકારે પણ કહ્યું છે, Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ધ્યાનશતક कल्पद्रमः कल्पितमात्रदायी, चिन्तामणिश्चिन्तितमेवरत्त। जिनेन्द्रधर्मातिशयं विचिन्तय, द्वयेऽपि लेोको लघुतामवैति ॥ –અર્થાત કલ્પવૃક્ષ તે માત્ર કલ્પનામાં આવેલું આપનારે છે. ચિંતામણિ ચિંતવેલું જ આપે છે. વિચારક લોક જિનેન્દ્ર ભગવાનના ધર્મને અતિશય વિચારીને (એની અપેક્ષાએ આ કલપક્ષ-ચિંતામણિ) બંનેમાં હીનતા જુએ છે. “અણઘને આ અનર્થ એવો એક અર્થ; બીજો અર્થ ડણક્ત' થાય. અણઘમાં “અણને અર્થ ઋણ (પ્રાકૃતમાં અને આ થાય છે.) જણને કાપનાર તે ત્રાણ, | (ii) “ણુદન–અહે જિનવચન કેવું જબરદસ્ત ઋણ યાને કર્મોને હણનારું ! કહ્યું છે, * अन्नाणी कम्म खवेइ बहुशहि वासकोडोहिं । त नाणी तिहिं गुत्तो खवेइ ऊसासमित्तेणं ॥ .. –અર્થાત અજ્ઞાની બહુ ઝેડે વરસે જે કર્મ ખપાવે એટલાં કર્મ ત્રણ ગુપ્તએ ગુપ્ત જ્ઞાની પુરુષ માત્ર એક શ્વાસોચ્છવાસમાં ખપાવે છે. જીવ ક્ષપકશ્રેણુમાં લઈ જનાર શુકુલધ્યાનમાં જ્યારે ચડે છે, ત્યારે મન-વચન-કાયાની ઉત્કૃષ્ટ ગુપ્તિ કરનારે અને મહાજ્ઞાની બનેલો હોય છે, ત્યાં એ જિનવથનાનુસાર તવરમણતા કેળવી એક શ્વાસ જેટલા કાળમાં એવા જંગી જથાબંધ કર્મ ખપાવે છે કે જેને ખપાવવા માટે અજ્ઞાનીને કેટલાએ કરોડ વરસનાં કષ્ટ સહવાં પડે. તો ક્ષણમાં આ કરાવવાર જિનવથન કેવું જમ્બર ઋણક્ત યાને કમને હણનારું ! (૬) અમિતા–જિનાજ્ઞાની અમિતતા ચિતવે. “અમિત ના બે અર્થ -૧. અપરિમિત, ૨. અમૃત. પહેલામાં એમ ચિંતવે Page #174 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક ૧૫૧ કે “અહે જિનવચન કેવાં અપરિમિત! અલબત જિનાગમ જિનવચન સૂવાક્ષરથી પરિમિત છે, પરંતુ અર્થથી અમાપ છે. કહ્યું છે, . 'सवनईणं जा होज पालुया सव्वउदहीणं जं उदयं । एत्तोवि अणंतगुणो अत्था एगस्त सुत्तस्स ॥' એક સૂત્રને અનંત અર્થ શી રીતે ? – –અર્થાત સર્વ નદીઓની જેટલી રેતી થાય, અને સર્વ સમુદ્રોનું જેટલું પાણી થાય, એના કરતાં પણ અનંતગુણે એક સૂત્રને અર્થ છે. જિનવચનના સૂત્ર-સૂત્રને આટલો બધો અર્થ હેવાનું કારણ એ છે કે જિનવથન એ દરેક અર્થ–પદાર્થને અનેક માર્ગણાદ્વારથી અને અનંત અનુવૃત્તિ વ્યાવૃત્તિ પોથી વિચાર કરવાનું બતાવે છે. આમ અનંત અર્થ નીકળવાના હિસાબે જિનવથન કેવું “અભિય” યાને અમિત અપરિમિત! - “અભિય” ને બીજો અર્થઅમૃત' યાને (i) મીઠી, (ii) પથ્ય, ને (iii) સજીવ. | (i) જિનાજ્ઞા અત્યંત મધુર છે. કહ્યું છે, “જિનવચનરૂપી લાડુ રાત ને દિવસ ખાતે બેસે, તે પણ બેધપ્રેમી આત્મા તૃપ્તિ પામતે નથી; કેમકે એ જિનવચન હજારે હેતુથી પરિવરેલું છે. એટલે પછી એકેક પ્રતિપાદન પર નવ નવા હેતુ જાણવા મળે ત્યાં રસ શાને ખૂટે? (ii) જિનવચન પથ્ય છે, આરોગ્યાનુકૂળ છે. કહ્યું છેનારકી–તિય ચ–મનુષ્યદેવગણના સંસાર સંબંધી સર્વ રોગોનું એકમાત્ર ઔષધ જિનવચન છે, અને એ પરિણામે મોક્ષના અક્ષય સુખને પમાડનારું છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉપર ધર્મધ્યાન | (ii) જિનવચન સજીવ છે, યાને યુક્તિ-સંગતિને સમર્થ હેવાથી સાર્થક છે, યથાર્થ છે, પરંતુ અયથાર્થ નથી, મૃત–નિવ નથી. જેમકે “મેટા રાજાના હાથીઓ એટલા બધા હતા કે એના હાથીઓના ગંડસ્થલમાંથી ઝરેલા મદબિંદુઓની એવી નદી વહી કે એમાં દુમનના હાથી-ઘડા-રથનું લશ્કર તણાઈ ગયું,” આવું વચન એ યુક્તિયુક્ત નથી, માટે એ મૃત નિર્જીવ વચન કહેવાય. - (૭) “અજિતા –અહે! જિનાજ્ઞા કેવી ઇતર પ્રવચનનાં વચનથી અપરાજિત છે !” કહ્યું છે,– जीवाइवत्थु चिन्तणकासलगुणेणऽणण्णसहिएण' । सेसवयणेहि अजिय जिणिदवयण महाविसय ॥ –અર્થાત બીજાની સાથેની તુલનાને લંઘી જનારું જિનેન્દ્ર વન જીવાદિ વસ્તુને વિચાર કરવાની કુશળતાના ગુણે બાકીના વચને (શાસે)થી અજિત છે. જિનવચન () સર્વનાં વચન હાઈને, તેમજ (૨) અનેકાન્તદષ્ટિએ વસ્તુના પ્રતિપાદક હોવાથી, એ છવ અછવ વગેરે પદાર્થને વિચાર કુશળતાથી કરી શકે છે. એ તાકાત એ સર્વશનાં એકાન્તદષ્ટિથી વિચારતા વચનેમાં ન હોઈ શકે. (૮) મહી – અહો! જિનવચન કેવું મહત્થ!” અહીં ગાથાના પ્રાકૃત ભાષાના “મહથ” શબ્દના “મહા”, “મહસ્થ, મહાસ્થ” એમ ત્રણ અર્થ નીકળે. એમાં, | (i) “મહાથ એટલે પ્રધાન અર્થવાળું જિનવચન છે. જિનાજ્ઞાના અર્થ પ્રધાન છે. બીજાં શાસ્ત્રો કરતાં જિનાગમના પદાર્થ પ્રધાન દેવાનું કારણ એ છે કે એ (ક) પૂર્વાપરમાં Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ધ્યાનશતઃ વિરાધરહિત છે, (ખ) અનુચેાગદ્વારાત્મક છે, અને (૫) નયઘટિત છે. અર્થાત્ (ક) જિનવચનમાં કયાં ય પૂર્વાપરમાં વિરોધ નથી આવતા. શાસ્ત્રના એક ભાગમાં કંઈ કહ્યું, ને ખીજા ભાગમાં એથી તદ્ન વિરુદ્ધ જ કહ્યું, એ પૂર્વાપર વિરોધી કહેવાય. જેમકે વેદશાસ્ત્રમાં પહેલાં કહ્યું, ‘મા હિંસ્યાત્ સર્વભૂતાનિ' કેાઈની હિ‘સા ન કરવી. અને પછી આગળ પર કહ્યુ, અશ્વમેધેન યજેત.’ અર્થાત્ અશ્વ મેધ ( ઘેાડાની હિંસાવાળા ) યજ્ઞ કરે. આવું પૂર્વાપર વિરાષિપણું જિનાગમમાં નથી. માટે એનાં વચન કલ્પિત નહિ પણ સદ્દ્ભૂત છે. 6 (ખ) ૪ અનુયાગદ્વારા ઉપક્રમાદિઃ--એમ, જિનવચન અનુચેાગદ્વારાત્મક છે. ‘ અનુયાગ’ એટલે વ્યાખ્યાન, એ કરવાના સેાપાનને અનુયાગદ્વાર કહે છે. જેમકે આચાર' નામનુ દ્વાદશાંગીમાં પહેલું 'ગસૂત્ર છે. એના અનુચેાગ કરવા છે તેા એ માટે પહેલાં એને ઉપક્રમ, પછી ક્રમશઃ એના નિક્ષેપ, અનુગમ, અને નય—સમન્વય કરવાના. ‘ઉપક્રમ’ એટલે નિક્ષેપને ચેગ્ય બનાવવું. પછી નિક્ષેપ કરવાના. • નિક્ષેપ ’ એટલે ન્યાસ. વસ્તુને તે તે નામ આદિમાં થૂંકવું. દા. ત (૧) ‘ આચાર ’એવું કાઇનું નામ પાડ્યુ છે, તે એ આચારના ૧નામનિક્ષેપ કહેવાય, નામનિક્ષેપે એને આચાર કહેવાય. એમ (૨) આચારની કચાંક ચિત્રાદિમાં સ્થાપના કરી છે, તા એ સ્થાપનાનિક્ષેપે આચાર કહેવાય. એમ (૩) ‘દ્રવ્ય ’ એટલે ભાવના આધાર. આચારના ભાવના આધાર શરીર યા 6 ? Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધર્મધ્યાન આત્મા એ દ્રવ્ય–આચાર નિક્ષેપ. એમ. (૪) આચારને ભાવ એટલે મુખ્ય આચરણ–વસ્તુ દા. ત. અહિંસા આચરાય તે. એ ભાવ-આચાર નિક્ષેપ. દરેક વસ્તુમાં આ નામાદિ ચાર નિક્ષેપ થાય, કેઈમાં તેથી વધુ પણ થાય. જેમકે “ક” વસ્તુમાં નામલેક સ્થાપના ક.વગેરે ઉપરાંત ક્ષેત્રક, કાળક, ભવલેક ઈત્યાદિ. " e “અનુગમ” એ ત્રીજું અનુગ દ્વાર છે. અનુગમ કર યાને સૂત્ર યા એની નિયુકિત (સૂત્રનું અર્થ સાથે નિર્યોજન, જડવું તે) સાથે અનુગત કરવું અર્થાત સંમિલિત સમન્વિત કરવું. દા. ત. “આચાર” અંગના સૂત્રને પહેલે શબ્દ લઈ એમાં અને એની નિક્તિમાં અનુગમ કરાય. ૭ “નય” એ ચોથું અનુગદ્વાર. એની સમજ આ રીતે, (ગ) નયઘટિત જિનવચન છે, માટે એ મહાઈ છે. “નય? એટલે જુદી જુદી દષ્ટિ, અપેક્ષા, જેનાથી વસ્તુને તે તે અંશે વિચાર થાય, નિર્ણય થાય. દા. ત. આચારના બે અંશ, બાહ્ય અને આભ્યન્તર. એટલે તે તે અંશે આચાર વસ્તુને વિચાર વ્યવહારનયથી તેમ નિશ્ચયનયથી થાય. વ્યવહારની દષ્ટિએ આચાર–કાયાદિથી બાહ્યા સારું આચરણ કરે તેને કહેવાય. નિશ્ચયદષ્ટિએ આચાર આત્માની આંતરિક શુદ્ધ આચરણપરિણતિને કહેવાય. એમ બીજા પણ શબ્દ નય-અર્થમય, જ્ઞાનનય–ક્રિયાનય, દ્રવ્યાર્થિકનય-પર્યાયાર્થિક, નૈગમનય-સંગ્રહનય વગેરે નાને જિનવચન બતાવે છે, એ ન લઈને પદાર્થનું અનેકાંતમય દર્શન કરાવે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક ૧૫૫ બીજા કોઈ ધર્મમાં આવી નય-વ્યવસ્થા નથી. અલબત્, પ્રમાણ-વ્યવસ્થા છે, પરંતુ તેથી શું? વસ્તુને બાધ તે પ્રમાણ અને નયથી થાય. એમાં પ્રમાણથી તે સકલાશે થાય, સમસ્ત ભાવે થાય, પરંતુ વિકલાંશે યાને એકાંશે નહિ. એ માટે તે નયની જ જરૂર પડે. ત્યારે આવા નયઘટિત જિનવચનની કેવી બલિહારી! કેવી પ્રધાનાર્થતા! મહાWતા! મહત્યને આ એક અર્થ. (ii) મહત્ય એટલે મહસ્થ પણ કહેવાય. મહસ્થ એટલે મહાન સમ્યગ્દષ્ટિ ભવ્ય આત્માઓમાં રહેલું. “આહ ! જિનવચન કેવું વિશ્વના ઉત્તમ પ્રધાન પુરુષોમાં રહેલું છે !” જેની દ્રષ્ટિમાં મિચ્છાત્વ છે, સર્વજ્ઞાનુસારિતા નથી, એ કાંઈ પ્રધાન પુરુષ નથી. (iii) “મહત્થ” એટલે મહાસ્થ, એ પણ અર્થ થાય. “મહા” એટલે પૂજા. જિનવચન પૂજામાં રહેલું યાને પૂજાપાત્ર છે. કહ્યું છે “જ્ઞાન ( જિનવચન) સર્વ વિમાનિક ભવનપતિદેવ, મનુષ્ય અને વ્યંતર-જ્યોતિષીદેવથી પૂજિત છે, કેમકે જિનવચન પરથી આગમરચયિતા ગણધર ભગવાન ઉપર દેવતાઓ પણ વાસક્ષેપ ઉછાળે છે!” એ આગમને જિનવચનને કે અદ્ભુત મહિમા ! આમ જિનવચન કેવું મહત્થ! | (૯) “મહાનુભાવ :--અહે જિનાજ્ઞા કેવા મહાન અનુભાવ–સામ–પ્રભાવવાળી છે! ” “મહાન” એટલે પ્રધાન યા પુષ્કળ. (i) જિનવચનનાં સામર્થ્યની પ્રધાનતા આ રીતે કે જિનવચનના જ્ઞાતા ચૌદ પૂર્વધર મહર્ષિઓ સર્વ લબ્ધિઓ સંપન્ન બને છે. આટલું ઊંચું પ્રધાન સામર્થ્ય જિનવચન Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધર્મધ્યાન સિવાય બીજા કયાં વચનનું હોય છે કે જેથી સર્વ લબ્ધિઓની શક્તિ ઉત્પન્ન થાય? વળી (ii) સામર્થ્યની પુષ્કળતા–વિશાળતા એ રીતે કે ગૌતમ મહારાજે વીર પ્રભુને પૂછ્યું, “હે ભગવંત! ચૌદપૂર્વી એક ઘડામાંથી હજારો ઘડા કરવા સમર્થ છે?” પ્રભુએ કહ્યું, “હંતા ગોયમા ! પ્રભૂ ર્ણ દસ પુવી ઘડાઓ ઘડસહર્સ કરિzએ.” ચૌદ પૂર્વધર “પ્રભુ” એટલે સમર્થ છે. આ સામર્થ્ય કેટલું બધું વિશાળ ? આ તે જિનવચનના આ લેકમાંના સામર્થ્યની વાત. ત્યારે, પરલોકમાં ચૌદપૂર્વીને જન્મ જઘન્યથી ૬ઠ્ઠા લાંતક વિમાનિક દેવલોકમાં અને ઉત્કૃષ્ટથી અનુત્તર દેવકના સર્વાર્થ સિદ્ધ વિમાનમાં થાય છે, અથવા એ સર્વ કર્મક્ષય કરી મેક્ષમાં જાય છે. (૧૦) મહાવિષય –“જિનવચન અહો ! કેવું મહાન યાને સકલ દ્રવ્યાદિ વિષયવાળું છે!” કહ્યું છે “દવઓ સુયનાણી ઉવઉત્તે સવ દવાઈ જાણુઈ’–અર્થાત્ શ્રતજ્ઞાની દ્રવ્ય પર ચિત્તને ઉપગ મૂકે તે સર્વ દ્રવ્યને જાણે છે, જાણ શકે છે. અલબત કેવળજ્ઞાનીની જેમ એ ધર્માસ્તિકાયાદિ દ્રનું પ્રત્યક્ષ ન કરી શકે, કિન્તુ કેવળજ્ઞાની જિનેન્દ્ર ભગવાને એ સમસ્ત દ્રવ્યનું પ્રતિપાદન કરેલું છે, તેથી એમનાં વચન પરથી એ સર્વ દ્રવ્યને જાણી શકે, એમ એના કેટલાય પર્યાને પણ જાણી શકે. (૧૧) નિરવઘ –અહે જિનવચન કેવાં નિરવઘ નિર્દોષ છે !” વચનના ૩ર દેષ હોય છે. અત્યુક્તિ, પુનરુક્તિ, તુચ્છ Page #180 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક ૧૫૭ ધર્મધ્યાન એ સુબા, અથ ની રાએ 3 શબ્દ, ઈત્યાદિ ૩ર થી રહિત જિનવચન હોય છે. એમ જિનવચન કેઈ પણ પાપને આદેશ-ઉપદેશ કરતાં નથી. એટલા માટે પણ એ નિષ્પાપ નિરવ વચન છે. છે અથવા આ “નિરવ શબ્દને, આગળ “ચિત ક્રિયાપદ કહેવું છે, એનું વિશેષણ સમજી શકાય; એમાં “નિરવદ્ય રીતે ચિંતવન કરે” એ અર્થ થતાં “નિરવઘ'નો અર્થ “નિર્દોષ રીતે ” યાને “આ લોક પરલેકના સુખાદિની આશંસા રાખ્યા વિના” એ થાય. ધર્મધ્યાન તે સારું કરે, પરંતુ સાથે એનાં ફળરૂપે દુન્યવી કોઈ ધન, માન, કીતિ વગેરેની આશંસા-આકાંક્ષા રાખે તે એ ધ્યાન-ચિંતન નિરવદ્ય-નિર્દોષ રીતે કર્યું ન ગણાય. એ સમજવું જોઈએ કે “અદ્ભુત કર્મક્ષય અને જબરદસ્ત પુપાર્જન કરી આપનારું આટલું સુંદર ધર્મધ્યાન મળ્યું તે પછી એનાં ફળરૂપે તુચ્છ, નાશવંત અને મારક ફળની આકાંક્ષા શી. કરવી? એ કરવામાં તે ધર્મધ્યાનના સંસ્કારને બદલે અતિ ઈચ્છિત તુચ્છ જડની લાલસાના સંસ્કાર દઢ બને છે, જે અનેક દુર્ગતિના ભવમાં ભટકાવે છે. એટલા માટે શાસે કહ્યું છે કે “ને ઈહલેગયાએ, ને પરલગઠ્ઠયાએ, ને પરારિ ભવઓ અહં નાણ.” અર્થાત્ “હું જ્ઞાની છું યાને જ્ઞાન–ધ્યાન કરવાવાળો છું તે આ લોકના (સુખના) હેતુએ નહિ, પરલોકના (સુખના) હેતુએ નહિ, તેમજ બીજાના અપમાનના હેતુએ નહિ,'એમ નિર્દોષ રીતે ધ્યાન કરે. (૧૨) “અનિપુણજન દુચ અહે! અશુભ મતિવાળાથી સમજમાં ન આવે એવું જિનવચન કેવું ગંભીર કે સુમતિ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધર્મધ્યાન વાળા જ એને ને એની ભવ્યતા-મહાનતા-અનંત કલ્યાણકરતાને સમજી શકે ! કુમતિવાળા તે કાં તે વિષયલુખ્ય હેય, અથવા વિરક્ત હોવા છતાં દુરાગ્રહથી અસર્વજ્ઞનાં વચનને અંતિમ સત્ય, એકાંત સત્ય માની લેનારા હેય. એવાને વિરાગ્ય-નીતરતા અને સર્વજ્ઞકથિત અનેકાંતાદિમય વચન શે સમજાય? (૧૩) “નય-સંગ–પ્રમાણુ-ગમગહન અહે જિન વચન નય–ભંગ–પ્રમાણ અને ગમથી કેવું ગહન !કેવું ગંભીર ! ” & "ને પૂર્વે બતાવ્યા તે નિગમાદિ, એ માત્ર જિનવચનની જ એક વિશેષતા છે. હવે 6 ભંગ” એટલે ભાંગા, ચતુર્ભગી, સપ્તભંગી વગેરે. ભંગ-ભાગ-ભંગી એટલે પ્રકાર. દા. ત. ચતુર્ભાગી એટલે ચાર પ્રકારનું જૂથ. સામાન્ય રીતે કમભેદથી યા સ્થાનભેદથી ભંગરચના થાય, અર્થાત્ ક્રમ બદલવાથી કે સ્થાન બદલવાથી જે પ્રકારે પડે તે ક્રમભંગ કે સ્થાનભંગ. 8 ક્રમભંગ'માં દા. ત. કમસર બે વસ્તુ લેવાની હોય તે ચાર ભાંગે લેવાય. એમાં (૧) એક જીવ અને એક અજીવ, યા (૨) એક જીવ ને બીજે પણ જીવ, કે (૩) એક અજીવ અને બીજે જીવ અથવા (૪) એક અજીવ અને બીજે પણ અજીવ, એમ ચાર ભાંગે એ ચતુર્ભાગી થઈ...બેથી આવી અનેક ચતુર્ભગીઓ બને. સ્થાનભગમાં, દા. ત. (૧) કેઈ પ્રિયધર્મા હાય પણ દઢધર્મા ન હય, (૨) કેઈપ્રિયધર્મો હેય ને દઢધર્મા પણ હોય, (૩) કેઈ પ્રિયધર્મા ન હોય અને દઢધર્મા ય ન હોય, ત્યારે (૪) કોઈ પ્રિયધર્મા ન હોય પણ દઢધર્મા હોય. આવી બેમાં ચતુર્ભગી થાય. ત્રણના સ્થાનભંગ કરવાના હોય તે આઠ ભાંગા થાય. દા. ત. Page #182 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનચંતક ૧૫૯ વ્રત અંગે જાણે, આદરે, પાળે, એના ૮ ભંગ થાય. ‘જાણે’ એટલે વ્રત ગ્રાહ્ય છે એવી શ્રદ્ધા હોય; આદરે’ એટલે એની પ્રતિજ્ઞા કરે. પાળે એટલે પ્રતિજ્ઞાથી કે પ્રતિજ્ઞા વિના એનુ પાલન કરે. આ ત્રણમાં આઠ ભાંગા થાય. એમ અનેક રીતે ભ’ગરચના અને છે. એથી પદાર્થ એધ વિસ્તૃત અને છે. એવી એક સપ્તભ'ગી પણ છે. સપ્તભંગી તા અનેકાન્ત સમજવા માટે સચાટ વ્યવસ્થા છે. એમાં વસ્તુમાં રહેલા દરેક ધર્મના અપેક્ષાવિશેષ લઈને વિધિ-નિષેધથી વિચાર કરવામાં આવે છે, દા. ત. ઘડા સત્ છે, અનિત્ય છે, માટે છે, વગેરે દરેકના વિચાર આ રીતે થાય કે શુ ઘડા સત્ જ છે ? નિત્ય જ છે ? માટે જ છે ? કે સત્ નથી પણ ? નિત્ય નથી પણ ? મેાટે નથી પણ ?’ ત્યારે જવાબમાં ઘડાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ સત્ છે જ, પરંતુ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ સત્ નથી જ. હવે સ્વદ્રવ્યાદિ પરદ્રવ્યાદિ તેની પણ ક્રમશ : એકેકની અપેક્ષા લઈ ને બંનેની દૃષ્ટિએ કેવા ? તા કે સદસત્ છે. એ ત્રીજો ભંગ. પરંતુ એક સાથે સ્વ–પરદ્રવ્યાદિની ઉભયની અપેક્ષાએ કેવા ? તા જવાબમાં કહી શકાય એવું નથી કે સત્', યા ‘અસત્’, યા ‘સદસ’; માટે અવકતવ્ય જ કહેવું પડે, આ ચેાથેા ભાંગે. પછી એકેકની અપેક્ષાએ અને સાથે એક સાથ ઉભયની અપેક્ષાએ કેવા ? તા (પ) સત્-અવકતવ્ય, (૬) અસત્-અવકતવ્ય, (૭) સદૃસત્–અવક્ત વ્ય છે. એમ કુલ ૭ ભાંગા યાને સપ્તભંગી થાય. એમ અનિત્ય વગેરે ધર્મને લઈને અનેક સપ્તભંગી બને. આવી ભગરચના Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધર્મધ્યાન એથી વસ્તુને અનેકાંત શૈલીથી વિસ્તૃત અને સર્વાશ સત્ય બોધ થાય છે. આ અંગરચનાઓ પણ માત્ર એક જિનવચનની જ બલિહારી છે. અહો કેવાં ગંભીર જિનવચન ! ૩. પ્રમાણુ –વસ્તુને બધ કરાવનારાં દ્રવ્યાદિ પ્રમાણુ છે, જે “અનુગદ્વારસૂત્રમાં બતાવ્યાં છે. તે આ પ્રમાણે, દ્રવ્યાદિ ૪ પ્રમાણ પ્રમાણ એટલે પ્રમેય જેનાથી સિદ્ધ થાય, જણાય તે. પ્રમાણાત્ પ્રમેયસિદ્ધિઃ પ્રમાણથી સત્ય વસ્તુ પ્રમેય જ્ઞાત બને. પ્રમેય એટલે જગતની ય જ્ઞાતવ્ય વસ્તુ, એને જણાવનાર તે પ્રમાણુ. એ જ પ્રકારે–દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાલપ્રમાણ, ને ભાવપ્રમાણે જે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી વસ્તુ મપાય, નિશ્ચિત થાય, તે દ્રવ્યાદિને પ્રમાણુ કહેવાય. (૧) દ્રવ્ય પ્રમાણમાં, (૧) પ્રદેશનિષ્પન્ન અને (૨) વિભાગ નિષ્પન્ન; અર્થાત્ (૧) દ્રવ્યની પ્રદેશસંખ્યાના હિસાબે લેવાતું માપ. દા. ત. દ્વિપદેશિક સ્કંધ, ત્રિપ્રદેશિક સ્કંધ, અનંત પ્રદેશિક સ્કંધ. એમ (૨) દ્રવ્યના વિભાગથી બનતું પ્રમાણ એ ૫ પ્રકારે, માન-ઉન્માન-અવમાન-ગણિમ–પ્રતિમાન. માન” એટલે ધાન્ય તથા રસનાં ભરીને માપાં, પ્રસ્થક દ્રોણ-કુંભ આદિ, લીટર આદિ. ઉન્માન” એટલે તેલમાપ, શેર–મણુ–કલેગ્રામ. અમાન એટલે લંબાઈ માપ, હાથ–ગજ-વાર–મીટર વગેરે. ગણિમ” એટલે સંખ્યા, ૧–૧૦–૧૦૦ પ્રતિમાન' એટલે સૂક્ષ્મ તેલમાપ, ચવ-ગુંજા–રતિ–વાલ વગેરે. (૨) ક્ષેત્રપ્રમાણમાં પણ એમ (૧) “પ્રદેશનિષ્પન્ન પ્રમાણે તરીકે અવગાહક આકાશના પ્રદેશથી માપ; એક પ્રદેશમાં રહેનાર એ Page #184 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૬૧ એકપ્રદેશી, એ પ્રદેશમાં રહેનાર દ્વિપ્રદેશિક....(૨), વિભાગ નિષ્પન્ન પ્રમાણુ તરીકે આત્માંગુલ–ઉત્સેધાંગુલ–પ્રમાણુાંશુલ. તે તે કાળના પેાતાના ૧૦૮ અ’ગુલમાપે ઊંચા ઉત્તમ પુરુષના અ'ગુલ તે ‘આત્માંશુલ’ એવા ૫૦૦ ધનુષ્યની કાયાના અંશુલ તે ‘પ્રમાણાંગુલ’. વીરપ્રભુના (૭ હાથની કાયાના) આત્માંશુલથી અધ તે ‘ઉત્સેધાંશુલ.’ એના કરતાં ૪૦૦ ગુણ્ણા પહેાળા ૧પ્રમાણાંગુલ થાય. દ્વીપ સમુદ્ર પત વગેરે પ્રમાણાંગુલથી મપાય છે. ૧ રસ-૧ વણુ-૧ ગધ અને ૨ સ્પશવાળા અણુ તે સૂક્ષ્મ (નિંવિભાગ) પરમાણુ. અનંત સૂક્ષ્મ પરમાણુના ૧ વ્યાવહારિક પરમાણુ થાય. અનંત વ્યાવ૦ પરમાણુના ૧ઉહ્લઙ્ગ ક્ષક્ષુિકા. પછી ક્રમશ ૮–૮ ગુણા થતાં ક્ષણિકા ઊ રેણુ-ત્રસરણ-રથરેણુ-દેવકુરુ ઊવાલાચ....લીખજ-યવમધ્ય-અંશુલ થાય. પછી ક્રમશ : ૧૨ અંશુલે હાથ, ૪ હાથે ધનુષ્ય, ૨૦૦૦ ધનુષ્યે ગાઉ, ૪ ગા૦૧ ચેાજન. 6 (૩) કાળપ્રમાણમાં,- (૧) ‘ પ્રદેશનિષ્પન્નઃ ૧ સામ યિક, ર સામયિક....(૨) · વિભાગનિષ્પન્ન' માં અસખ્શ સમયની ૧ આવલિકા, ૧,૬૭, ૭૭, ૨૧૬ આવલિકાનું ૧ મુહૂત. ખીજી રીતે ૭ પ્રાણે ૧ સ્તાક, ૭ સ્નેાકે લવ, ૭૭ લવે મુહૂત, ૩૦ મુહૂતે અહારાત્ર. ૮૪ લાખ વર્ષ પૂર્વાંગ, ૮૪ લાખ પૂર્વાંગે ૧ પૂ....યાવત્ શીષ પ્રહેલિકા. અસભ્ય વર્ષના ૧ પલ્યાપમ. ૧૦ કાટાકાટ પચ્ચેના ૧ સાગરાપમ, ૧૦ કટાર્કટિ સાગર।૦ની ૧-૧ અવસર્પિણી–ઉત્સર્પિણી. એ મળીને ૧ કાળચક્ર, અન’તા કાળચક્રે ૧ પુદ્ગલ પરાવ (૪) ભાવપ્રમાણમાં, (૧) ગુણપ્રમાણ, (૨) નયપ્રમાણુ, ને (૩) સંખ્યા પ્રમાણુ. ૧૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ધ્યાનશતક ગુણપ્રમાણુ”માં ૨, જીવ ગુરુ ને અજીવ ગુ. છવગુણ જ્ઞાન-દર્શન–ચારિત્ર. જ્ઞાનપ્રમાણમાં પ્રત્યક્ષ-અનુંમાન-ઉપમાન-આગમ પ્રત્યક્ષમાં ઈ. પ્રત્ય, નેઈ(મન) પ્રત્યક્ષ. અનુમાનમાં , પૂર્વવત–શેષવ-દષ્ટસાધમ્યવત્, પૂર્વોપલબ્ધ ચિહથી ઓળખાય, દા.ત-તલ-મસા-ક્ષત આદિથી પુત્રને ઓળખે તે “પૂર્વવત્ ”. “શેષત”માં કાય-કારણ-ગુણ-અવયવઆશ્રય પરથી ઓળખાય. દા.ત- વહેવારવથી અશ્વ, તંતુથી પટ (ધૂમથી અગ્નિ), ગંધથી પુષ, ભૃગથી પાડે, પબગલાથી તળાવ જણાય. “ દષ્ટસાધમ્યવત’માં (૧) સામાન્ય, એકથી ઘણાનું અનુમાન, (૨) વિશેષ, ઘણા પરથી એક વિશેષને જાણે. અથવા દષ્ટસાધવ-૧ અતીત આશ્રીને (ભરી નદીએથી પૂર્વે સારી વર્ષા જાણે), ૨. વર્તમાન આશ્રીને (પ્રચુર દાન જઈ સુભિક્ષ જાણે), (૩) ભવિષ્ય અંગે (પ્રશસ્ત વાયુ આદિથી સુવૃષ્ટિ કલ્પ). ©ઉપમાન પ્રમાણમાં” ૨- (૧) સાધમ્ય, (૨) વૈધર્મો : “સાધમ્ય”માં (૧) યત્કિંચિંત સા. મેરુ જે સરસવ, મૂત હાઈ (૨) પ્રાયઃ સાધ, ગાય જેવું ગવય, (૩) સર્વ સાધo, અરિહંત જેવા અરિહંત, “ધધમ્ય”માં-(૧) કિંચિત્ વૈધ, કાળી ગાયને કાળું વાછરડું એથી વિરુદ્ધ પેળીને ધેલું. (૨) પ્રાયઃ વધવ, પાયસથી વિરુદ્ધ વાયસ (માત્ર છેલ્લા બે અક્ષર અને અસ્તિત્વ પૂરતું સાધમ્ય છે બાકી વૈધ), (૩) સર્વધ, ગુરુ ઘાતક જે તે નીચ પણ ન હોય. Page #186 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૬૩ આગમપ્રમાણમાં (૧)લૌકિક, મહાભારતાદિ, (૨) લોકાત્તર, આચારાંગાદિ. અથવા (૩) સૂત્ર-આગમ, અર્થાંગમ, તદ્રુભય આગમ. અથવા ૧. આત્માગમ, અથ`થી તીથ કરને, સૂત્રથી ગણુધરને, ૨. અનંતરાગમ, અથથી ગણધરને, ૩. પર’પરાગમ, જ’ભૂસ્વામીને. આટલી ભાવપ્રમાણની અંદર જીવગુણુપ્રમાણમાં જ્ઞાનગુણુપ્રમાણની વાત થઈ. હવે દ નગુણપ્રમાણુમાં, —ચક્ષુશન, અચક્ષુર્દન, અવષિદર્શન અને કેવળર્દેશન. ચારિત્રગુણપ્રમાણમાં,—સામાયિક (ઇવર, યાવત્કથિક), છેદેપસ્થાપનીય (સાતિચાર, નિરતિચાર), પરિહાર વિશુદ્ધિ (નિશ્યિમાન તે તપસેવી, નિવિશ્યકાયિક તે વૈયાવચ્ચી), સૂક્ષ્મસ’પરાય (સંકિલશ્યમાન, વિશુદ્ધયમાન), યથાખ્યાત (પ્રતિપાતી, અપ્રતિ॰, યા છદ્મસ્થ, વીતરાગ). અજીવગુણુપ્રમાણુમાં, સ્પર્શે –રસ–ગંધ-વણું –સંસ્થાન. નયપ્રમાણુમાં, ૩ દૃષ્ટાન્ત,–પ્રસ્થક, વસતિ, પ્રદેશ. (તે ધાન્ય ભરવાનું માપુ, મુકામ, સૂક્ષ્માંશ) અંગે નૈગમ-વ્યવહારનય, સ‘ગ્રહનય, ઋજીસૂત્ર, શબ્ઝનયની જુદી જુદી દૃષ્ટિ છે. તે આ પ્રમાણે, Page #187 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પારક થ પ્રસ્થક દૃષ્ટાન્ત વસંતિ–દષ્ટાન્ત શું કરો છો ? ક્યાં રહે છે? અટવી તરફ જવાથી | લેકમાં, મધ્યલેકમાં માંડી પ્રસ્થક કતરી, નામ .............. અમુક ગામમાં ૦૦ પાડવા સુધી કહે “પ્રસ્થક | શેરીમાં, એારડાના ખૂણામાં કરું છું.” . | રહ્યો છું. ધાન્ય ભરેલ પ્રસ્થકને | શય્યાદિમાં રહ્યો છું. સંગ્રહ પ્ર. કહે વર્તમાન પ્રસ્થક પણ અવગાહેલ આકાશ. જી પ્રસ્થક, તેટલું ધાન્ય | પ્રદેશમાં રહું છું. પણ પ્રસ્થક. પ્રસ્થકને જ્ઞાતા, ઉપ- સ્વ સ્વરૂપમાં રહું છું. શબ્દનયા યુક્ત એ કર્તા એ પ્રસ્થક (૩) “પ્રદેશ દષ્ટાન્તમાં નય-ઘટના પ્રદેશ કેટલા? નિગમનયે- “ધર્માસ્તિકાય-પ્રદેશ (ધર્મપ્રદેશ), અધર્મપ્રદેશ આકાશપ્રદેશ, જીવપ્રદેશ, પુદ્ગલસ્કધ-પ્રદેશ, દેશપ્રદેશ -એમ ૬ના પ્રદેશ હોય. સંયે,–“દેશ એ સ્કન્દમાં સમાયે, માટે એના પ્રદેશ જુદા નહિ, બાકી પાંચના પ્રદેશ હાય.” વ્યવનયે,–“પાંચને કેઈ સાધારણ પ્રદેશ નથી માટે પાંચના પ્રદેશ ન કહેવાય, કિન્તુ પાંચ પ્રકારના પ્રદેશ છે,-ધર્મપ્રદેશ અધર્મપ્રદેશ વગેરે.” Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ત્રાજીના –“દરેકના કાંઈ પાંચ પ્રકારના પ્રદેશ નથી; તેથી ૫ પ્રકારના પ્રદેશ નહિ, પણ કહે, ભજના છે,–સ્યાદ્દ ધર્મપ્રદેશ, સ્યાદ્ અધર્મપ્રદેશ .” શબ્દનય- “આમ કહેવામાં પણ દરેક પ્રદેશના સ્વાદુ ધર્મ, સ્યાદ્ અધર્મ,....એમ ૫-૫ પ્રકારની આપત્તિ છે. તેથી કહે, જે ધર્મને પ્રદેશ તે પ્રદેશધર્માસ્તિકાય.........એમ પાંચ.” સમભિરૂ૮નય,–“પ્રદેશધર્મ ” એમ સમાસ કરવા જતાં ધર્મમાં પ્રદેશ એવી ભેદસપ્તમીની શંકા થાય. માટે અસમાસથી કહે, “જે ધર્માસ્તિકાય એ જ પ્રદેશ, તે પ્રદેશધર્મ.....” એવભૂતનય, પ્રદેશ દેશ જેવી વસ્તુ જ નથી. કેમકે તે જે ભિન્ન કહે, તે અનુપલબ્ધ છે. અભિન્ન કહે તે ધર્મા, અને પ્રદેશ એક પર્યાયવાળા થવાની આપત્તિ. માટે જ છે તે અખંડ ધર્મા.........વગેરે છે. | (iii) સંખ્યા પ્રમાણમાં–નામાદિ ૪ સંખ્યા + ઉપમા સંખ્યા + પરિમાણુ સં૦ + જ્ઞાનરૂપ સં૦ + ગણના સં૦-એમ ૮ પ્રકારે છે. એમાં દ્રવ્યસંખ્યા આગમથી આગમથી એમ ૨ પ્રકારે છે. અને તે આગમથી એ જ્ઞશરીર, ભવ્યશરીર, તદવ્યતિરિક્ત, એમ ૩ પ્રકારે ઉપમા સંખ્યા પ્રમાણ ૪ પ્રકારે, સતની સત્ સાથે ઉપમા, (એમ ચતુર્ભાગી.) દા.ત. અરહિંતની છાતી કપાટ જેવી. સતની અસત્ સાથે, દા.ત. અનુદેવનું આયુષ્ય ૩૩ સાગરેપમ. અસતની સત્ સાથે, દા.ત, સૂકું પર્ણ લીલાને કહે, ચમ વીતી તુમ વીતશે, લીલી કુંપળિયા’ અસની અસત્ સાથે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ધ્યાનશતક –ગર્દભશંગ આકાશકુસુમ જેવું છે. પરિમાણુ સંખ્યા પ્રમાણમાં (i) કાલિકશ્રુત-પરિમાણમાં પર્યાય અનતા, બાકી અક્ષર પદ પાદ ગાથા...નિયુક્તિ અનુયેગ ઉદ્દેશક..અંગ આદિ સંખ્યાતા. (ii) દષ્ટિવાદકૃત પરિભાં ઉપરોક્ત અનુગ સુધી, પછી પ્રાતિ, પ્રાતિકા, વસ્તુ આદિ જ્ઞાનસંખ્યા પ્રમાણમાં (સંખ્યાયતંત્ર જ્ઞાય) શબ્દજ્ઞાનથી શાબ્દિક કહેવાય. ગણિતથી ગણિતજ્ઞ. વગેરે. ગણુના સંખ્યામાં સંખ્યાત-અસંખ્યા-અનંત. ભાવસંખ્યા પ્રમાણમાં, પ્રાકૃતમાં “સંખા” શબ્દ છે તેથી “શંખ” લઈ શખગતિને વેદે તે ભાવસંખ કહેવાય. જિનાગમની શૈલીએ આ દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણુ, કાલપ્રમાણ, ભાવપ્રમાણ, એમ ૪ પ્રકારે પ્રમાણની વિચારણા થઈ. બાકી સામાન્ય રીતે સ્થૂલ શૈલીથી જોતાં પ્રમાણ બે પ્રકારે -૧ પ્રત્યક્ષ, અને ૨. પરોક્ષ. પ્રત્યક્ષ પ્રમાણમાં અવિધજ્ઞાન, મનઃપર્યાયજ્ઞાન, અને કેવળજ્ઞાન એમ ત્રણ પ્રમાણ આવે. અહીં પ્રત્યક્ષ એટલે “પ્રતિ અક્ષમ' અર્થાત્ સીધું આત્મામાં એટલે કે આત્માને કેઈ બાહ્ય ઈન્દ્રિયે, યા હેતુ,યા શબ્દ, વગેરે સાધન વિના જ સાક્ષાત્ વસ્તુદર્શન જેનાથી થાય એ પ્રત્યક્ષ એ ૩, (૧) અવધિજ્ઞાનથી ભૂત-વર્તમાન-ભવિષ્યની નજીક કે દૂરની રૂપી વસ્તુને પણ સાક્ષાત્ જોઈ શકે. (૨) મન પર્યાયજ્ઞાનથી અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીના મનને જોઈ શકે. .. (૩) કેવળજ્ઞાનથી કાલેકના સમસ્ત અનંતા કાળના ભાવ જોઈ શકે, સર્વ જી અને સર્વ પુદ્ગલાદિ દ્રવ્યનાં ભૂત, Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ધર્મધ્યાન વર્તમાન ભાવી અનંતાનંત પર્યાને સાક્ષાત્ નિહાળે. આ તે પારમાર્થિક પ્રત્યક્ષ. ત્યારે, વ્યાવહારિક પ્રત્યક્ષ એ ઈન્દ્રિય અને મનથી થતું પ્રત્યક્ષ છે. લેકવ્યવહાર એને પ્રત્યક્ષ કહે છે. એ પરમાર્થથી યાને ખરી રીતે પક્ષજ્ઞાન છે. કેમકે એ આત્માને સાક્ષાત્ થતું નથી. કિરતુ ઇન્દ્રિય દ્વારા થાય છે. પરોક્ષ એટલે અક્ષ યાને આત્માથી પરઅર્થાત્ આત્માને બાહ્ય ઇન્દ્રિય, હેતુ, શબ્દ વગેરે સાધન દ્વારા થતે યથાર્થ વસ્તુ બેધ, એ પારમાર્થિક પક્ષ પ્રમાણુ કહેવાય. એમાં ૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, એમ બે પ્રકાર છે. ઇન્દ્રિયે અને મનથી વસ્તુ જણાય તે “મતિજ્ઞાન, અને આગમ આપ્તપુરુષનાં વચને જે અતીન્દ્રિય પદાર્થોને પણ બંધ થાય એ “શ્રુતજ્ઞાન છે. હેતુ પરથી થતું અનુમાન, તર્ક, સ્મરણ પ્રત્યભિજ્ઞા વગેરે એ મતિજ્ઞાનના પ્રકાર છે... આ “પ્રમાણ વ્યવસ્થા પણ જિનવચનમાં જ મળે છે. ત્યારે, (૪) ગમ એટલે અર્થમાર્ગ, જે દ્વારોથી પદાર્થને વિસ્તૃત બંધ થાય તેને અર્થમાર્ગ કહે છે. દા. ત. દંડક પ્રકરણમાં ચારે ગતિના જીવમાં જુદી જુદી વસ્તુ વિચારવા ૨૪ ભેદ યાને ૨૪ દંડક પાડ્યા. શ્રી તત્વાર્થશાસ્ત્રમાં જીવ મમ્યક્ત્વાદિ વસ્તુને વિચાર કરવા માટે નિર્દેશ-સ્વામિત્વ વગેરે તથા-સતુ–સંખ્યા ક્ષેત્ર... વગેરે મુદ્દાઓ-દ્વારા બતાવ્યા. એમ કર્મગ્રન્થ-શાસ્ત્રોમાં જીવ, ગુણસ્થાન, વગેરેને વિચાર કરવા માટે ગઈ–ઈદ્રિય-કાય...વગેરે માર્ગણાઓ બતાવી, એમ “આવશ્યસૂત્ર શાસ્ત્રની ઉપદુઘાત Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ધ્યાનશતઃ तत्थ य' ' मइदाब्बलेण' 'तग्विषहायरियविरहओ वा विं । यहणतणेण य ४णाणावरदण ॥ ૩ ॥ "ऊदाहरणासंभवे य सह सुष्ठु जं न बुझेज्जा । saणुमयमक्तिह तहावि तं चितए मइमं ॥ ४८ ॥ अणुवकयपराणुग्गहपरायणा ਯਾਂ जिणा जगत्पवरा । ઝિયાન-રાસ-મેદાથ નદાનો તે ॥ ૨ ॥ અર્થ :-(૧) બુદ્ધિની સમ્યગ્ર અર્થાવધારણની મદતાએ, () સમ્યક્ યથા તત્ત્વ પ્રતિપાદન-કુશળ આચાય ન મળવાથી, (૩) જ્ઞેય પદાર્થની ગહુનતાને લીધે, (૪) જ્ઞાનાવરણીય કા ય થવાથી, યા (૫-૬) હેતુ-ઉદાહરણ ન મળવાથી, આ જિનાજ્ઞાના વિષયમાં જો કાંઈ સારી રીતે ન સમજાય તા પણ બુદ્ધિમાન પુરુષ આ ચિંતવે કે, ‘ સર્વજ્ઞ તી કરાનુ વચન અસત્ય હોય નહિ. કારણ કે ચરાચર જગતમાં શ્રેષ્ઠ શ્રી જિને ધર ભગવંતા, એમના પર્ ખીજાએએ ઉપકાર ન કર્યાં હોય તા ય, એના પર ઉપકાર કરવામાં તત્પર રહે છે. એમણે રાગદેશ-મેહ (અજ્ઞાન)ને જીતી લીધા છે, તેથી ( અસત્ય લવાનાં કારા જ નહિ હાવાથી ) તે અન્યથાવાદી યાને અસત્યભાષી હેય નહિ નિયુક્તિમાં ‘સામાયિક વસ્તુ વિચાર કરવા ઉદ્દેશ-નિર્દેશભિગમ....વગેરે ૨૬ દ્વારાવ્યા, એ દંડક દ્વાર–મુદ્દા–માગણા વનરને ગ્રંથમા કહેવાય. શાસ્ત્રોમાં એવા બીજા અનેક અમો કહેલા છે. આ પણ જિનવચનની જ વિશેષતા છે. અહીં કેવાં ગહન જિનવચન! જિનેશ્વર ભગવાન કેવળજ્ઞાનના પ્રકાશથી સમસ્ત સ`શયરૂપી અધકારના નાશ કરે છે; માટે જગતના દીવા છે. એમના દ્વારા Page #192 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન અને કુશળ કાર્ય કરવાની આજ્ઞા કરાય છે માટે એમનાં વચનને જિનાજ્ઞા કહેવાય. એવી જિનાજ્ઞાના ઉપરોક્ત વિશેષણે પૈકી કોઈ પણ વિશેષણથી નિરાશંસ ભાવે જિનાજ્ઞાનું એકાગ્ર ચિંતન કરે, તે પહેલા પ્રકારનું “આજ્ઞા-વિચય' નામનું ધર્મધ્યાન કહેવાય. આમાં એવું બને કે મંદબુદ્ધિના ચગે, યા સમજાવનાર તેવા આચાર્ય ન મળવાને લીધે, કે સેયની ગહનના આદિ કારણે કઈ જિનવચનમાં સમજ ન પડે તે શ્રદ્ધા ડગવાને સંભવ, અને તેથી ઉક્ત વિશેષણથી જિનાજ્ઞાનું ધ્યાન મુશ્કેલ થાય, તે એવા કયા કારણે છે, ને તે પ્રસંગે શું કરવું ? એ બતાવે છે – વિવેચન -જિનવચને કહેલા પદાર્થ કદાચ સમજવામાં ન આવે તે તે કેવા કારણે, પહેલાં તો એ બતાવતાં કહે છે કે જિનવચન ન સમજાય એનાં ૬ કારણ (૧) મતિર્બલ્યથી, યાને બુદ્ધિ જડ હોય યા ચંચળ હાય, તે વાચના સાંભળતાં જિનેક્ત પદાર્થનું મનમાં સમ્યમ અવધારણ ન થાય. જડબુદ્ધિવાળો તે સમજી જ શકતા નથી અને જે જડ સ્થી, તે ય ચલવિચલતાના કારણે મન બાહારમાં જાય છે તેથી પાર્થ મલ્માં ઊતરત નથી, ટકતા નથી. ત્યારે મતિ જે સતેજ હેય કિન્તુ, (૨) તેવા આચાર્યના અભાવે અર્થાત્ જેમાં જરા ય ફેરફાર નહિ એવું યથાર્થ તત્વપ્રતિપાદન સારી રીતે કરવામાં કુશળ આચાર્ય મહારાજ ન મળે, તે પણ જિનવચન ન સમજાય. અર્લી “અચ્ચર્ય' એટલે મુમુક્ષુ આત્માઓ વડે જે આચરાય છે; સેવાય છે તે આચાર સંપન્ન આચાર્યને જ મુમુક્ષુઓ સેવે, Page #193 -------------------------------------------------------------------------- ________________ १७० ધ્યાન તક પરંતુ એવા આચાર્ય (૧) તત્ત્વપ્રતિપાદન જે વિપરીત કરતા હોય, અથવા (૨) વિપરીત નહિ કિંતુ યથાર્થ કરવા છતાં સામાને સમજાય એવી સરળ શૈલીથી વિવેચન કરવામાં હોશિયાર ન હોય, તે એવા આચાર્ય મળવા છતાં પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ જિનવચનના ભાવ સમજી શકાય નહિ. આમ જિનવચન ન સમજી શકવામાં કાં આ કારણ અથવા અતિદુર્બલતા કારણ હોય યા તે આ બંને કારણે પણ સંભવી શકે. તેમ, (૩) રેયની ગહનતાને લીધે, અર્થાત્ જે જણાય તે ય” કહેવાય, એવા ય પદાર્થ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય યા નય-ભંગી વગેરે એની ગહનતાના હિસાબે પણ ન સમજાય અને જિનવચનને અ-ધ રહે એવું બને. એમ, (૪) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી, અર્થાત પહેલેથી કે તત્કાળ એવા જ્ઞાનાવરણકર્મ ઉદયમાં આવવાથી જિનવચનના ભાવ ન સમજાય, એવું બને. પ્રવ– જ્ઞાનાવરણને ઉદય કારણભૂત કહે છે તે એ જ એક કારણું કહે, મતિ દુર્બળતાદિ કારણે તે એમાં સમાઈ જાય છે, કેમકે એ જ્ઞાનાવરણના ઉદયથી જ હોય છે, તે પછી એ બધાને જુદાં કારણ કહેવાનું યુક્તિયુક્ત નથી. ઉ૦- ના, યુક્તિયુક્ત છે. કેમકે જે કે જિનવચન કેમ નથી સમજાતા એનું કારણ જ્ઞાનાવરણના ઉદયનાં કાર્યને જ બતાવવું છે, પરંતુ તે સંક્ષેપથી ને વિસ્તારથી. એમાં સંગ જુદા જુદા, તેથી કારણે ભિન્ન ભિન્ન કહેવાય. સંક્ષેપમાં જ્ઞાનાવરણના ઉદયથી થતું અજ્ઞાન કારણભૂત બતાવાય, અને વિસ્તારથી Aસમજતા તે સંવનિ કહેવા Page #194 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ધ્યાન ૧૭૧ પેલા મતિદુળતાદિ કારણેા બતાવવા પડે. મતિદુબ ળતાદિ એ જ્ઞાનાવરણના ઉદયનુ" કાર્ય ખરા, કિન્તુ ઉપાધિ યાને વિશેષણા સચેાગે જુઠ્ઠા, તેથી મતિદુખળતાદિ જુદા જુદા હૈાવાનુ કહી શકાય. કાઈ ને મતિમંદતા દ્વારા, તેા ખીજાને વળી આચાય તેવા ન મળવા દ્વારા, ત્યારે કયાંક જ્ઞેયની ગહનતા પર, એમ જુદા જુદા સંચાગે જ્ઞાનાવરણના ઉદય કામ કરી જાય. (૫–૬) હેતુ-ઉદાહરણના અસંભવથી પણુ અર્થાત્ કેાઈ કથનમાં હેતુ કે ઉદાહરણ ન મળવાથી પણ જિનવચનને ભાવ બુદ્ધિમાં એસે નહિ, એમ મને. · હેતુ' એટલે પ્રયેાજન અને કારણ. પ્રસ્તુતમાં ‘· પ્રયાજન ' અર્થાંના ઉપયેાગ નથી, કેમકે કેાઈ કથનનુ પ્રચાજન ન સમજાય એટલે એ કથન ન સમજાય એવુ' નથી હેતુ તેથી ટીકાકાર મહર્ષિએ અહીં હેતુ ? શબ્દના કારણ અર્થે લઈ કારણ તરીકે કારક અને વ્ય' એમ એ અથ લીધા. એમાં ‘ કારક ’ એટલે ઉત્પાદક, દા. ત. અગ્નિ અનવામાં કારક હેતુ છે ઇંધણુ-ખળતણુ, ત્યારે ‘વ્યંજક’ એટલે જણાવનાર હેતુ છે ધૂમાડા. ' " " ત્યાં હેતુ' એટલે પદાર્થને હ્રિનેાતિ ’=મગજમાં મેકલે, અર્થાત્ જણાવે તે. દા. ત. મકાનની બારીમાંથી બહાર ધુમાડા આવતા દેખાય, તે તે ધૂમાડા અંદરમાં અગ્નિ હાવાનુ જણાવે છે. માટે એ ધૂમાડાને હેતુ કહેવાય. એ ન્યૂજક હેતુ બન્યા. જિનવચનના કેાઈ કાઈ કથનના યાને કથિત વિધાનના હેતુ ન મળે, તેથી એ કથન સમજમાં ન આવે એવું અને. " Page #195 -------------------------------------------------------------------------- ________________ IT TPE ' અથવા ઉદાહરણ' એટલે ખરેખર બનેલુ કે કલ્પેલું દૃષ્ટાન્ત; એ ન બતાવ્યુ. હાય તેથી પણ જિનવચન ન સમજાથ એવું અને. આમ છ કારણ પૈકી કોઈ કારણે જિનવચન-કથિત કાઈ વસ્તુજાત મુદ્દલ ન સમજાય, યા સારી રીતે ન સમજમાં આવે, તે પણ ભલે સમજમાં ન આવ્યું છતાં જિનવચન યા તત્કથિત વસ્તુ માટે બુદ્ધિમાન પુરુષ આ વિચાર કરે, જિનવચન કૅમ અસત્ય નહિ ? :—સવ નવચન અને સર્વજ્ઞાક્ત વસ્તુ અસત્ય હૈાય નહિ. એનું કારણ એ છે કે ચાચર વિશ્વમાં શ્રેષ્ઠ જિનેશ્વર ભગવાન પાતે બીજાએથી કાંઈ ઉપ્રકાર પામ્યા ન હાય તા ય એમની પ્રત્યે ધર્મોપદેશાદિથી ય અનુગ્રહ કૃપા—ઉપકાર કરવામાં પરાયણ રહે છે, ઉઘુક્ત હાય છે એવા એકાંત ઉપકાર–પ્રવૃત્તિવાળા એમને જગતને ઠગવાનુ શુ કામ તે અસત્ય એટલે ? હાં, ઉપકારીને પણ કયાંક કદાચ ગાદિ વશ સત્યનેા સંભવ રહે, કેમકે (૧) રાગ યાને આસક્તિવશ જૂઠું ખેલાય છે. પૈસા પર રાગ છે તે વેપારી ઘરાકને જૂઠું' કહે છે, (૨) એમ દ્વેષ એટલે અપ્રીતિ, એના પશુ. અસત્ય ખેલાય છે; દા. ત. એરમાન માતા શાકયના પુઃ અંગે પતિને જૂઠ્ઠું ભળાવે છે. એમ (૩) મહ યાને જ્ઞાન, વસ્તુ ખરાબર ખ્યાલ ન હાવાથી પણ અત્ય એલાવાનુ મને છે. આમ રાગ, દ્વેષ કે માહના કારણે કથનમાં મૃતા આવે. કિન્તુ. આ જિનેશ્વર ભગવાને તે। અસત્ય ભાષણના કાળુભા રાગ-દ્વેષ-માહને જીતી લીધા છે, રાગાદિને તે 6 Page #196 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન राग-द्दोस-कसाया-ऽऽसवादिकिरियासु वट्टमाणाण । इहपरलोयावाए झाइज्जा वज्जपरिवज्जी ॥ ५० ॥ અર્થ રાગ, દ્વેષ કષાય અને આશ્રવાદિ ક્રિયાઓમાં વર્ત. તાને આ લોક પરલોકના અનર્થ (કેવા આવે છે તે) વજર્ય (અકૃત્ય) ને ત્યાગી થાવે, એકાગ્રતાથી વિચારે. તે જિનઅર્થાત રાગાદિને સદાને માટે પિતાના આત્મામાંથી અભાવ કરી દીધો છે, પછી એમને અસત્ય બોલવાનું કઈ કારણ જ નથી. માટે એ અન્યથાવાદી યાને ફેરફાર બોલનાર હાય જ નહિ. તેથી એમના વચનમાં કે એમણે કહેલ પદાર્થમાં અસત્યતા હોય જ ક્યાંથી ?” માટે આપણી મતિદુર્બળતાદિ કારણે ન સમજાય તે પણ જિનવચન-જિનાજ્ઞાને એકાંત સત્ય અને હિતકર માની એનું પૂર્વોક્ત વિશેષણથી ધ્યાન કરવું જોઈએ. એ પહેલું “આજ્ઞા-વિચય” નામનું ધર્મધ્યાન થાય. આ ધર્મધ્યાનના યાતવ્યને પહેલે ભેદ. - (૨) અપાયવિચચ હવે યાતવ્યને બીજો ભેદ “અપાયવિચય” બતાવે છે – વિવેચન –ધર્મધ્યાનને બીજો પ્રકાર “અપાય-વિચય, એમાં રાગાદિ ક્રિયાથી આ લેક પરકમાં નીપજતા અનર્થ કેવા, એ ધ્યાવવાનું છે. તે ક્રમશઃ આ રીતે,– જીવને સ્વભાવ અક્રિય અવસ્થાને છે કે ઈ રાગક્રિયાવૈષક્રિયા-કષાયકિયા-મિથ્યાત્વાદિ આશ્રક્રિયા કે હિંસાદિની કાયિકી આદિ ક્રિયા કરવાનું નથી. પરંતુ સંસારમાં એ કરીને Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધ્યાનચંતક જીવ દુઃખ અને પાપ તથા દીર્ઘ સંસારભ્રમણ જ પામે છે. • કહ્યુ છે, - રાગ-દ્વેષના અન राग : संपद्यमानाऽपि दुःखदे। दुष्टगोचरः । महाव्याध्यभिभूतस्य कुपथ्यान्नाभिलाषवत् ॥ दृष्टयादिभेद्भिन्नस्य रागस्यामुष्मिकं फलम् । दीर्घः संसार एवाक्तः सर्वज्ञैः सर्वदर्शिभिः ॥ od -અર્થાત્ અપ્રશસ્ત વસ્તુ અ ંગેના રામ ઊઠતાં જ દુઃખદ્વાચી ને છે; જેમકે, મહારોગથી ઘેરાયેલાને કુથ્થ ખાશકની અભિલાષા. મનમાં કચ્છ ખાવાની ઈચ્છા ઊઠતાં શરીર પર એની અસર થાય છે. એવુ અહીં વિષયાદિના રાગ ભભુકતાં દુઃખ-અશાંતિ-અસ્વસ્થતા શરૂ થાય છે. દૃષ્ટિ વગેરે પ્રકારાથી જુદા જુદા રાગનુ એટલે કે (૧) દૃષ્ટિરાગ, (કેાઈ પણુ અસત્ માન્યતાની પકડ), (૨) કામરાગ, અને (૩) સ્નેહરાગનુ” પલેાકમાં ફળ સજ્ઞ સદી તીર્થંકર ભગવતાએ દીર્ઘ સંસાર કહ્યું છે. द्वेषः संपद्यमानाऽपि तापयत्येव देहिनम् । कोटरस्था ज्वलन्नाशु दावानल इव द्रुमम् ॥ दोसानलसंसत्तो इहलाए चेव दुक्खिओ होइ । परलायंमि य पावो पावई निरयानलं तत्तो ॥ -અર્થાત્ જેમ આડના ખેાલમાં દાવાનળ ભભૂકતાં જ ઝાડને તપાવે છે, એમ હૈયામાં દ્વેષ ઊઠતાં જ એ પ્રાણીને તપાવે છે. દ્વેષરૂપી અગ્નિથી સ્પર્શાયેલા પહેલા તે આ જીવનમાં જ દુ:ખી થાય છે, અને પછી પરલેાકમાં એ પાપી જીવ નરકની અગ્નિ પામે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૭૫ આવું ક્રોધાદિ કષામાં બને છે. એનાં નુકસાન અંગે કહ્યું છે – કષાયોના અનર્થ – कोहो य, माणो य अणिग्गहिया, माया य लोहा य पवड्ढमाणा। चत्तारि पए कसिणा कसाया सिञ्चन्ति मूल पुणब्भवरस ॥ कोहो पोई पणासेइ माणो विणयणालणो । माया मित्ताणि णासेइ लाहो सबविणासणो ॥ -અર્થાત ધ અને અભિમાન જે અંકુશમાં ન લીધા, દબાવ્યા નહિ, તેમજ માયા અને લાભ જે વધતા ચાલ્યા, તો એ થારે કષાયો અખંડ રહીને પુનર્જન્મ-સંસારના બીજભૂત કારણેને સિંચે છે. (સંસારનું કારણ મિથ્યાત્વ, અર્થ-કામ, આહારાદિ સંજ્ઞાઓ, હિંસાદિ દુષ્કૃત્ય -આ બધા કેધાદિ કષાએથી પુષ્ટ બને છે. એના પર સંસાર પુષ્ટ થાય છે. ) ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને ઘાત કરે છે. માયા મિત્રોને ઉરાડે છે. લેભ સર્વ વિનાશક છે. મિથ્યાત્વ-અજ્ઞાનના અનર્થ એમ આશ્ર અર્થાત્ મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓના વળી અનર્થ પણ કેવા ભયંકર? કે मिच्छत्तमोहियमई जीवो इहलाए एव दुक्खाई। निरयावमाई पावो पावर पसमाइगुणहीणो ॥ अज्ञान खलु कष्ट क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थ हितमहित वा न वेत्ति येनावृतो लेोकः ॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ -અર્શત મિથ્યાત્વથી હિત મતિજ્ઞાળો પાપી જીવ પ્રથમ સંવેગ આદિ ગુણેથી રહિત રહી આ જીવનમાં જ નરકના જેવા દુઃખ પામે છે. (નરકના જીવને બહારની તીવ્ર વેદનાથી અંતરમાં ભારે સંતાપ, ત્યારે આવા ને અંદરની મિથ્યાત્વની પીડા અને તેથી બહારની ઊંધી પ્રવૃત્તિની વિટંબણાથી અંતરમાં ભારે સંતાપ હોય છે. ) ક્રોધાદિ સર્વ પાપ કરતાં અજ્ઞાન-મિથ્થામતિ એ ખરેખરું દુઃખરૂપ છે. કેમકે એનાથી આચ્છાદિત લેક હિતાહિત વસ્તુને સમજતું નથી, (અજ્ઞાનમિથ્યાત્વ ન હોય તો તે ક્રોધાદિ થવા છતાં એ સમજે કે “આમાં મારું અહિત છે, અને આના ત્યાગમાં જ હિત છે તેથી વિલાસ વધતાં એને ફગાવી દે. ત્યારે જે મિથ્યાત્વ હોય તો તે ક્રોધાદિને અહિતકારક સમજતે જ નથી, પછી શું કામ એને ત્યાગ કરે?) અવિરતિના અનર્થ – એમ અવિરતિ આશ્રવના પણ અનર્થ આ રીતે ચિતવે,जीवा पावंति इह पाणवहादविरईए पावाए । नियसुय घायणमाई दोसे जण-गरहिए पावा ॥ परलायंमि वि एवं मासवकिरियाहि अजिए कम्मे । जीवाण चिरमवाया निरयाइगई भम ताण ॥ –અર્થાત હિંસાદિની પાપી અવિરતિ (છૂટ) થી પાપી છે લાકમાં નિંદાય એવા સ્વપુત્રઘાત આદિ દોષમાં ફસાય છે. (પ્રતિજ્ઞાથી હિંસાદિને ત્યાગ નથી કર્યો, તેથી એવો અવસર આવી લાગતાં પોતાના પુત્ર વગેરેને ય ઘાત આદિ પાપ આચરે છે. ચલનીએ પોતાના પુત્ર બહાને લાખના ઘરમાં જીવતો બાળી નાખવાને પેંતરે રચેલ.) આ તો આ જીવનમાં અનર્થ. Page #200 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૭૭ આશ્રવરૂપ ક્રિયાઓથી કમ ઊભા થયે પરલેકમાં પણ છને નરક આદિ ગતિઓમાં ભટકતાં દીર્ઘકાળ અનર્થ નીપજે છે. અહીં મૂળ ગાથા ૫૦મીમાં “આસવાદિ” એમાં આ શ્રવની સાથે જે “આદિ પદ મૂક્યું છે, એ એ જ રાગદ્વેષ-કષાય અને મિથ્યાત્વ-અવિરતિ આશ્રવના અવાન્તર અનેક ભેદનું સૂચક છે. ત્યારે બીજા આચાર્યો કહે છે કે આ “આદિ' પદ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધનું જ્ઞાપક છે. એટલે આ બે અપેક્ષાએ રાગાદિના અપાય ચિંતવતાં રાગાદિના અવાંતર અનેકાનેક પ્રકારના અથવા રાગાદિના પ્રકૃતિબંધ, સ્થિતિ–બંધ આદિના અનર્થ પણ ચિતવી શકાય. ૫ પ્રકારની ક્રિયા – એમ કિરિયાસુ” અર્થાત્ કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાના પણ અનર્થ ચિંતવે. કહ્યું છે, किरियासु वट्टमाणा काईयमाईसु दुखिया जीवा। इह चेव य परलोले संसारपवड्या भणिया ॥ અર્થાત્ કાયિકી આદિ ક્રિયામાં પ્રર્વતતા છો આ જીવ નમાંથી જ દુઃખી થાય છે, અને પરલોકમાં સંસારને અત્યંત વધારનારા બને છે. - જે ક્રિયામાં અંતે જીવની હિંસા થાય છે, એમાં પાંચ પગથિયાં હોય છે. પહેલાં કાયાની હીલચાલ થાય તે કાયિકી ક્રિયા. પછી હિંસાનું સાધન પકડે તે અધિકરણિકી ક્રિયા. બાદ હિંસાથે મનમાં દ્વેષ ક્રૂરતા-કઠેરતા ઊભું થાય તે પ્રાપ્લે ૧૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધ્યાનશતક વિકી યિા. પછી શપ્રયોગ કરતાં જીવને દુઃખ દેવાનું થાય તે પારિતાપનિકી, અને અંતે જીવને નાશ થાય તે પ્રાણાતિપાતિકી ક્રિયા. આશ્રવના અનર્થના દૃષ્ટાન્ત – અહીં રાગ-દ્વેષ-કપાય-મિથ્યાત્વ-અવિરતિ અને હિંસાદિ ક્રિયાથી નીપજતા અનર્થ ચિંતવવાના છે તે આ રીતે, કે “અરે! આ જીવનમાં રાગાદિમાંથી કેવા મહાનુકસાન ઊતરે છે! મમ્મણ ધન પરના રાગથી સુખે ખાવા-પીવા ન પામ્યું. કેણિક રાજ્યના લેભમાં શ્રેષથી પિતા શ્રેણિકને કેદમાં પૂરનારે થયે, ને ભાન આવ્યું ત્યારે પિતાને ગુમાવનારે બન્યું. સુબ્મ સમૃદ્ધિના લાભ અને મદમાં ધાતકી ખંડના ભરતને જીતવા જતાં વિમાન અને લ્હાવ-લશ્કર સાથે દરિયામાં પડ્યો. પ્રદેશીએ સૂર્યકાન્તા રાણું પર બહુ રાગ કરેલો તે રાણીએ અંતે એને ઝેર આપ્યું. ધવલ શ્રીપાલ પર દ્વેષની પ્રવૃત્તિ કરી કરી દુઃખી થતાં અંતે શ્રીપાલને મારવા જતાં પડ્યો, ને પિતાની કટારીથી પોતે જ મર્યો. કુલવાલક મુનિ વેશ્યાના રાગમાં અંતે ભગવાનને સ્તૂપ ઊખેડી નખાવનાર બન્યા. અભયા રાણું સુદર્શન શેઠ પર કામરાગ અને માયા કરવા જતાં દેશવટે પામી. સેમિલ સસરાએ ગજસુકુમાળને શ્રેષમાં માર્યા પછી એ કૃષ્ણજીને જોતાં જ હૃદયાઘાત અનુભવી મર્યો. રાગાદિના પિતાને ચાલુ અનર્થમાં, દા. ત. વસ્તુ પર રાગ કરવા જતાં (૧) એમાં બગડવાના લીધે દુઃખ થાય છે. (૨) રાગના લીધે નરસાને સારુ માનવાનું અજ્ઞાન આવે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ધર્મધ્યાન (૩) વિષયરોગના લીધે દેવ-ગુરુ-ધર્મ પર એ રાગ જામતે નથી, () જેના પર રાગ છે એના અંગે કેટલીક વાર બીજાઓની ટીકાટિપ્પણ થતાં ઠેષ વગેરે જાગે છે. એમ, દ્વેષના ને ઈર્ષાના કેટલા ય અનર્થ નીપજે છે. તેં અભિમાન કરવા પાછળ ક્યાં વેઠવાનું હારવાનું નથી આવતું? @એમ અવિરતિ યાને પાપની છૂટના લીધે એ પાપોમાં અતિરેક-અધિકતા થઈ જાય છે, ને પછી સહવું પડે છે. દા. ત. મિઠાઈની અવિરતિ હેવાથી એ વધારે ખવાઈ જતાં પેટ ચડે છે, દુઃખે છે, એવું બને છે. આમ જગતમાં ચાલતા અનર્થ જોઈએ તે દેખાય કે એના મૂળમાં આ રાગાદિ કારણભૂત છે. આ પર ચિંતવતાં અપાયરિચય” ધર્મધ્યાન લાગે છે. એને મહાન લાભ એ, કે આર્તધ્યાન અટકે છે. જ્યાં આત. ધ્યાન થવું લાગે ત્યાં અપાયવિચય-વિપાકવિચય લાગુ કરવાનું. આવી રાગાદિ ક્રિયાઓના અનર્થને ચિંતવનાર કે હાય, તે કહે છે, “વજજ પરિવજ” “વજ” એટલે કે વર્ચ, ત્યાય જે અકૃત્ય પ્રમાદ, એને પરિવઈ હોય, ત્યાગી હોય; અર્થાત્ અપ્રમત્ત હાય, લેશ પણ પ્રમાદને ન સેવનારો હોય. એ “અપાયરિચય” ધર્મધ્યાન બરાબર કરી શકે. પ્રમત્ત હોય, પ્રમાદી હય, રાગાદિસેવનમાં મગ્ન હોય, એને હૈયે તે એની મિઠાશ હેવાથી એ રાગાદિના અનર્થ દિલથી શું વિચારી શકે? (૩) વિપાકવિચય હવે “વિપાકવિચય” નામને ધર્મધ્યાનને ત્રીજે પ્રકાર કહેવામાં આવે છે - Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ધ્યાનપાતક -દિ-ઉપસા-S[મામિ દુહાપુરા जोगाणुभावजणिय कम्मविवाग विधि तेज्जा ॥ ५१ ॥ અર્થ - પ્રકૃતિ-સ્થિતિ-પ્રદેશ–અનુભાવના વિભાગથી ભિન્ન ભિન્ન, (એ દરેક પાછા) શુભ અશુભના વિભાગથી ભિન્ન ભિન્ન, તથા પગ ને કષાયાદિથી ઉત્પન્ન કર્મવિપાકને ચિંતવે. વિવેચન –“વિપાકવિચય” નામના ત્રીજા ધર્મધ્યાનમાં આત્મા પર બંધાતા કર્મોની પ્રકૃતિ–સ્થિતિ-રસ-પ્રદેશના વિપાકનું ચિંતન કરવાનું છે. પ્રકૃત્તિ-સ્થિતિ-પ્રદેશ – અનુભાવઃ-એમાં “પ્રકૃતિ એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ વગેરે કર્મોના જે ૮ મૂળ પ્રકાર, તથા દરેકના ઉત્તરભેદ, એનો સ્વભાવ દા. ત. વિપાક વખતે જ્ઞાન શેકવું, દર્શન અટકાવવું વગેરે છે. “સ્થિતિ એટલે કર્મોનું આત્મા પર વળગ્યા રહેવાનું કાળમાન. તે જઘન્યથી બે સમય યા અંતમુહૂર્ત હોય, ઉત્કૃષ્ટથી ૭૦ કેડીકેડી સાગરોપમ હેાય, વિપાકમાં આટલી કાળસ્થિતિ ભેગવવી પડે. “પ્રદેશ” એટલે જીવના પ્રદેશ પ્રદેશ (સૂક્ષમ અંશ) સાથે કર્મ પુદ્ગલના અમુક જથાને સંબન્ધ થશે. એમાં કર્મ પુદગલનાં દળિયા કયાંક વધુ ક્યાંક ઓછા ચેટે છે. અનુભાવ” એટલે વિપાક, રસદય આના વિપાકમાં જ્ઞાનાવરણાદિ સ્વભાવની ઉગ્રતા મંદતા અનુ. ભવવી પડે. આ પ્રકૃત આદિના વિપાક ચિંતવવાના છે. આ પ્રકૃત આદિ શુભ અશુભ બે પ્રકારે હોય છે. દા. ત. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયર્મ, એ ચારેય અશુભ છે. ત્યારે શાતાદનીય આદિ કર્મ શુભ છે, અને Page #204 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૮૧ અશાતાદનીય આદિ અશુભ છે. એટલે કર્મની પ્રકૃતિ આદિ કેવા શુભ યા અશુભ છે તે ચિંતવવાનું છે. આ વિપાક પણ ગાનુભાવ યાને “ગથી મગવચન-ગ-કાયયોગ તથા “અનુભાવથી કષાય-અવિરતિમિથ્યાત્વ–પ્રમાદને અનુસાર ઉત્પન્ન થાય છે. દા. ત. તંદુલિયા મચ્છને મોટા મત્સ્યના મેંમાંથી કેટલાં ય નાનાં માછલાં ક્ષેમકુશળ પેસીને નીકળી જતા જેવા પર એનાં ભક્ષણને મને યોગ યાને વિચારણું તથા કષાય જોરદાર રહે છે. તેથી નરકગતિના ભારે કર્મવિપાક સર્જાય છે. અથવા વૃદ્ધ પુરુષેની વ્યાખ્યાને અનુસારે, “પ્રદેશ” એટલે જીવપદેશ સાથે કર્મ પ્રદેશનું મિલન; એ કર્મ પુદ્ગલ એક ક્ષેત્રાવગાઢ હોય, યાને જીવના અવગાહેલા ક્ષેત્રમાં જ અવગાહેલ હાય. આત્મપ્રદેશે એ કર્મ પ્રદેશે બંધાય તે સ્પષ્ટરૂપે, અવગાઢરૂપે, અનંતરરૂપે, તેમ આણુ ને બાદરરૂપે, એમ ઉર્ધ્વ ને અધરૂપે બંધાય. આત્મપ્રદેશ સાથે સ્પર્શ થાય, પછી “ અવગઢ ? યાને પ્રવિષ્ટ થાય, પછી “અનંતર' યાને આંતરા વિના એકમેક બને. એ પહેલાં “અણુ” યાને નાના સ્કંધરૂપે, ને પછી બાદર' યાને મેટા સ્કલ્પરૂપે બંધાય. એ “ઊ –અધ” ઉપરનીચેથી બંધાય. આનું કર્મવિપાક ધ્યાનમાં ચિંતન કરે. વળી “અનુભવ” એટલે પૃષ્ટ-બદ્ધ-નિકાચિત આઠ કર્મનું ઉદયથી વેદન. એ “પૃષ્ટ આદિમાં સોનું દષ્ટાંત છે. સે દેરીથી એક ગુડીમાં “બંધાઈ, પરસ્પર સ્પેશીને રહી હોય તે “પૃષ્ઠ, અથવા તપાવાઈ પરસ્પર સેંટી ગઈ હોય તે બદ્ધ, અને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધ્યાનાતક (४) संस्थानविचय વિવિઘા વા-વંટાળr-ss-વિહાળ-નાળા उप्पाय-ठिइ-मंगाइपजवा जे य दवाण ॥ ५२ ॥ पंचस्थिकायमइयं लोगमणाइणिहण जिणक्खाय । णामाइमेयविहियं तिविहमहोलायभेयाई ॥ ५३ ॥ ત્તિ-વા-રી--સાર----વિભાળા--મrફાંટાળો दोसाइपइट्ठाण नियय लोगट्टिइविहाण ॥ ५४ ॥ સોયે પીગળી જઈને એક ગરૂપે થઈ હોય તે નિકાચિત. એની જેમ કર્મોને આત્મપ્રદેશ સાથે સંબંધ ધૃષ્ટ હોય, યા બદ્ધ હોય અથવા નિકાચિત હેય. અર્થાત્ સામાન્ય સંબદ્ધ, વિશેષ સંબદ્ધ, યા ગાઢ સંબદ્ધ થયેલ હાય. એવાં કર્મનું ઉદયથી ભગવાવું તે “અનુભવ” કહેવાય. આમ કર્મોની પ્રકૃતિ–સ્થિતિ–પ્રદેશ-અનુભાવના વિપાક ચિતવે. એ કર્મવિપાક બચેગાનુભાવ”થી ઉત્પન્ન થયે હોય એમાં ગ મનેયેગ આદિ ત્રણ. “અનુભાવ મિથ્યાદર્શન–અવિરતિ પ્રમાદ-કષાયે. એ બંનેથી ઉત્પાદિત કર્મનો વિપાક-ઉદય ચિંતવે. આ ત્રીજુ વિપાકવિય ધર્મધ્યાન થયું. આને પ્રભાવ એ છે કે રોગાદિ પીડામાં હાયયથી જે આર્તધ્યાન થતું હતું, તે આનાથી અટકે અને જીવને સમતા-સમાધિ આવે; કેમકે આમાં દષ્ટિ સીધી પીડાના મૂળભૂત કારણ કર્મના વિપાક પર જવાની. - હવે ચોથે પ્રકાર “સંસ્થાના વિચય, એ વર્ણવે છે Page #206 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન उवओग लक्खणमणाइणिहणमत्थ तर सरीराओ । जीवमवि कारि भोयं च सयस्ल कम्मस्स ॥ ५५ ॥ " तस्स य सकम्मजणिय' जम्माइजलं कसायपायालौं । वसणस सावयमणं मोहावत्तं महाभीम ॥ ५६ ॥ • अण्णाणमारुपरिय- संजोग विजेाग-बी इसंताणं । संसारसागरमणोरपारमसुह विचितेजा ॥ ५७ ॥ 9 तस्य य संतरणसह सम्म सणसुबंधण अणघ । कण्णधार चारितमयं महापायं ॥ ५८ ॥ • संवरकयनिच्छिद तवपवणाइद्ध जइणतरवेग | वेरग्गमग्गपडिय विसोत्तियावीइ निक्खोभ ॥ ५९ ॥ ̈ आरोद मुणिवणिया महग्घसीलंगरयणपडि पुन्न । जह तं निव्वाणपुर सिग्धमविग्घेण पावति ॥ ६० ॥ 6 तत्थ य तिरयण - विजिअ गम इयमेगंतियं निराबाहौं । साभावियं निरूवम' जह सेक्स अक्खयमुवे ति ॥ ६१ ॥ ૧૮૩ ୧ किं बहुणा ? सव्वं चिय जीवाइपयत्थ वित्थरे| वेयं । सज्वनय समूहमय झापज्जा समयसग्भावं ॥ ६२ ॥ अर्थ :- ६५२ (थोथा ' संस्थानवियय 'भांशु मितवे ? ચિતવે? તા કે) જિનેશ્વર ભગવાને ઉપદેશેલ ધર્માસ્તિકાયાદિ ક્બ્યાનાં लक्षण, याहृति, व्याधार, अमर, प्रभाग ाने उत्याह-व्ययश्रीव्यादि के पर्याय ( ते भिंतवे; वणी) પર(ચાથા ઉપજિનાક્ત અનાદિ-અનંત પંચાસ્તિકાયમય લાકને नाभाहि ( नाभ-स्थापना- द्रव्य-क्षेत्राण-लाव - पर्यायलो ) लेथी ८ प्रहार तथा अधो-मध्य-अर्ध्व खेभ भ अङ्गारे ( भिंतवे; मां ) ७५४ ( धर्म-धम्भा याहि सात पाताल ) भूभियो, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધ્યાનશતક (ધનેદધિ આદિ) વલય, (જંબુદ્વિપ-લવણાદિ અસંખ્ય) દ્વીપેસમુદ્રો, નરકે, વિમાને, દેવતાઈ ભવન તથા વ્યંતરનગરની આકૃતિ, આકાશ-વાયુ આદિમાં પ્રતિષ્ઠિત શાશ્વત લોકવ્યવસ્થા પ્રકાર (ચિંતવે;)®૫૫ (વળી સાકાર નિરાકાર) ઉપયોગ સ્વરૂપ, અનાદિ અનંત, તથા શરીરથી જુદે, અરૂપી, સ્વકર્મનો કર્તા કતા જીવ ચિંતવે,પ૬ વળી) જીવનને સંસાર, સ્વકર્મથી જે નિર્મિત, જન્માદિ જળવાળે, કષાયરૂપી પાતાલવાળો, સેંકડો વ્યસનો (વ્યસન-દુ:ખે) રૂપી જળથર છવાળો, (ભ્રમણકારી) મેહરૂપી આવર્તવાળો, અતિ ભયાનક, 9૫૭અજ્ઞાનપવનથી પ્રેરિત (ઈષ્ટાનિષ્ટ) સંગ-વિયોગરૂપી તરંગમાળાવાળો અનાદિ અનંત અશુભ સંસાર ચિતવે. ૫૮વળી તેને તરી જવા માટે સમર્થ, સમ્યગ્દર્શનરૂપી સારા બંધનવાળું, નિષ્પાપ, ને જ્ઞાનમય સુકાનીવાળું ચારિત્રરૂપી મહાજહાજ (ચિતપણે પણ આશ્રવનિષેધાત્મક સંવ૨ ( ઢાંકણું ) થી છિદ્રરહિત કરાયેલું, તરૂપી પવનથી પ્રેરિત અધિક શીઘ વેગવાળું, વૈરાગ્યરૂપી માગે પડેલું, ને દુર્ધાનરૂપી તરંગથી અભાયમાન થ૬મહાકિંમતી સીલાંગરૂપી રત્નાથી ભરેલા (તે મહાજહાજ ) પર આરૂઢ થઈને મુનિરૂપી વેપારીઓ રીતે શીધ્ર નિવિદને મોક્ષનગરે પહોંચી જાય છે, એ (ચિંતવે.)69૬૧ વળી એ નિર્વાણનગરમાં જ્ઞાનાદિ ત્રણ રત્નના વિનિયોગમય એકાન્તિક, બાધારહિત, સ્વાભાવિક, અનુપમ અને અક્ષય સુખને જે રીતે પ્રાપ્ત કરે છે, તે ચિંતવે.) ૭૬૨ વધુ શું કહેવું? જીવાદિ પદાર્થને વિસ્તારથી સંપન્ન અને રા નવા સમૂહમા સમસ્ત સિદ્ધાંત-અર્ચને ચિંતવે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન - ૧૮૫ (૪) સંસ્થાન-વિચય વિવેચન –ધર્મધ્યાનના ચોથા પ્રકાર “સંસ્થાન વિચર્યમાં વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર ભગવાને કહેલા સિદ્ધાન્તના પદાર્થો વિચારવાના છે. કેમકે અહીં “સંસ્થાન' એટલે સંસ્થિતિ, અવસ્થિતિ, સ્વરૂપ, પદાર્થોનું સ્વરૂપ. એને “વિચય ગ્યાને ચિંતન-અભ્યાસ કરવાને તે સર્વજ્ઞકથિત સિદ્ધાન્ત શાસ્ત્રના જ પદાર્થ યથાર્થ હાઈને એને જ ચિંતન-અભ્યાસ કરવાને. આ પદાર્થો નામથી આ પ્રમાણે,– –સંસ્થાના વિચયમાં વિચારવાના પદાર્થ– (૫ કષાય (૧) ૬ કાનાં | (૪) જીવ નિત્ય- સંવર છિદ્રસ્થગન લક્ષણ–આકૃતિ- | ઉપગલક્ષણ-દેહ. પવન આધાર-પ્રકાર- ભિન્ન–અરૂપી-કર્મ. વિરાગ્ય માર્ગો -પ્રમાણઉપાદાદિ | કર્તાકતા દુપ્પન- તરંગથી પર્યાય. (૫) સંસાર સાગર | અસ્કૃષ્ટ અક્ષુબ્ધ (૨) નામ–સ્થાપના શીલાંગભત રત્નભત -દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- | પાતાલ મુનિ કે વેપારી ભાવ-પર્યાય-લોક, વ્યસન શ્વાપદ (૭) મોક્ષ નગર એમ ૮ ભેદથી પંચા- મેહ આવર્તી જ્ઞાનાદિવિનિયોગ સ્તિકાયમય લેક, એ અજ્ઞાનર પવન સુખ એકાન્તિક, પ્રેરિત પ્રેરિત નિર્માધ, સહજ, સંગ તરંગ અનુપમ, અક્ષય. (૩)૭ પાતાલભૂમિ વિયેગા છે જીવાદિ તત્તવ-દ્વીપ-સમુદ્ર-નરક- (૬) ચારિત્ર જહાજ | વિસ્તારથી યુક્ત, વિમાન-ભવન-વ્યં | સમ્યકત્વ બંધન સર્વનયસમૂહમય, નગર ૧૪ રાજલક નિષ્પાપ નિર્દોષ સિદ્ધાન્ત પદાર્થ સંસ્થાન | જ્ઞાન સુકાની નિત્ય. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ધ્યાનશતક આ પદાર્થોના સ્વરૂપ પર એકાગ્ર ચિંતન કરવાનું છે. આમાં મુખ્ય પદાર્થ છ– "દ્રવ્ય, પંચાસ્તિકાયમય અષ્ટવિધ લેક, ક્ષેત્રલેક, જીવ, “સંસાર, ચારિત્ર અને મોક્ષ. એ દરેક પર આ રીતે ચિંતવવાનું (૧) દ્રવ્ય પર ચિંતન દ્રવ્ય અંગે ૬ વસ્તુ વિચારવાની છે, ધર્માસ્તિકાયાદિ દ્રનાં લક્ષણ, આકૃતિ, આધાર, પ્રકાર, ૫પ્રમાણ, તથા પર્યા પર ચિંતન કરવાનું. દા. ત. | (i) લક્ષણ –ધર્માસ્તિકાયાદિનાં લક્ષણ આ પ્રમાણે આકાશ દ્વિ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય લ૦ ગતિસહાયકતા | સ્થિતિ–સહાયતા | અવકાશ-દાન ૮૦ પુગલ કાળ લ૦ પૂરણુ–ગલન | ઉપયાગ, ચેતન્ય વર્તના-કરણ (i) ૬ દ્રવ્યોનાં લક્ષણ આના પર એમ ચિંતવી શકાય કે “અહો ! જગતમાં છ દ્રવ્ય કેવાં કેવાં એક બીજાથી તદ્દન સ્વતંત્ર લક્ષણવાળાં છે ! એથી કદી એ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ નથી બનતું. વળી ધર્મા. સ્તિકાય દ્રવ્યનું લક્ષણ “જીવ તથા પુદ્ગલને ગતિમાં સહાયકતા છે. એટલે જ એ બે દ્રવ્ય લેકાકાશના અંત સુધી જ જઈ શકે છે, આગળ અલકમાં નહિ; કેમકે ધર્માસ્તિકાય કાકાશ-વ્યાપી . Page #210 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૮૭ જ છે. માછલી ગમન તા પેાતાની શક્તિથી કરે છે, પરંતુ એમાં પાણી સહાયક હાવાથી પાણીના કિનારા સુધી જ ગમન કરી શકે છે, આગળ નહિ; એવું ધર્માસ્તિકાયની સહાયથી જીવ અને પુદ્દગલ માટે છે. એમ અધર્માસ્તિકાયનું લક્ષણ એ એ દ્રવ્યને સ્થિતિમાં સહાયકતા’ છે. અશક્ત વૃદ્ધ પુરુષને ચાલતાં વચમાં ઊભા રહેવા લાકડી સહાયક બને છે, એમ જીવ-પુદ્ગલને સ્થિતિ સ્થિરતા કરવામાં આ અધર્માં॰ સહાયક છે. આકાશનુ લક્ષણ અવગાહ છે, એ બાકીનાં દ્રવ્યેાને અવકાશ-દાન કરે છે દ્રવ્ય કાં રહે ? કયાં અવગાહે ? Spaceમાં, આકાશમાં પુદ્ગલનું લક્ષણ પૂરણ-ગલન છે; આ એક જ દ્રવ્ય એવું છે કે જેની અંદર પેાતાનાં સજાતીય દ્રવ્ય પૂરાય છે, તેમ ગળે છે, છૂટા પડે છે. ખીજા જીવ સુદ્ધાં દ્રવ્યેા અખંડ રહે છે. ન એમાં વધે કે ન ઘટે. ત્યારે જગતમાં પુદ્ગલની કેવી ઘડભાંગ ચાલે છે ! માટા મેરુ જેવામાં ય પુદ્દગલેાનુ` સડન—પડન—વિધ્વંસન અને પૂરણ ચાલુ છે. જીવતુ' લક્ષણ ચૈતન્ય છે, જ્ઞાનાદિના ઉપચેાગ છે; એ એમાં જ હાય; તેથી એ જ ચેતન દ્રવ્ય, ખીજા' જડ દ્રવ્ય કાળનું લક્ષણુ વના છે, યાને વસ્તુમાં જૂનુ, નવુ, ભાવી, અતીત વગેરે રૂપે વર્તાવાનુ કરાવે છે. વસ્તુ એની એ, છતાં કલાક પછી એ કાળ દ્રવ્યના આધાર પર જ કલાક-જૂની કહેવાય છે. આમ, લક્ષણે શ્વેતાં છએ દ્રવ્યમાંથી એક એક દ્રવ્યનુ લક્ષણકાય પાતે જ કરી શકે, બીજી' દ્રશ્ય નહિ. એ સૂચવે છે કે છએ દ્રવ્ય જુદાં જુદાં યાને સ્વતંત્ર છે. આ લક્ષણ્ણા પર ઘણુ ચિંતવી શકાય. S Page #211 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનાતક . (ii) આકૃતિ (સંસ્થાન) –આના પર એ ચિંતવાય કે સંસ્થાન યાને આકૃતિ એ મુખ્યતાએ તો અજીવ પુદ્ગલની રચનાઓ આકાર છે, દા.ત. ગળાને આકાર હોય, ઢાલ જેવો ગેળ હેય, ત્રિકોણ, ચતુષ્કોણે યા લાકડી જે લાંબે હેય. આ તે મુખ્ય આકાર; બાકી પેટા આકારોનો પાર નથી. જંગલની કેવી કેવી વિચિત્રતા! પુદ્ગલના આકાર જીવને આકાર ગણાય છે? જીવ અને શરીરને આકાર સમચતુર સંસ્થાનને, ન્ય2ધ સંસ્થાનને, સાદિ, વામન પકુ, અને હુડક સંસ્થા નને હોય છે. એમાં ક્રમશઃ પદ્માસને બેઠેલાના જમણા ઢીંચણથી ડાબા ખભા સુધીનું અંતર, એમ ડાબેથી જમણે ખભા સુધીનું અંતર, બે ઢીંચણ વચ્ચેનું અંતર, અને લલાટથી નીચે બે પગના મધ્ય સુધીનું અંતર-આ ચાર સમાન હોય. “ન્યોધમાં વડની જેમ નાભિથી ઉપરનું શરીર લક્ષણ-પ્રમાણવાળુંસાદિમાં એથી ઉલટું. વામનમાં માથું-ગળું–હાથ-પગ જ લક્ષણ-પ્રમાણુવાળાં, " કુમાં એ ખરાબ ને છાતી-પટ વગેરે સારાં, ને હુડકમાં સર્વ અવયવ પ્રમાણ-લક્ષણ વિનાનાં હોય. શરીર અને તત્સંબદ્ધ જીવમાં આ સંસ્થાન ચિંતવવા. ધર્મા અધર્માને આકાર લેકાકાશ જે. કાકાશને આકાર નીચે ઊધી છાબડી જે, મધ્યમાં ઝાલર (ખંજરી) જે, અને ઉપર શરાવ-સંપુટ (એક કેડિયા પર બીજું કેડિયું ઊંધું ઢાંકેલું) જે. ક્રમશઃ નીચેથી ઉપર આ ત્રણ ભાગમાં અલેક, મધ્યલેક અને ઊર્વિલેક છે. કાળનો આકાર, કાળ મનુષ્યલેકમાંની સૂર્ય-ચંદ્રની ગતિના આધાર મનાય છે તેથી, મનુષ્યક્ષેત્ર યાને અદ્ધાક્ષેત્ર જે. (અદ્ધા એટલે કાળ) Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ધર્મધ્યાન ' (iii) આસન યાને આધારઃ છ દ્રવ્યાને રહેવાના આધાર કાણુ ? એ વિચારવું. એમાં વ્યવહારથી લેાકાકાશ એ પેાતે ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રગૈાના આધાર છે. કેમકે એ ક્ષેત્રરૂપ છે, બીજા દ્રવ્યે એમાં રહ્યા હૈાવાથી ક્ષેત્રી છે. અથવા નિશ્ચયદૃષ્ટિએ તે। દરેક વસ્તુ પેાતાના સ્વરૂપમાં જ રહે છે, કેમકે ખીજામાં રહેવા જતાં, પ્રશ્ન થાય કે, એ આધારના સર્વાશે રહે, કે અંશે રહે ? સર્વાંશે રહેવા જતાં ત ્રૂપ બનવાની આપત્તિ આવે ! અંશે રહેવા જતાં ફરી પ્રશ્ન થાય કે વસ્તુ ૉ અશમાં રહે તે એ અશના સર્જાશે રહે કે અંશે રહે ?....આમ વિચારતાં વ્યવસ્થા ન થાય. તેથી કહેા કે વસ્તુ બીજામાં નહિ પણ પોતાના સ્વરૂપમાં જ રહે છે. આ સ્વ સ્વરૂપ એ જ આધાર. એમ વ્યવહાર અને નિશ્ચયથી આધાર વિચારી શકાય. ર. (iv) વિધાન યાને પ્રકારઃ—આમાં છ દ્રવ્યેાના અવાન્તર ભેદ વિચારવા. દા.ત. ધર્માસ્તિકાયના પ્રકાર, ૧. અખંડ ધર્માસ્તિકાય સ્કન્ધ, ૨. ધર્માસ્તિકાયને દેશ (ભાગ), અને ૩. ધર્માસ્તિકાયના પ્રદેશ અર્થાત્ ઝીણામાં ઝીણુા અશ. એમ અધર્માં૰ આકાશ, અને જીવના ભેદ પડે. ત્યારે પુદ્ગલમાં સ્કન્ધ-દેશ-પ્રદેશ ઉપરાંત પરમાણુ પણ પ્રકાર પડે. છ્તા પડેલે પ્રદેશ તે પરમાણુ. આ તે એક રીતે પ્રકારની વાત થઈ. ખાકી જીવ તથા પુદ્ગલમાં અનેક રીતે પ્રકાર પડે. દા.ત જીવમાં મુક્ત-સ’સારી, ત્રસ-સ્થાવર, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, .....'ચેન્દ્રિય, એ દરેકના અવાંતર ભેદ....વગેરે ચિંતવવાનુ, એમ પુદ્ગલમાં ઔદારિક વગણુા, વૈક્રિય વણા, માહારક–તૈજસ– ભાષા-શ્વાસેાવાસ-મન-કાણુવ ણુા....વગેરે, આ પ્રકારાનુ ચિંતન કરે. એ આ સ`સ્થાન વિચય ધમ ધ્યાનમાં જાય. Page #213 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક (V) પ્રમાણુ :—છ દ્રવ્યેાનાં પ્રમાણ ચિંતવવાં. પ્રમાણુ એટલે (i) પરિમાણ, યા (ii) સાધક યુક્તિ, એનું ચિ'તન કરવુ, દા. ત. પરિમાણુમાં, ધર્માં॰, અધર્મો, લેાકાકાશ અને જીવ એ ચારે ચ સમાન માપના અસખ્યપ્રદેશી છે. છતાં જીવ શરીર પ્રમાણે નાના અને છે. અલમત્, એમાં એક પણ પ્રદેશ આછે ન થતાં સ ંકાચ થાય એટલું જ. બાકી દેવ જેવા ય જ્યારે ખીજું શરીર યાને ઉત્તર વૈક્રિય શરીર બનાવી મહાર મેકલે ત્યારે મૂળ શરીરના આત્મપ્રદેશ એમાં લખાઈ ને અખંડ સલગ્ન રહે છે. વચલા અંતરમાં પણ આત્મપ્રદેશ ખરા. કેવળજ્ઞાની સમુદ્ઘાત કરે ત્યારે એક સમય માટે સમસ્ત લેાકાકાશમાં એમના આત્મપ્રદેશ વ્યાપી જાય છે. પુદ્ગલમાં એક પરમાણુથી માંડીને અન ́તપ્રદેશી કન્ય ખરા, પરંતુ તે લેાકાકાશના વધુમાં વધુ અસંખ્ય આકાશપ્રદેશમાં સમાય એટલું એનું માપ હાય છે. હવે, પ્રમાણ' એટલે ૬ દ્રવ્યની સાધક યુક્તિ વિચારતાં, દા. ત. ધર્માસ્તિકાય માટે એમ વિચારાય કે સહજ ગતિવાળા પરમાણુ અને જીવ લેાકાકાશની ખહાર ક્રમ જતા નથી? ત્યાં માનવું પડે કે ગતિ-સહાયક કેઈ તત્ત્વ લેાકાકાશમાં જ છે, પણ અહાર નથી, અર્થાત્ બહાર અવકાશ-ઢાન કરનાર આકાશ તેા છે, છતાં ગતિસહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય નથી. માટે બહાર ગતિ નથી, આ માનવું જ પડે. નહિતર તેા પરમાણુ વગેરે છેવટે અનંતાનત કાળે અનતાન'ત માકાશમાં કયાંના કયાં ય વેરિવખેર થઈ જવાથી, વર્તમાન વ્યવસ્થિત જગત જે દેખાય છે, તે શી રીતે હાત ? એમ અધર્માસ્તિકાયની સાધક દલીલ એ, કે અશક્ત માણસ લાકડીના ટેકે આખા ઊભા, ચા અર્ધા ઊભા, યાવત ૧૩૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૯૧ ઊભડક પગે સ્થિર રહી શકે છે. એમ લેકમાં જીવ યા પુદ્ગલ ભિન્ન ભિન્ન સ્થિતિમાં સ્થિર રહી શકે છે, તે તેના ટેકે? કહેવું જ પડે કે અધર્માના ટેકે. છવદ્રવ્યની સાધક યુક્તિ અનેકાનેક છે. દા. ત. (૧) “હું' એવું સંવેદન કેણ કરે છે? દેહથી જુદે આત્મા, પણ દેહ નહિ. કેમકે જે એમ હોત તે જ્યાં “હું એવો મૂખ નથી કે વધુ ખાઈને મારે દેહ બગાડું” આ ખ્યાલ કરાય છે ત્યાં એમ ખ્યાલ થવો જોઈતો હતો કે હું એ મૂર્ખ નથી કે વધુ ખાઈને મને બગાડું !” (૨) એમ, “હું રેગથી કે ઘાથી પીડિત છું, પણ સમતા-સમાધિથી સુખી છું', આ ભાવ શરીર શી રીતે કરી શકે? શરીર તે પીડિત દુઃખી જ છે. સુખી ક્યાં છે? ભિન્ન આત્મા જ આ ખ્યાલ કરી શકે. (૩) એમ, સૌથી પ્રિય કેણુ? શરીર નહિ, પણ આત્મા. તેથી જ અવસરે ઘેર અપમાન બેઆબરુ વગેરે દુઃખથી છૂટવા જીવ પિતાના પૈસા વગેરેને તે જતા કરે, યાવતું એમ પિતાના શરીરને ય નાશ કરી દે છે. એમ આત્માની સાધક બીજી અનેકાનેક યુક્તિ વિચારાય. | (VI) પર્યાય –છ દ્રવ્યના ઉત્પાદ-સ્થિતિ-ભંગ (નાશ) વગેરે પર્યાય ચિંતવવા. પર્યાય એટલે અવસ્થા. એમાં છએ દ્રવ્યમાં સર્વવ્યાપી સમાન પર્યાય યાને અવસ્થા ઉત્પત્તિ-Wિાત-નાશની મળે. શ્રી તત્વાર્થ મહાશાસ્ત્ર (અ૦૫, સૂ૦૨૯) કહે છે કે, “વરણ-ચા-પૌથયુ ' સમાત્ર ઉત્પત્તિ નાશ અને ધૈર્યવાળું હોય છે. ત્યારે, છએ દ્રવ્ય સત્ છે, માટે એ દરેક આ ત્રણે પર્યાયથી યુક્ત છે. સવાલ થાય, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ Ple એક જ વસ્તુમાં ઉત્પત્તિ-સ્થિતિ-નાશ ત્રણે ય કેરી રીતે?— પ્ર૦-એકમાં ત્રણે એક સાથે કેવી રીતે રહે ? કેમકે ઉત્પત્તિયુક્ત એટલે ઉત્પન્ન, નાશયુક્ત એટલે નષ્ટ, ને સ્થિતિયુક્ત એટલે સ્થિર, કાયમ. તેા જે ઉત્પન્ન એ જ નષ્ટ કેવી રીતે, અને એ જ પહેલેથી કાયમ કેમ? ઉ-એક જ કાળે અપેક્ષા વિશેષથી એક જ વસ્તુ ઉત્પન્ન હાય, અને વિશેષથી એ જ વસ્તુ નષ્ટ પણ હાય, તેમ અપેક્ષા— વિશેષે કાયમ પણ હાઈ શકે છે. દા.ત. રાજાના એ છેાકરાને રમવા માટે સેાનાના એક નાના કળશ હતા. એમાં એક છેકરી કયાંક બહાર ગયા છે અને બીજા છેાકરાએ કહ્યું, ‘મારે રમવા મુગટ જોઈએ,’ ત્યારે રાજાએ માણસ પાસે એ જ કળશને સાનીને ત્યાંથી ગાળીને મુગટ કરાવી મગાવ્યેા. ત્યાં સેાનું-વસ્તુ તા કાયમ જ છે, પણ એ જ કળશ તરીકે નષ્ટ છે, અને એ જ મુગટ તરીકે ઉત્પન્ન છે, એકમાં જ ત્રણ અપેક્ષાએ ત્રણે પોય છે. માટે તે જ્યારે બહાર ગયેલા છેકરા પાછે આવી આ જુએ છે, ત્યારે એ કળશના પ્રેમી હાઇ નાખુશ થાય છે, અને એ જ વખતે ખીજો છેકરા ગમતા મુગટ અન્ય હાવાથી ખુશ છે, ત્યારે ખાપ રાજા સેાનુ` કાયમ રહ્યાની દૃષ્ટિએ મધ્યસ્થ છે. એકી વખતે આ રાજા અને બે પુત્રો, ત્રણેયની લાગણી જુદી જુદી હાવા પાછળ કાઈ કારણ જરૂર છે, ને તે કારણ જુદા જુદા જ હાય તે જ લાગણીએ ભિન્ન ભિન્ન થાય. દેખવામાં કારણીભૂત વસ્તુ ભલે એક જ દેખાય છે, પરંતુ માનવુ' પડે કે એ જ ચીજ કલશરૂપ Page #216 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૯૩ હતી તે નષ્ટ થઈ તેથી કલશાથી ખેદ કરે છે, એ જ મુગટરૂપ બની તે જોઈ મુગુટાથ રાજી થાય છે, ને એ જ સનારૂપે કાયમ છે, તેથી માત્ર સુવર્ણાથને કશું ગુમાવવા-કમાવાનું નહિ હાઈ મધ્યસ્થ રહે છે. કહ્યું છે, घटमौलिसुवर्णार्थी नाशोत्पत्तिस्थितिध्वयम् । शोकप्रमोदमाध्यस्थ्य जना याति सहेतुकम् ॥ पयोवतो न दध्यत्ति, न पयोऽत्ति दधिवतः। अगोरसवतो नोभे, तस्मात् तत्त्व त्रयात्मकम् ॥ - અર્થાત ઘટાથ મુગુટાર્થી અને સુવર્ણથી ઘટનાશ મુગટેત્પત્તિ તથા સુવર્ણ સ્થિતિમાં શાક, હર્ષ અને મધ્યસ્થભાવ અનુભવે છે તે સહેતુક છે, (ત્રણે ભાવના હેતુ ત્યાં એકમાં જ મોજુદ છે.) મારે દૂધ જ લેવું ” એવા વ્રતવાળે દહીં નથી ખાતે, મારે દહીં જ લેવું” એવા વ્રતવાળું દૂધ નથી ખાતે, ને મારે અરસ જ લેવું.” એવા વ્રતવાળા દૂધ-દહીં બને નથી ખાતે, માટે (નક્કી થાય છે કે, ગેરસ તત્ત્વ ત્રિતયાત્મક છે, અર્થાત્ ગેરસ એ દુધ પણ છે, દહીં પણ છે, અને ગોરસ પણ છે. દૂધ હતું ત્યારે દહીં નહોતું, દહીં બન્યું ત્યારે દૂધ નથી રહ્યું, પણ ગેરસ પહેલાં ય હતું ને અત્યારે ય છે. એમ એક જ વસ્તુ ત્રયાત્મક બની. ' નિત્ય દ્રવ્યમાં પણ ઉત્પત્તિ-નાશ કેવી રીતે? - પ્ર-ધર્માસ્તિકાયાદિ નિત્ય દ્રવ્યમાં ઉત્પત્તિ સ્થિતિનાશ શી રીતે? ૧૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધ્યાનશતક ઉ-એ રીતે, કે ધર્માસ્તિકાયાદિ કોઈ પણ દ્રવ્ય વર્તમાન સમયે વર્તીમાન સમય–સંબદ્ધ તરીકે મન્યુ, યાને ઉત્પન્ન થયું; અતીતસમય સમૃદ્ધ તરીકે ન રહ્યું યાને નષ્ટ થયું; છતાં મૂળ ધર્માસ્તિકાય તરીકે ઊભું' જ છે, કાયમ જ છે. એટલે એ આવ્યુ કે વસ્તુ અમુક સમયસમ ધની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, અતીત સમયસંબંધની અપેક્ષાએ નષ્ટ થાય છે, ને મૂળ દ્રવ્યની અપેક્ષાએ કાયમ રહે છે. કહ્યું છે, सर्वव्यक्तिषु नियत क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्यश्चित्यपचित्याराकृतिजाति व्यवस्थानात् ॥ – અર્થાત્ સમસ્ત વસ્તુવ્યક્તિમાં ક્ષણે ક્ષણે ચાક્કસ પ્રકારનું વિભિન્નપણું આવે છે, અને તે! પણ એ વ્યક્તિમાં અનેક વ્યક્તિતા નથી, એક વ્યક્તિતા જ છે; કેમકે એમાં વધારા-ઘટાડા થવા છતાં આકાર અને જાત એની એ જ વ્યવસ્થિત છે, કાયમ છે. અથવા આકાર અને જાતિની સ્વતંત્ર વ્યવસ્થા છે, એટલે કે આકાર બદલાય, જાતિ નથી બદલાતી જાતિ ન લાવાથી વ્યક્તિ એ જ ઊભી રહે છે. તે એમાં આકાર બદલાવાથી એનાં સ્વરૂપ-પર્યાય-અવસ્થા ભિન્ન ભિન્ન અને છે. દા. ત. ધર્માસ્તિકાયાદિ તે તે ક્ષણ- ખદ્ધ તરીકે ભિન્ન ભિન્ન બનવાથી એમાં દરેક ક્ષણે ચાક્કસ પ્રકારની ભિન્નતા આવી; છતાં એના ખાસ આકાર અને ધર્માસ્તિકાયના જાતિ તા એના એ જ ઊભા રહે છે, તેથી એક જ વ્યક્તિપણુ' છે, અનેક–વ્યક્તિતા નહિ. તેથી જ સાનુ' એ કળશ મુગટ કઢી કડું વગેરે રૂપે મદલાવા છતાં વ્યક્તિ એની અ જ સાનુ છે; કેમકે એમાં મૂળ સેાનાના આકાર યાને સેાનાપણાના માલ વજન ચળકાટ આદિ કાયમ Page #218 -------------------------------------------------------------------------- ________________ ધધ્યાન ૧૯૫ છે; તેમજ સેાનાપણાની જાતિ કાયમ છે, અર્થાત્ આ સેાનું એવા વ્યવહાર ઊભા છે, સેાનાની જાત નથી બદલાઈ. અથવા આકારા કળશ-મુગટાદિ બદલાવા છતાં સુવર્ણ જાત એની એ જ ઊભી છે. આવુ... દરેક વ્યક્તિમાં. તાત્પય, એક જ વ્યક્તિમાં ઉત્પત્તિ નાશ અને સ્થિરતા, એ ત્રણે ય પર્યાય રહે છે. એવા બીજા પણ પર્યાય દા. ત. અગુરુલઘુ પર્યાય, અનુવૃત્તિ પર્યાય, વ્યાવૃત્તિપર્યાય વગેરે અનતપોચા હૈાય છે. દ્રબ્યામાં એનું ચિંતન થઈ શકે. આમ વિશાળ દૃષ્ટિથી વસ્તુના વિવિધપર્યાયાનુ ચિંતન કરે, તે ઈષ્ટસ’ચાગ અનિષ્ટવિચાગ અગે થતાં આત ધ્યાનથી ખચી શકે. (ર) પંચાસ્તિકાયમય લાક પર ચિ'તન!– આ એમ કરવાનું કે ‘ અહા ! આ લેાક જિનેશ્વર ભગવાને કેવા અનાદિ અનંત પંચાસ્તિકાયમય અતાન્યા છે.” લેાક ’ એટલે જ્ઞાનમાં જે કાંઈ આલેાકાય છે, જોવાય છે તે અધુ' જ; અર્થાત્ સમગ્ર વિશ્વ. અન’તજ્ઞાની વીતરાગ તીર્થંકર ભગવંતાએ વિશ્વનુ યથાસ્થિત સ્વરૂપ ખતાવ્યુ` છે. તે આ,-કે વિશ્વ પાંચ અસ્તિકાયમય છે, —ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ ગલાસ્તિકાય ને જીવાસ્તિકાય. (૫) અસ્તિકાયની દૃષ્ટાંતથી સમજ : જેવી રીતે આંખવાળાને વસ્તુદર્શન કરવામાં દીવા સહાયક છે, એવી રીતે જીવ-પુદ્ગલને ગતિ કરવામાં ધર્માસ્તિકાય સહાયક છે.૦ જેમ બેસવાની ઈચ્છાવાળા પુરુષને સ્થિર બેસવામાં ભૂમિ સહાયક છે, તેમ જીવે અને પુદ્ગલને સ્થિતિ-સ્થિરતા કરવામાં અધર્માં Page #219 -------------------------------------------------------------------------- ________________ ખ્યાનશતક ૧૯૬ સ્તિકાય સહાયક છે. જેવી રીતે બોરને રહેવામાં ઘડે જગા આપે છે, તેમ છવાદિ ચારે અસ્તિકાયને રહેવામાં આકાશ સારા જમા જગા આપે છે. જીવ જ્ઞાનસ્વરૂપ છે, સર્વભાવને જ્ઞાતા છે, કર્મોને ભોક્તા અને કર્તા છે, ભિન્ન ભિન્ન અનેક સંસારી અને મુક્ત તરીકે છે, એમ જિનાગમમાં કહ્યું છે. ત્યારે પુદ્ગલ દ્રવ્ય સ્પર્શ—રસ–ગન્ધ-વર્ણ-શબ્દસ્વભાવ અને એથી જ મૂર્ત સ્વભાવ તથા સંગ અને વિભાગથી ઉત્પન થનારું જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. દા. ત. બે પરમાણુના સંગથી યણુક દ્રવ્ય બન્યું. હવે એ પરમાણુ દ્રવ્ય નથી. પરંતુ પાછા એમાં અવયવ-વિભાગ થાય તે એ બે જુદા પરમાણુ બને. “બને” એટલે ઉત્પન્ન થાય. એટલે અસ્તિને કાય, યાને પ્રદેશને સમૂહ. આ પાંચ પૈકી દરેકમાં દેશ પ્રદેશ છે, અને પ્રદેશ એ ઝીણામાં ઝીણે અંશ છે, તેથી આખું દ્રવ્ય પ્રદેશ-સમૂહાત્મક છે, યાને (પ્રદેશ=અસ્તિ, તથા કાય=સમૂહ, એટલે કે) “અસ્તિકાય” છે. એમ કાળ સિવાયના પાંચે દ્રવ્ય પાંચ સ્વતંત્ર અસ્તિકાય (પંચાસ્તિકાય) થયા. પ્ર-કાળ એ કેમ અસ્તિકાય નહિ? ઉ–અસ્તિકાય એવી વસ્તુ છે કે જેમાં પ્રદેશસમૂહ એક સાથે મળે, એક જ સમયે એ સમૂહ એકત્રિત જોઈ શકાય. ત્યારે કાળ તે જ્યારે જોઈએ ત્યારે વર્તમાન એક જ સમયરૂપ મળે. તેની પૂર્વેના સમસ્ત અતીત સમયે નષ્ટ હેવાથી વર્તમાનમાં સમય સાથે એકત્રિત ન મળે. તેમ પછીના સમયથી માંડી ભાવી અનંત સમય હજી ઉત્પનન જ નથી, તેથી વર્તમાનમાં એ Page #220 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૯૭ પણ એકત્રિત ન મળે. તો ક્યારેય પણ કાળના અનેક સમયે એકત્રિત એક સાથે ન મળવાથી એને અસ્તિકાય કેમ કહી શકાય? આમ છતાં, પ્ર – ભલે એક સમવરૂપ કાળ છે, પણ વિશ્વમાં પંચાસ્તિકાય ઉપરાંત એને અલગ નંબર ન ગણવાનું કારણ શું? ઉ૦-કારણ આ, કે પંચાસ્તિકાયમાં એને સમાવેશ છે, તેથી એ જુદું દ્રવ્ય નહિ. તે આ રીતે કે કાળનું કામ વસ્તુમાં નવાપણુંજુનાપણું વગેરે પર્યાય ઊભું કરવાનું છે. પરંતુ વસ્તુમાં જેમ તે તે કારણેથી બીજા પર્યાય ઊભા થાય છે, તેમ સૂર્ય-ચંદ્રાદિ ક્રિયાના સંબંધથી કાળપર્યાય યાને એક સામયિક-દ્વિસામયિક....વગેરે, ને નવા-જુનાપણાદિના પર્યાય ઉત્પન્ન થાય છે, અને પર્યાયે દ્રવ્યમાં ભેદભેદ સંબંધથી આશ્રિત છે એટલે દ્રવ્યથી કથંચિત્ અભિન્ન યાને એકરૂપ હાઈ કાળને નંબર જુદો ન ગણતાં વિશ્વાન્તર્ગત બતાવેલ દ્રવ્યમાં એને સમાવેશ ગણી લીધે આ પંચાસ્તિકાયમય લેક અનાદિનિધન અથત આદિ અને નિધન (નાશ, અંત) વિનાનો છે.– અનાદિ કહેવાથી એ વાતને નિષેધ કર્યો કે “લેક (વિશ્વ-જગત) ક્યારેક ઈશ્વરથી રચાય છે.”—ઈશ્વરરચનાને નિષેધ એટલા માટે કે એમાં તો અનેક આપત્તિ ખડી થાય – જગત્કર્તા ઈશ્વરના સિદ્ધાંતમાં આપત્તિઓ – (૧) ઈશ્વરની રચના પહેલાં કશું હતું નહિ, તે ઉપાદાન કારણ વિના જગતરૂપી કાર્ય બન્યું કેવી રીતે ? (૨) કહે ‘ઉપાદાન પરમાણુ હતા,' તે નિમિત્તભૂત કારણે વિના કાર્ય કેમ થયું? Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ધ્યાનશતક (૩) ઈશ્વરે ક્યા પ્રજનથી રચના કરી? ®(૪) સારું નરસું રચવામાં ઈશ્વર રાગી દ્વેષી ઠરશે ! (૫) રચના માટે પહેલું તે ઈશ્વરનું શરીર જ કેવી રીતે બન્યું? ને એ કેટલું મોટું હશે? (૬) “ઈશ્વરે છે પણ બનાવ્યા,' એવું માનતાં, આદિ કાળે એને દુઃખી અને કુકમી બનાવનાર ઈશ્વર કેટલો બધો તામસી ને નિર્દય?...ઇત્યાદિ અનેકાનેક આપત્તિઓ ઊભી થવાથી “જગત ઈશ્વરે બનાવ્યું અને સિદ્ધાંત યુક્તિરહિત કરે છે, અમાન્ય બને છે. એટલે કાર્યકારણભાવના અટલ સિદ્ધાંત ઉપર, તથા નાણા વિઘરે માવો, નામાવો વરસે સત –અર્થાત્ જગતમાં કઈ પણ ભાવ પહેલાં સર્વથા અસત્ હાય નહિ, તેમ સને સર્વથા અભાવ યાને નાશ થાય નહિ, આ સિદ્ધાંતના હિસાબે પંચાસ્તિકાયમય લેક અનાદિ અનંત સિદ્ધ થાય છે. લોકના નામાદિ ૮ નિક્ષેપઃ લેકનું પણ અનેક રીતે દર્શન થાય છે, તેથી એ અનેક સ્વરૂપે છે, દા. ત. શ્રી + આવશ્યક નિર્યુક્તિ” શાસ્ત્રના ચતુવિંશતિસ્તવ” નામના અધ્યયનમાં કહ્યું છે – नाम ठवणा दविए खित्ते काले भवे अ भावे अ। पज्जवलेोगो अ तहा अट्टविही लोगनिक्खेवा ॥ અર્થાત્ નામક, સ્થાપનાલેક, દ્રવ્યલેક ક્ષેત્રલેક, કાળલેક, ભવલેક, ભાવલક અને પર્યાયલેક, એમ લેકવસ્તુમાં ૮ નિક્ષેપ થાય, અર્થાત્ “લેકીને આઠ વિભાગમાં મૂકી શકાય; જેમકે (૧) નામક એટલે કેઈનું “લેક’નામ પાડયું; તે “એ કેણ છે?” એના પ્રશ્નના ઉત્તરમાં કહેવાશે કે લેક'; પરંતુ નામ માત્રથી લેક. Page #222 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૯૯ (૨) સ્થાપના -લોક કશામાં લેકને સ્થાપવામાં આવે છે. દા. ત. ૧૪ રાજકના નકશામાં બતાવાય કે આટલો લેક છે, બાકીને અલેક. (૩) દ્રવ્યલેક યાને દ્રવ્યરૂપ લેક બધા જીવ–અજીવરૂપ દ્રવ્યને કહેવાય. (૪) ક્ષેત્રલેક ક્ષેત્રરૂપી લેક સમસ્ત કાકાશને કહે છે, અને અનંત આકાશ એ પણ ક્ષેત્રલેક છે; કેમકે આકાશ ક્ષેત્રરૂપ છે, ભલે એ સમસ્તને ઉપગ ન થયા હોય. અહીં લેક એટલે લોકાય-અવલેકાય જ્ઞાનથી જણાય–દેખાય તે. (૫) કાળક એ સમયથી માંડીને પુદગલ પરાવર્ત સુધીના કાળને કહેવાય. (૬) ભવલેક એટલે વર્તમાન ભવમાં રહેલા ચારે ગતિના જીવો જે ભોગવી રહ્યા છે તે. ®(૭) ભાવલેક એટલે ઔદયિક-પથમિક-ક્ષાયિક-ક્ષાપશમિક-પારિણામિક અને સાંનિપાતિક એ ૬ પ્રકારના ભાવને કહેવાય છે. (“ઔદયિક” ભાવ એટલે કર્મના ઉદયથી આત્મા પર થતે પરિણામઈત્યાદિ. પરિણામિક” એટલે જીવને અનાદિસિદ્ધ જીવત ભવ્યત્યાદિ પરિણામ. “સાંનિપાતિક એટલે ઔદયિકાદિ પાંચ ભાવમાંથી જીવ-જીવમાં જેટલા ભાવને સદ્ભાવ મળે છે તે.) (૮) પર્યાયલેક એટલે જીવ–અજીવ દ્રવ્યના ગુણ-પર્યાય-ભાનું થવું હોવું તે. એ બધા પર્યાય અનંતાનંત છે, એ પણ લોક. લેક એટલે અવકન થાય એવી વસ્તુ, માટે એ ઉક્ત આઠ પ્રકારે. આ લેક અનાદિથી ચાલી આવે છે અને અનંત કાળ રહેશે, એવું જિનેશ્વર ભગવાને ભાખ્યું છે. પ્ર-પૂર્વ કમાં “જિનદેશિત કહીને જિનેશ્વર ભગવતે ઉપદેશ્યાનું તે કહ્યું જ છે. અને એને અહીં ય સંબંધ છે, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨ ધાનાતક તે પછી અહીં ફરીથી “જિણફખાયં” પદથી કેમ એ જ વસ્તુ કહે છે? પુનરુક્તિ દોષ નથી? ઉ–ના, “જિણફખાય” પદ ફરીથી મૂકયું તે જિનેશ્વર ભગવાન પ્રત્યે અને એમનાં વચન પ્રત્યે આદર બતાવવા માટે છે. આદર આ, કે (i) “અહો ! એ પ્રભુ કેવા કણાવાન કે એમણે આ પણ કહ્યું! એમ (ii) “અહો! પંચાસ્તિકાય લેક અને નામ આદિ આઠ પ્રકારને લેક પણ એ જિનેશ્વર ભગવંતે જ ભાખેલે છે!” આવા આદરથી સમ્યગ્દર્શન નિર્મળ થાય છે. તેથી એ આદર કરાવવાને સુંદર લાભ આપનાર પદ ફરીથી પણ કહેવામાં આવે તે એમાં કાંઈ પુનરુક્તિ દેષ નથી. કહ્યું છે,: પુનરુક્તિદોષ ક્યાં ક્યાં નહિ? :– ૧અનુવાદ-વીણા-મૃાાર્થ–પવિનિથાળા F “વ સંમ-૧° વિસ્મય-૧ જળા-૧ મળવાપુનમ ! આ અર્થાત અનુવાદ–આદર -વીસા–અત્યન્તતાર્થે–સદે-હેતુ– ઈષ્ય-કંઈક (નહિવત)-સંભ્રમ-વિસ્મય-ગણતરી અને સ્મરણમાં ફરી બોલાય એ પુનરુક્તિ દેષ નથી. ' દા. ત. (૧) “૧૨ માસને સંવત્સર થાય” આમાં સંવત્સર' પદ અનુવાદ અર્થે છે તેથી, એને અર્થ પણ ૧૨ માસ જ હોવા છતાં, પુનરુક્તિ દેષ નથી. (૨) આદર અર્થે ભાઈ! તમે આવ્યા એ સારું થયું; અને જુઓને ભાઈ! તમારા વિના આ કાર્ય કેણ કરી શકે એવું છે?” આમાં બીજી વાર ભાઈ'નું સંબોધન કર્યું એમાં પુનરુક્તિદોષ નથી. (૩) જાઓ, જાઓ, જેવા જેવું છે, એમાં “જાઓ” બે વાર કહ્યું એ Page #224 -------------------------------------------------------------------------- ________________ ધમયાન ૨૦૧ વીસા કરી ગણાય. એ જવાની અગત્ય બતાવતું હોઈ છે. એમાં પુનરુક્તિ દોષ નથી. (૪) “માણસ વાતવાતમાં માન કરે છે. માન વિના એને ચાલે નહિ.” આમાં માન ઘણું (“ભૂમિ) કરે છે એ દર્શાવવા પહેલાં વાકય ઉપરાંત એ જ અર્થમાં બીજું વાકય કહ્યું; તેથી પુનરુક્તિ દેષ નથી. એમ આ બીજા પણ પ્રસંગોમાં પુનરુક્તિ દેષ નથી ગણાત, જેમકે, (૫) વેપાર સોદો કરવા એક જ વસ્તુ અનેકવાર બોલાય છે. (૯) કઈ પ્રતિપાદનને બરાબર ઠસાવવા એને હેતુ અનેકવાર દર્શાવાય છે. છેકરાને કહેવાય છે કે “જે બહુ ખાઈશ નહિ, એથી શરીર બગડે, મંદવાડ આવે, કામે અટકે” (૭) ઈર્ષામાં માણસ એકની એક વાત અનેકવાર બેલે છે. “પેલા શ્રીમંતને રેફ કે છે? બીજામાં ભળે જ નહિ ને ? કોઈ સાથે વાત જ ન કરે. એને બેલા જે, એ બેલે છે? ના, અક્ષરે ય ન બેલે. (૮) “ઈષત્' યાને સહેજ બતાવવું હોય, દા. ત. વીર પ્રભુને ૧૨ વર્ષમાં કુલ નિદ્રાકાળ બે ઘડી; એટલે કહો કે પ્રમાદ ઈષતું, કંઈ જ નહિ; સાડા બાર વરસ સતત અપ્રમાદ!” (૯) સંભ્રમ યાને અપૂર્વ હર્ષમાં પુનરુક્તિ; દા. ત. માં પાડોશણને કહે છે, “મારે દીકરે પહેલા નંબરે પાસ થયે. એક પણ છેકરાને આગળ ન આવવા દીધે. સૌથી વધારે માર્ક લઈ આવે.” (૧૦) વિસ્મયમાં, દા. ત. “પ્રભુની આજની આંગી કેવી અદ્ભુત !, કેવી અપૂર્વ! પહેલાં આવી આંગી જોઈ નથી,' એમ બોલાય છે. ત્યાં પુનરુક્તિ દેષ નથી. (૧૧) વસ્તુની ગણતરીમાં તે દા. ત. ૨૫-૨૫ની થપ્પી કરવી હોય તે ૧, ૨, ૩, ૪.એમ આંકડા વારે વારે બેલાય જ Page #225 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક . ૦ર છે. (૧૨) ગાથા યાદ કરવી હોય તે, યાદ કરેલી છૂટવી હોય તે એને જ વારે વારે બોલવામાં આવે છે. આ બધામાં પુનરુક્તિ દેષ નથી મનાતો. આ રીતે પ્રસ્તુતમાં “જિનાખ્યાત” પદ આદર અર્થે હોઈ એમાં પુનરુક્તિ દેષ નથી. ક્ષેત્રલોક પર ચિંતન - હવે ક્ષેત્રલેક બતાવે છે–અધોલેક, મધ્યલેક અને ઉર્વલેક, એમ ત્રણ પ્રકારે ક્ષેત્રલેક છે આ ક્ષેત્રલેકમાં શું શું વિચાર વાનું તે કહે છે, (ગાથા-૫૪), ક્ષેત્રલેકનાં ચિંતનમાં રત્નપ્રભાદિ પ્રવીઓ, ઘોદધિ આદિ વલ, દ્વીપ, સાગરે, નરકાવાસ, વિમાને, ભવને, વ્યતંરનગરે વગેરેની આકૃતિ વિચારે. એમાં, © પૃથ્થીઓમાં અહીંથી નીચે નીચે ધર્મા–વંશા-શેલા-અંજના-રિણા-મઘા-માઘવંતી એ સાત નરકવંશની રત્નપ્રભા શર્કરામભા-વાલુકાપ્રભા-પંકપ્રભા-ધૂમપ્રભા–તમ પ્રભા–તમસ્તમપ્રભા નામની, ભાખરી જેવી ગોળ, સાત પાતાળ પૃથ્વીઓ છે. પહેલી પૃથ્વી જાડાઈમાં ૧,૮૦,૦૦૦ જન જાડી, એની નીચે નીચેની તેથી એાછા ઓછા જન જાડી અને દરેક કાકાશના લગભગ છેડા સુધી વિસ્તૃત, તથા નીચે અને બાજુમાં ઘને દધિ આદિ વલયેથી વિંટળાયેલી હોય છે. આ સાત પૃથ્વી ઉપરાંત એક પૃથ્વી ૧૪ રાજકના યાને કાકાશના મથાળા ઉપરના પ અનુત્તર વિમાનથી ૧૨ જન ઊંચે છે. એ ઈષત્ પ્રાગભારા યાને સિદ્ધશિલા નામની અને સ્ફટિક રત્નની છે. તે પણ ભાખરી જેવી ગાળ કિ, વચમાં ૮ જેજન Page #226 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન । २०३ જાડી અને ત્યાંથી પાતળી થતી થતી છેક છેડા પર અણીદાર હોય છે. એનો વિસ્તાર (લંબાઈ-પહોળાઈ યાને વ્યાસ) ૪૫ લાખ જો જનને છે; અને એટલા જ માપના અઢી દ્વીપના કોઈપણ સ્થળમાંથી જીવ મોક્ષ પામી ત્યાંથી સીધી ગતિએ ઊંચે જઈ સિદ્ધશિલાની ઉપર લેકના અંતે સ્થિર થાય છે. so વલ દરેક પાતાળ પૃથ્વીને નીચે ને બાજુમાં વિંટળાઈને રહેલ ઘને દધિ ઘનવાત અને તનવાત નામે છે. એમાં પહેલું વલય થીજી ગયેલ બરફરૂપ, એની નીચે બીજું થીજી ગયેલ વાયુરૂપ, અને એની નીચે સૂમ વાયુરૂપ હોય છે. એ વલય થાળી જેવા; જાણે એક થાળીમાં બીજી થાળી, ને એ બીજીમાં ત્રીજી થાળી; એ ત્રીજી તે ઘને દધિ, પછી એમાં ભાખરી જેવી પૃથ્વી, તે આખી થાળીમાં ભરેલી. આવા ૩-૩ વલય દરેક પાતાળ પૃથ્વીને; એટલે કુલ ૨૧ વલય છે. ® દ્વીપમાં વચમાં જબૂદ્વીપ ભાખરી જે ગેળ, અને પ્રમાણઅંગુલના માપે ૧ લાખ જેજનને લાંબે–પહેળે યાને વ્યાસવાળા. આ દ્વીપને ફરતે લવણું સમુદ્ર ચૂડી-આકારે, ને ૨ લાખ જેજન પહોળાઈમાં. એને ફરતે દ્વીપ ધાતકીખંડ એ પણ ચૂડી આકારે, ને ૪ લાખ જોજન પહેળે. પછી ફરતે સમુદ્ર-દ્વીપ-સમુદ્ર-દ્વીપ....એમ છેલ્લે દ્વીપ સ્વયંભૂરમણ દ્વીપ. દરેકનું માપ પૂર્વ પૂર્વ કરતાં દ્વિગુણ-પહેલું. તે છેલ્લે દ્વિીપ અસંખ્ય લાખ જેજનને; કેમકે કુલ દ્વીપ અસંખ્યાતા છે. આમાં મધ્યના જ બૂદ્વીપધાતકીખંડ+૦. પુષ્કરવારદ્વીપ=રા દ્વિીપ, એટલે મનુષ્ય લેક છે. ૧૬ લાખ જે જનને પહેળો Page #227 -------------------------------------------------------------------------- ________________ २०४ ધર્મધ્યાન પુષ્કરવર દ્વિીપ ચૂડી જેવું છે. એની વચ્ચે ૮-૮ લાખ જોજનના બે ભાગ કરતી માનુષેત્તર પર્વતની લાઈન આખા દ્વીપમાં ફરતી છે. એની અંદર તરફના ભાગમાં રા દ્વીપ છે, ને એમાં જ મનુષ્યો રહે છે. જે બુદ્વીપમાં ભરત, મહાવિદેહ, ઐરવત વગેરે ૭ ક્ષેત્ર છે, અને એ દરેકની વચમાં આડે લાંબે પર્વત, તે ૬ છે. જે બૂદ્વીપની વચમાં ૧ લાખ જેજનને ઊંચે મેરુ પર્વત છે. જંબૂદ્વીપની બે બાજુના પૂર્વ-પશ્ચિમ ધાતકી ખંડ તથા પુષ્કરાઈમાં દરેકમાં આ પ્રમાણે હેવાથી, કુલ ૫ મેરુ, ૫ ભરત, ૫ અરવત, અને ૫ મહાવિદેહ વગેરે છે. સમુદ્રો ૨ લાખ જેજનના લવણસમુદ્રથી માંડી અસંખ્ય જેજનના છેલા સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્ય છે એમાં એક બાજુ ગામ ને બીજી બાજુ રામ જેવી સ્થિતિ છે લવણ ૨ લાખને, તે વચમાં જન્ ૧ લાખન; ધાતકીખંડ ૪ લાખને તે વચ્ચે લવણ-જંબૂ મળી ૩ લાખ; ને ધાતકીની બે બાજુ લઈએ તે ૫ લાખ, ત્યાં જંબૂ ૧+ લવણની બંને બાજુના ૪, એમ કુલ ૫ લાખ થાય; એટલે ધાતકી ૩ લાખ પહોળે વધુ. બસ, એ પ્રમાણે છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર બંને બાજુ જેટલે થાય, એના કરતાં વચ્ચેના કુલ દ્વીપ–સમુદ્ર બંને બાજુ થઈ માત્ર ૩ લાખ જજન ઓછા થાય 'નરકે યાને નારકીના જીવને તે તે પૃથ્વીમાં ઉત્પન્ન થઈ રહેવાના નરકાવાસ. એ માળ જેવા પ્રતરામાં અંધારી ગુફા જેવા છે પહેલી નરકમાં ૧૩ પ્રતરમાં પહેલે સીમન્તક નરકાવાસ, એવા ૩૦ લાખ છે. સાતેયમાં ક્રમશઃ ૩૦-૨૫–૧૫-૧૦-૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૦૫ લાખ, પચન્યૂન ૧ લાખ નરકાવાસે અને ૫ નરકાવાસે, એમ કુલ ૮૪ લાખ નરકાવાસ છે. વિમાના જ્યાતિષીદેવ સૂર્ય ચંદ્રના અસખ્ય વિમાન છે, અને ઉપર વૈમાનિક દેવાના ૮ દેવલાકમાં ક્રમશઃ ૩૨-૨૮-૧૨૮-૪ લાખ તથા ૫૦-૪૦-૬ હજાર વિમાને છે, ૯-૧૦મામાં ૪૦૦, ને ૧૧–૧૨મામાં ૩૦૦ વિમાન છે. તથા ઉપર નવશૈવેયકમાં ૩૧૮ તથા પાંચ અનુત્તર વિમાનમાં ૫ વિમાન છે. કુલ ૮૪૯૭૦૨૩ વિમાન વૈમાના છે. વચલું અનુત્તર વિમાન ‘સવા સિદ્ધ' વિમાન ૧ લાખ જોજનનું, ખાકીના દરેક વિમાન અસંખ્ય જોજનના વિસ્તારવાળું હાય છે. ભવના ભવનપતિ દેવતાઓને રહેવાના દેવતાઈ મકાન, તે ૭ ક્રોડ ૭૨ લાખ છે એમાં નીચે નીચે અસુરકુમાર આદિ ૧૦ પ્રકારના દેવ રહેતા હૈાવાથી અસુરનિકાય નાગનિકાય વગેરે કુલ દેશ નિકાય છે. દરેક ભવન અસંખ્ય જોજનનુ હાય છે. ‘ભવાઈ’માં આદિ પદ્મથી નગરાદિ લેવાના. નગરા તે યંતર દેવાને રહેવાના નગરા અસંખ્ય છે. તે પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં ઉપરના ૧૦૦૦ ચેાજનના ઉપર નીચેના ૧૦૦-૧૦૦ ચૈાજન સિવાય વચલા ૮૦૦ ાજનમાં પેાલાણમાં આવેલા છે. આ બધા પૃથ્વી-વલય-દ્વીપ-સમુદ્ર-નરક–વિમાન-ભવન નગરના સંસ્થાન આકાર ચિંતવવાના કે એ કેવા કેવા આકારે છે. આનાં એકાગ્ર ચિંતનમાં ધમ યાન લાગી જાય, એ સ ંસ્થાન Page #229 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક વિચય ધર્મધ્યાન બને. ખાલી આવા પદાર્થના ચિંતનમાંય આ તાકાત છે. કસ્થિતિને ચિંતવે. એ એવી રીતે કે લેકસ્થિતિ અર્થાત્ લેકની વ્યવસ્થા મર્યાદા, એને વિધિ એટલે પ્રકાર, એટલે કે લેકમાં જ્યાં જે જે પૃથ્વી, પર્વત, સમુદ્ર, વિમાન વગેરે વ્યવસ્થિત જે જે પ્રકારે ગોઠવાયેલ છે, ત્યાં તે તે આકાશ વાયુ વગેરેમાં પ્રતિષ્ઠિત છે. દા. ત. ઉપર સિદ્ધશિલા લેના મથાળે વ્યવસ્થિત છે, તે કોના આધાર પર છે? આકાશના આધાર પર, કેમકે એની નીચે માત્ર આકાશ છે. જેમ પર્વત નીચે ભૂમિ હાય, એમ એની નીચે ભૂમિ નથી. એવી રીતે અનુત્તર રૈવેયકાદિ વિમાનો પણ આકાશમાં જ અદ્ધર રહેલા છે. એમ તનવાત આકાશમાં અવસ્થિત છે. વિમાન વગેરે અદ્ધર કેમ રહી શકે ? : પ્રવર્તે શું એ આકાશમાં નીચે ન પડી જાય? અદ્ધર કેમ રહી શકે ? ઉ-આકાશમાં અદ્ધર રહેલ છે, એ હકીકત છે. સૂર્ય ચંદ્ર આકાશમાં એ રીતે રહેલા દેખાય જ છે ને ? કેમ રહી શકે છે? એને ખુલાસે એટલે જ કે તથાસ્વભાવે. એવી એવી શાશ્વત કાળની પરિસ્થિતિ છે, વત્સ્વભાવ છે, લેકસ્થિતિ છે, કે એ એમજ રહે. જે આકાશના બદલે બીજે આધાર હોવાને આગ્રહ રાખીએ, તે પાછે સવાલ એ આવીને ઊભો રહે કે એ આધાર કેને આશ્રય કરીને રહેલ છે?.... એમ પ્રશ્ન કરતાં કરતાં છેવટે છેલ્લે આધાર આકાશમાં જ રહ્યાનું માનવું પડે Page #230 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ધ્યાન ને એ એમ રહેવામાં કારણ તરીકે તથાસ્વભાવને જ આગળ કરવા પડે. પછી તેા સ્વભાત્ર પર એ સ્વભાવ આવે કેમ ?’ એવા પ્રશ્ન ન થઈ શકે. કેમકે સ્વભાવ અચિંત્ય અહેતુક પદાથ છે, અગ્નિની જ્વાળાને સ્વભાવ ઊંચે જવાનેા કેમ ? ને વાયુને સ્વભાવ તિો જવાના કેમ ? જવાબ એ જ કે એ ‘સ્વભાવ વસ્તુ છે માટે. અસ્તુ. २०७ રત્નપ્રભાદિ પૃથ્વી ઘનેનધિના આધારે છે. એ વળી તનેાદિષની ઉપર છે. ત્યારે એ વળી તનવાત પર અવસ્થિત છે. પતા અને સમુદ્રો પૃથ્વીની ઉપર આધારિત છે. એમ ભારે વાયુ પર હલકી રજ વગેરે અદ્ધર રહે છે. એ ખસી જતા રજ નીચે પડે છે. આ આકાશાદિના આધારે રહેવાનુ શાશ્વતા કાળનુ છે. તેમજ તનવાત પર જ ઘનવાત, ઘનવાતની ઉપર જ ઘનેાધિ, એની જ ઉપર પૃથ્વી....આ વ્યવસ્થિત પ્રકાર પણ શાશ્વતા છે; એમાં ફેરફાર નથી થતા. ‘ સ’સ્થાનવિચય'માં આ મધુ· ચિ'તન થઇ શકે. હવે ‘જીવ’પદાર્થ પર ચિંતન બતાવે છે. ( ગાથા-૫૫ ) ૪ જીવપદાર્થ પર ચિંતન - જીવવસ્તુ પર ચિંતનના અહીં ૧લક્ષણુ, રકાળસ્થિતિ શરીરભિન્નતા, ૪અરૂપિતા, કતૃત્વ, ભેાકતૃત્વ, એમ ૬ મુદ્દા કહ્યા છે. એના પર આ રીતે ચિંતન કરાય, (૧) લક્ષણ ઃ—— જીવનું લક્ષણ ઉપયાગ છે. એ જ્ઞાન, દન, એ પ્રકારે છે; જ્ઞાનાપયેાગ, દર્શને પર્યેાગ " જો કહા કે પ્ર-જ્ઞાન-દર્શનને ‘ ઉપયાગ ” કેમ કહે છે ? “ ઉપ=સામીપ્લેન ચેાગ=જોડાણ, અર્થાત્ જે ગાઢ જોડાય તે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધ્યાનશતક ઉપગ. જ્ઞાન-દર્શન જીવ સાથે ગાઢ જેડાવાથી એને ઉપયોગ કહે છે,” તે એમ તે પુદગલમાં રૂ૫ રસાદિ ગુણ ગાઢ જોડાય છે તે તેથી શું એ રૂપ રસાદિને ઉપયોગ કહેશે? ઉ-ઉપગને અહીં એ અર્થ નથી, પણ “ઉપગ એટલે જેના દ્વારા બીજામાં નિકટતાથી તન્મયતાથી જોડાવાનું થાય છે. ત્યારે આત્માને જ્ઞાન-દર્શનથી એના વિષયમાં એવું જોડાવાનું થાય છે, અર્થાત્ વિષયને તન્મયતાથી એ જુએ છે જાણે છે. સારાંશ, જ્ઞાન-દર્શન એ “ઉપગ એટલા માટે છે કે જીવ એથી બીજા વિષયમાં ઉપયુક્ત યાને જાગત-સાવધાનજાણકાર બને છે. કેઈ જડને બીજાને વિચાર જ નથી, બીજાની જાગૃતિ યાને જાણકારી નથી, ગમ જ નથી. તેથી એનામાં ઉપગ નથી. ત્યારે નાની કીડી જેવા જીવને ચાલતાં ખબર પડે છે કે આ પાણી આવ્યું, તો એ નિવૃત થાય છે, એમાં એ આગળ નહિ વધે. સિદ્ધના જીને આખા જગતની ખબર પડે છે, માત્ર એમને રાગાદિ નહિ હોવાથી એ એમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ નથી કરતા. કેઈ જડને બીજાની ખબર નહિ પડે. દર્પણને ય ગમ નથી પડતી; એમાં પ્રતિબિંબ એ તે માત્ર છાયાનું સંક્રમણ છે. માટે જડના ગુણને ઉપયોગ નહિ કહેવાય. આ ઉપયોગ બે પ્રકારે–૧. સાકાર ૨. નિરાકાર. સાકાર એટલે જ્ઞાનેપગ, નિરાકાર એટલે દર્શને પગ. અહીં સાકાર” = જ્ઞાન એ વિશેષપગ છે અને “નિરાકાર=દર્શન, એ સામાન્ય પગ છે. વસ્તુનાં બે સ્વરૂપ (૧) સામાન્ય, અને (૨) વિશેષ. એવી જ બીજી વસ્તુઓ સાથેને સમાનભાવ એ Page #232 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૦૯ સામાન્ય. દા. ત. બીજા પાર્થિવ પદાર્થોની સમાન ઘડે પણ પાર્થિવ છે, તે ઘડામાં પાર્થિવતા એ સામાન્ય કહેવાય, ત્યારે બીજાઓથી જુદાઈ એ વિશેષ. દા. ત. એજ ઘડામાં ઘડાપણું એ બીજા પાર્થિવ કુંડા આદિ પદાર્થોથી જુદાઈ છે, માટે એ ઘડા.. પણું ઘડાનું વિશેષ સ્વરૂપ કહેવાય, વળી બીજા ઘડાની સમાન આમાં પણ ઘડાપણું એ તે સામાન્ય. પણ અન્ય ઘડાની, અપેક્ષાએ આમાં અમુકથી જ બનવાપણું, અમુકની જ માલિકી, અમુક સ્થાને જ રહેવાપણું, વગેરે ધર્મો જુદા; તેથી આ ધર્મો એ આ ઘડાનું વિશેષ સ્વરૂપ કહેવાય. બસ, વસ્તુને વિશેષરૂપે જુએ તે વિશેષ પગ, સાકાર ઉપગ, યાને જ્ઞાન કહેવાય, અને સામાન્ય રૂપે જુએ તેને સામાન્ય પગ, નિરાકાર ઉપગ, યાને દર્શન કહેવાય. સાકાર ઉપયોગ ૮ પ્રકારે હય, મતિજ્ઞાનાદિ ૫ તથા મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન એ ૩, મળી ૮. (આમાં “અજ્ઞાન” એટલે જ્ઞાનને અભાવ નહિ, કિન્તુ મિથ્યાજ્ઞાન, મિથ્યાષ્ટિનું જ્ઞાન) વનરાકાર ઉપગ ૪ પ્રકારે છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, અને કેવળદર્શન. શ્રી તત્વાર્થશાસ્ત્ર (અ. ૨, સૂ– ૯) માં કહ્યું છે-“સ દ્વિવિધષ્ટચતુર્ભેદઃ” અર્થાત્ ઉપગ બે પ્રકારે સાકાર અને અનાકાર, તે કમશઃ ૮ અને ૪ ભેદે હોય છે. આ ઉપયોગ એ જીવનું લક્ષણ. એનું ચિંતન કરે. વળી કાળસિથતિ વિચારે (૨) કાળસ્થિતિ જીવની અનાદિ અનંત છે, શાશ્વત નિત્ય છે. કયારે ય જવ તદ્દન નવો જ ઉત્પન્ન થયે નથી, તેમ અત્યંત ૧૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ધ્યાનશતક નાશ પામતે નથી, સદાને છે. અલબત્ત, એમાં પર્યાયનાં પરિ. વર્તન થાય; એક જન્મ પછી મૃત્યુ, વળી જન્મ, પછી મૃત્યુ, હમણાં મનુષ્ય, પછી દેવ, હમણું સંસારી પછી મુક્ત. એમ ભિન્ન ભિન્ન પલટાતા પર્યાયની અપેક્ષાએ જીવ અનિત્ય છે. કિન્તુ એ બધા પ્રવાહમાં જીવપણે તે એ કાયમ જ રહે. તેથી પ્રવાહથી નિત્ય છે. આ પરથી માત્ર વર્તમાન જીવન જ જોતાં બેસી રહેવું, એનાં જ સુખ-સન્માનને વિચાર કરે એ અજ્ઞાન દશા છે. જીવ માટે તે અનંતે ભૂતકાળ વીતી ગયે, એણે કેઈ સુખસન્માન અને દુઃખના ડુંગર જોઈ નાખ્યા. અહીં શું નવું છે તે એમાં મહી પડાય? વળી જીવ માટે ભાવી અનંત કાળ ઊભે છે; એને ટૂંકા વમાનના જ મહ ખાતર કેમ બગાડાય? આમ જીવની શાશ્વતતા ચિંતવે. વળી જીવ કાયાથી ભિન્ન હોવાનું વિચારે; (૩) કાયાથી ભિનતા :- જીવ એક સ્વતંત્ર દ્રવ્ય છે. જેમ ઔદારિક કાયા યાને આપણે જે શરીર ધારણ કરીએ છીએ તે ભાગ્ય એવી ઘર–પૈસા-ચીજ-વસ્તુ વગેરેથી તદ્દત જુદી વસ્તુ છે, એમ અંદર રહેલ આત્મા પણ એ ભાગ્ય શરીરથી તદ્દન જુદી વસ્તુ છે. શરીર ભાગ્ય હાઈને જ ઘરની જેમ એને મેલાનું ઊજળું, દુબળાનું સબળું વગેરે કરી ભગવાય છે. આનંદનું સાધન છે બનાવાય છે, તે એને ભકતા જીવ જુદે પુરવાર થાય છે. નહિતર શરીર પોતે પોતાને શું ભેગવે? એમ કાર્મણકાય અર્થાત્ કર્મને જ એનાથી પણ જીવ તદ્દન જુદો છે, કેમકે જીવે છે, જીવશે, જીવતો હતો, એ જીવ કહેવાય. “જીવ” શબ્દની આ વ્યુત્પત્તિ શરીરમાં લાગુ ન થઈ શકે, કેમકે એ તે અંતે નિશ્રેષ્ઠ બને Page #234 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન . ૨૧૧ છે ત્યાં, અને પછી એના કુરચા ઉડી જાય છે ત્યાં, જીવવાની ક્રિયા કયાં રહેવાની ? આમ શરીરથી તદ્દન અલગ સ્વતંત્ર જીવ હેવાનું ચિંતવે. વળી અરૂપિતા ચિંતવે, (૪) અરૂપિતાઃ જીવ અરૂપી છે, અમૂર્ત છે, રૂપ-રસાદિ ગુણ વિનાને છે. માટે સિદ્ધશિલાની ઉપર જ્યાં મુક્ત સિદ્ધ બનેલો એક જીવ છે ત્યાં બીજા અનંતા મુક્ત જી રહેલા છે. અમૂર્ત હોવાથી જેમ મગજમાં એક ગ્રંથનું જ્ઞાન હોવા છતાં ત્યાં જ બીજા સેંકડો ગ્રંથનું જ્ઞાન સમાય છે, એવી રીતે મેક્ષસ્થાન નાનું છતાં ત્યાં ને ત્યાં જ અનંતા મુક્ત જીવો સમાય છે; કઈ જ જીવ કેઈને બાધ નથી કરતે આ સિદ્ધો અરૂપી હેઈને જ એમના પર હવે કર્મ, શરીર, આદિ કશાને લેપ નથી લાગતું. અરૂપી જીવ પર સંસારમાં તે એટલા માટે લેપ લાગે છે કે જીવની ઉપર અનાદિ કાળથી કર્મના લેપને પ્રવાહ જ ચાલ્યા આવે છે, તેથી લેપ પર લેપ લાગવામાં વિરોધ નથી. ત્યાં આત્મા રૂપારૂપી છે. પછી સર્વથા અરૂપી થયે કયારેય લેપ લાગવાને નહિ. આત્માની મૂળભૂત આ અરૂપિતાનું જ પિતાને મમત્વ લાગી જાય તે તે પછી (૧) એનું એને મહત્ત્વ લાગવાથી જડ રૂપી પદાર્થો “કુછ નહિ” લાગે, ક્યાં મારી શુદ્ધ નિર્મળ અક્ષય અજર અમર અરૂપિતા? ને ક્યાં જડનાં પલટાતા નાશવંત બેહુદા રૂપ-રસાદિ? શા સારુ એમાં હું ભળું? શા માટે એને મહત્વ આપી આ સુંદર. આ ખરાબ એવા ભાવ કરું?” એમ જડ પ્રત્યે ઉદાસીનતા આવે એવી અરૂપિતાની મમતા છે. વળી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ધ્યાનશતક (૨) રૂપી જડના લેપને લીધે જ શુદ્ધ અરૂપિતા આવરાઈ ગઈ છે ડા છે અનત સુખ પણ દબાઈ ગયું છે. એટલે રૂપી જડ તે આત્માનું દુશ્મન છે. તે દુશ્મનના માલ વિવિધ રૂપાદિ, એમાં સારુ નરસુ શું લાગે? દુમનના માલ પ્રત્યે તે નફરત ઉદાસીનતા જ હાય, આમ રૂપીની સામે સ્વકીય ભવ્ય અરૂપિતા ચિંતવે. વળી સ્વકર્મનું કર્તુત્વ ચિંતવે; (૫) સ્વકર્મકતૃત્વ ઃ આ શરીરથી ભિન્ન આત્મા સંસારમાં છે, ત્યાં સુધી જ્ઞાનાવરણાદિ કર્મને કર્તા છે. કર્મબંધના કારણે સેવે એટલે સહજ છે કે કર્મ બાંધે એ કારણે જેવાં કે, હિંસાદિ પાપને ત્યાજ્ય ન માનવું વગેરે મિથ્યા દષ્ટિ, પાપની છૂટ હેવી એ અવિરતિ, રાગદ્વેષાદિ કષાયો, તથા હિંસાદિ પાપોનું આચરણ-એ સ્પષ્ટ દેખાય છે. કારણ હોય એટલે કાર્ય થાય જ એ ય સહજ છે. એટલે એ કાર્ય કર્મ આત્મા પિતે જ આ કારણે સેવવા દ્વારા કરે છે. ઉક્ત કારણે તદ્દન મૂકી દે ત્યારે કમકતૃત્વ બંધ થઈ જાય છે, તે ક્ષણમાં મોક્ષ પામે છે. સાંખ્યદર્શન આત્માને હંમેશને તદ્દન શુદ્ધ એટલે ફૂટસ્થ નિત્ય માને છે, તેથી કર્મને કર્તા નથી માનતા. પણ એ છે, કેમકે આત્મા જે કર્મને કર્તા નહિ, તે એના પર કર્મને સંબંધ પણ નહિ, તેથી એને સંસાર નહિ; કેમકે કર્મસાગે જ સંસાર, કર્મવિયેગે મેક્ષ. જે જીવને સંસાર જ નહિ તે પછી મોક્ષ કોને કરવાને? મોક્ષ કરણીય છે, એનાં શાસ્ત્ર છે, ને એ માટે આરાધ્ય માર્ગ પણ છે, તે પછી જરૂર કર્મ સંબંધ પણ છે. એ કરનાર આત્મા પિતે જ છે. બીજું કઈ આવીને કર્મ નથી ચૂંટાડી દેતું, આત્મા પોતે જ કર્મનાં કારણે સેવવા દ્વારા Page #236 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૧૩ પિતાના ઉપર કમ સરજે છે. આમ કર્મકત્વ ચિંતવે. વળી કર્મકતૃત્વ વિચારે (૬) જીવ સ્વકર્મને ભકતા છે. પોતે કર્યા કર્મ પિતાને ભેગવવાં જ પડે છે. વર્તમાનમાં પિતાને કેટલું ય અજ્ઞાન છે એ શું છે? પોતાનાં જ્ઞાનાવરણીય કર્મને ભગવટે. આંખ કાચી છે, નિદ્રા આવે છે, એ શું? દર્શનાવરણ કર્મને ભોગવટે. રાગદ્વેષ કામ-ક્રોધ-લેભ વગેરે થાય છે, એ શું? પોતાનાં જ મેહનીય કર્મનું વેન. પિતે ક્ય કર્મ પિતાને જ ભોગવવાનાં રહે. અવળે ધંધે કોઈ કરે, ને ખેટ બીજે ખાય એ ન બને. જેને ગૂમડું, એણે જ એની પીડા ભેગવવી પડે છે. અહીં સીતાની કઈ ભૂલ નહિ, છતાં કેમ એને અપજશ વેઠવું પડશે ! કહે. પિતાના આત્માનાં સ્વોપાર્જિત પૂર્વ કર્મના લીધે જ. કરેલાં કમને પ્રતિક્રમણ, તપ કે ભગવટાથી જ છૂટકારે થાય, કર્મ બાંધ્યા એ ગૂમડું. એ પાકે એટલે એનું ફળ અનુભવાય એ જ ભેગવટે. આમ ભોગવટે પિતાનાં જ કર્મને હેય. જગતમાં સારું નરસું મળવાનું પિતાનાં કર્મના લીધે જ થાય છે. સારાંશ, કર્મ છે ત્યાં સુધી એનું ભકતૃત્વ છે. આ ચિંતવે તે આર્ત ધ્યાન, બીજા પર દ્વેષ, વસ્તુને મેહ વગેરે અટકે. જીવતત્ત્વ અંગે આ લક્ષણ વગેરે મુદ્દાઓથી ચિંતન કરતાં મન તન્મય થયે “સંસ્થાના વિચય ધર્મધ્યાન લાગે (ગાથા-પ૫) હવે “સંસાર” પર ચિંતન બતાવે છે. (ગાથા-પદ-૫૭). ૫. સંસાર-ચિંતન એવા ક્ષરીરથી તદ્દન સ્વતંત્ર આત્મદ્રવ્યને પિતે ઉપજેલા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ધ્યાનશતક કર્મના ગે સંસાર નીપજે છે. કર્મને પ્રવાહ અનાદિથી ચાલુ, કર્મ બાંધવાનું અનાદિ કાળથી ચાલુ, તે સંસાર પણ અનાદિ કાળથી ચાલ્યા આવે છે. સંસાર” એટલે સંસરણ, પર્યટન, ભટકવાનું. શામાં? જન્મ-મરણ, ગતિઓ, કમલેગ, પુદ્ગલસંબંધ, રાગાદિ અશુભ ભાવો, સુખદુઃખ વગેરેમાં. સ્વકર્માજનિત આ સંસાર છે. એનું ચિંતન આ રીતે થાય,– સંસાર એક સમુદ્ર જેવો છે. સમુદ્રમાં પાણી બહુ એમ સંસારમાં જન્મ, જરા, મરણ અતિ બહ; એટલે એમાં જન્માદિરૂપી પાણી છે, એમ કહેવાય. વળી સમુદ્રનું પાતાળ એવું કે એમાંથી અગાધ પણ આવ્યા જ કરે, કયારે ય પાણી બંધ નહિ; એમ સંસારમાં ક્રોધાદિ કષાયરૂપી પાતાળ પણ એવા છે એમાંથી અગાધ જન્માદિ જ વહ્યા કરે છે. 6°વળી સંસારસમુદ્રમાં સેંકડે વ્યસને યાને આપત્તિઓ રૂપી શ્વાપદ છે, જળચર જંતુઓ છે. આપત્તિઓ પીડાકારી હોવાથી શ્વાપદની ઉપમા આપી. અહીં ગાથામાં “સાવયમણું” પદમાં “મણુ” શબ્દ છે. એ દેશ્ય શબ્દ છે. એને અર્થ “વાળો” થાય. સાવયમણું એટલે શ્વાપરવાળે. કહ્યું છે, –મણુઅચૅમિ મુણિજજહ આલં ઈલ મણું ચ મયં ચ” “મત્વર્થ”માં યાને જ્યાં સંસ્કૃતમાં “મ–મહુવત પ્રત્યય લાગે, ત્યાં પ્રાકૃતમાં “આલ” “ઈલ્લ” “મણ” “મણુય” પ્રત્યય આવે છે. જેમકે “દીનદયાવાન' માટે “દીશુદયાલ”, ગર્વ– વાન-ગવિશ્વ માટે “ગવિલ” “શ્વાપરવાન” માટે “સાવયમરણ” વપરાય. વળી સંસાર સમુદ્રમાં મેહનીય કર્મરૂપી આવર્ત છે, ભમરી છે, કેમકે વહાણ જે ભમરીમાં ફસાયું તે એ ત્યાં ને ત્યાં ગોળ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૫ ધર્મધ્યાન ગેળ ભ્રમિ યાને ચક્કર લે છે, એમ મેહનીય કર્મ પણ જીવને ભ્રમિમાં યાને ભ્રમમાં ચડાવે છે, મિથ્યાતત્ત્વમાં ઘુમાવ્યા કરે છે. જીવ હિંસાદિ પાપથી સુખ લેવા જાય છે, પણ દુઃખ મળે છે, એટલે માને છે કે એ તે અમુક કારણે બગડયા માટે દુઃખ આવ્યું, તેથી હવે બરાબર ધ્યાન રાખીને હિંસાદિ આરંભ કરવા દે. આમ હિંસાદિ પાપોના ચકાવે ચડે છે. વળી સંસારસમુદ્ર મહાભયંકર છે. વિરાટ સમુદ્રના અંગો ભય કરે, એમ વિરાટ સંસારના અંગે અતિ ભયકારક બને છે. વળી સમુદ્રમાં વાયુથી પ્રેરિત મોટાં મોજાંઓની હારમાળા ચાલે, એમ સંસારમાં જ્ઞાનાવરણકર્મના ઉદયથી પ્રેરિત અજ્ઞાનના લીધે ઊઠેલા સંગ-વિયેગની હારમાળા ચાલે છે. પ્ર–કઈ વસ્તુ સાથે સંયોગ અને પછી તેની સાથે વિગ તે બીજાં બીજાં કર્મને આધીન છે, તે અહીં અજ્ઞાનથી યાને જ્ઞાનાવરણ-કર્મોદયથી પ્રેરિત કેમ કહ્યું? ઉ૦- ગ-વિયેગ હેવા માત્રથી દુખદ નથી, કિન્તુ એમાં ઈષ્ટ-અનિષ્ટપણાની બુદ્ધિ થવાથી એ દુખદ બને છે અને આ બુદ્ધિ અજ્ઞાનના કારણે ઊઠે છે. નીરસ ખાનપાનને સંગ થયે ત્યાં ખબર નથી કે “આમાં તે રાગ નહિ થવાથી જાલિમ કર્મબંધ અટકશે એ બહુ લાભમાં છે, એથી અજ્ઞાનના લીધે લાગે છે કે “આ અનિષ્ટ સંગ થયે.’ આવા તે કેટલા યે અનિષ્ટ સંગે, અને ઈષ્ટ વિગો, એમ ઈષ્ટ સંયોગો ને અનિષ્ટ વિગેરૂપી તરંગે અજ્ઞાનરૂપી પવનથી ચાલ્યા જ કરે છે. વળી આ સંસારસાગર કે “અણેરપાર' અર્થાત જેની આદિ નથી, અંત નથી, એ અનાદિ અનંત છે. આદિ એટલા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ , , ધ્યાનશતક માટે નહિ, કે આદિ માનવા જતાં એની પહેલા, માનવું પડે કે, સંસાર નહિ, અર્થાત્ આત્મા તદન શુદ્ધ. તે પછી સવાલ થાય કે એવા આત્મા પર એકાએક સંસાર થવાનું કારણ શું? કારણ વિના કાર્ય બને નહિ એ સનાતન સિદ્ધાન્ત છે. પ્રક-કોઈક કાર્ય એમજ થયું એવું ન બને? ઉ૦-જે આદિ કાર્ય એમજ થયાનું માને તે પ્રશ્ન થાય કે (૧) એ ત્યારે જ કેમ શરૂ થયું? પૂર્વે અગર પછી કેમ નહિ? વળી (૨) શુદ્ધને ય જે સંસાર શરુ થતું હોય તે ભવિષ્યમાં મેક્ષ પામ્યા પછી પણ પાછો સંસાર શરૂ થવાને ભય કેમ નહિ ? કાર્ય કારણથી જ થવાનું માનનાર તે કહી શકે કે જીવ અત્યંત શુદ્ધ થયા પછી કારણ નહિ રહેવાથી હવે કદી એને સંસાર નહિ બને. ત્યારે પૂર્વે તે જ્યારે પૂછે કે “ત્યાં સંસાર કેમ?” તે કહેવાય કે એની પૂર્વનાં કારણેને લીધે. એમ પૂર્વે પૂર્વે કારણ હોય જ; એટલે સંસારને પ્રવાહ અનાદિને ચાલુ છે, એમ સિદ્ધ થાય છે. ત્યારે કેઈ જીવના સંસારને તે અંત થાય છે, પરંતુ સમગ્ર રૂપે જોતાં જ અનંતા અનંત કાળ સુધી અશુદ્ધ રહે. વાના છે, તેથી સંસાર અનંત છે. - પ્ર–કયારે ય સંસાર ખાલી ન થાય? ઉ૦- ના, જી એવા અનંતાનંત છે કે ક્યારે ય એ બધા જ મોક્ષમાં ઊપડી જવાના નહિ. આ સમજવા માટે એટલે જ વિચાર બસ છે કે આજ સુધીમાં કાળ કેટલ ગે? મર્યાદાઆંકડે નહીં બાંધી શકાય કે આટલે ગયે; કેમકે કાળની આદિ નથી કે અમુક સમયથી કાળ શરુ થયે. તેથી જેમ કાળ આદિ. Page #240 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૧૭ રહિત છે, અનાદિ છે, એવી રીતે મોક્ષે જવાનું પણ આદિરહિત છે. અનાદિ કાળથી ચાલુ છે, કેમકે પૂર્વે પૂર્વે ધર્મસ્થપાયેલું હતું તે જ એનાં આલંબને જીવ મોક્ષમાં ગયા. એ તીર્થ સ્થાપનાર તીર્થકર પણ ત્યારે જ બન્યા કે જે એમણે એની પૂર્વના તીર્થની આરાધના કરેલી. એ પૂર્વનાં તીર્થના સ્થાપક પણ એની પૂર્વનાં તીર્થનાં આલંબને પૂર્વે આરાધના કરીને થયેલા....આમ તીર્થ અને મોક્ષે જવાનું બંને ય અનાદિથી ચાલેલા-ત્યારે અનાદિ કાળનું તે કઈ માપ જ નથી, તેથી એવી અમાપ કાળથી જ મેક્ષે જતા હોય છે; છતાં સંસાર ખાલી નથી થયે એ હકીકત વર્તમાન સ્થિતિ બતાવી રહી છે. તે અમાપ કાળમાં ન બન્યું એ હવેના માપેલા કાળમાં બને? આદિરહિત અમાપ ભૂતકાળમાં જ કેટલા બધા મેક્ષે ગયેલા? છતાં જનશા કહે છે કે એક નિગદના જીવોની સંખ્યાના અનંતાનંતમા ભાગની સંખ્યામાં જ જીવો મેક્ષ પામ્યા છે. ત્યારે જે અમાપ અમર્યાદિત કાળના ય એટલા જ મુક્ત, તે -હવે પછીના મર્યાદિત કાળમાં કેટલા જીવ મુક્ત બનવાના? ગયેલા કાળના મુક્ત કરતાં અનંતમા ભાગના જ ને? એથી સંસાર કેમ ખાલી થાય? “સંસાર અનાદિ અનંત છે,” એમ ચિંતવે. વળી “સંસાર અશુભ છે,” એમ ચિંતવે, “અશુભ ” એટલે અશભન, અસુંદર, સંસારમાં કઈ વસ્તુ સુંદર છે? પ્રશસ્ત છે? પ્ર-તે શું સંસારમાં દેવ-ગુરુ-ધર્મ–તીર્થશાસ્ત્ર એ સુંદર : વસ્તુ નથી? Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધ્યાનશતક ઉ૦-જરૂર સુંદર છે, પરંતુ એ સંસારની વસ્તુ નથી, એ સંસારને ઉખેડનારી મોક્ષમાર્ગની વસ્તુ છે. સંસારની વસ્તુ તે. સંસારમાં ભમાવનારા આહાર-વિષય-પરિગ્રહ-પરિવાર-કષાયે તથા મિથ્યાત્વાદિ. એમાં શું સુંદરપણું સારાપણું છે? તે સંસારની વસ્તુ જન્મ-મરણ–ગતિ પરિવર્તન વગેરે; એમાં ય શું સારાપણું છે? સંસાર સ્વરૂપથી, કારણથી, અને કાર્યથી બધી રીતે નરસે છે; કેમકે એમાં આત્માની ખરેખર વિટંબણા જ છે. આ પ્રમાણે ચિંતન કરે. આટલી અનાદિ-અનંતતા અને અશુભતાના ચિંતનમાં ય તન્મયતા થતાં સંસ્થાનવિય નામનું ધર્મધ્યાન લાગે. ૬. ચારિત્ર પર ચિંતન હવે આવા સંસારના નિવારક ચારિત્ર વિષે ચિંતન કેમ કરવું તે વિચારવામાં આવે છે. ચારિત્ર જહાજ કેવી રીતે? સંસાર એ સમુદ્ર જે છે. તે એમાંથી તરી જવા માટે સમર્થ કઈ જહાજ હોય તો તે ચારિત્ર ત્મક મહા જહાજ છે. આનું કારણ સ્પષ્ટ છે. જે માર્ગે સંસાર નીપજે, એનાથી વિપરીત રસ્તે મેક્ષ આવે. સંસાર અસંયમ, અવિરતિ (હિંસાદિ પાપિની છૂટ),ને મિથ્યા પ્રવૃત્તિના કારણે થાય છે તે એને અંત સંયમ-વિરતિ-સમ્યફપ્રવૃત્તિ સ્વરૂપ ચારિત્રથી થાય. સમ્યકત્વ બંધન - હવે સંસાર પાર કરવા આ ચારિત્ર એ મહા જહાજ છે. જેમ જહાજના પાટિયાને બરાબર જોડી ન રાખનારા બંધન હોય છે. એમ અહીં ચારિત્રમાં સમ્યગદર્શન Page #242 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૧૯ રૂપી બંધન છે. એ હેય તે જ ચારિત્ર ટકે. અભવ્યો ચારિત્રનાં મહાવ્રત લે છે, છતાં સમ્યગદર્શનના અભાવે એમનામાં ચારિત્રનું છ ગુણસ્થાનક નહિ, કિંતુ મિથ્યાષ્ટિનું પહેલું ગુણસ્થાનક હોય છે. ચારિત્રની નિર્દોષતા - વળી ચાત્રિ અનઘ યાને નિર્દોષ હોય છે. આમાં સર્વ પાપોને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ હોય છે, તેમજ કષાયની ત્રણે ચેકડી દબાવી દીધી છે, તથા જે ચેથી મંદચકડી બાકી છે, એ ક્રોધ-માનાદિનો ઉપયોગ પ્રશસ્ત કરે છે, અર્થાત અસંયમ–પ્રમાદાદિ પ્રત્યે ક્રોધ-દ્વેષ, સાધુત્વની ખુમારી–ગૌરવ,... વગેરે. તેથી એમ કહેવાય કે ચારિત્રમાં હવે દેષ નથી રહ્યા. જ્ઞાન સુકાની –વળી જહાજને કપ્તાન–સુકાની જોઈએ, તે અહીં ચારિત્રમાં જ્ઞાનાત્મક સુકાની છે. ચારિત્ર લીધા પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા જેમ જેમ જ્ઞાનવૃદ્ધિ થાય છે, તેમ તેમ ચારિત્ર વધુ ને વધુ નિર્દોષ રીતે તથા ચડતા સંવેગથી અને અધિકાધિક સૂક્ષ્મતાથી પ્રગતિશીલ બને છે. સારાંશ, જ્ઞાન ચારિત્રને દોરે છે. આ પ્રમાણે ચારિત્ર અંગે ચિંતવે. સંવરઢાંકણ-વળી ચિંતવે કે ચારિત્રજહાજને સંવરરૂપી ઢાંકણેથી નિછિદ્ર બનાવવામાં આવ્યું છે. “સંવર' એટલે આશ્રવ-નિરોધ. આત્મામાં ઈન્દ્રિઓની વિષય-લગન, કષા, અવ્રત વગેરે આવે છે, એ કાણાં છે. એ દ્વારા કર્મ. રજ આવી આવી આત્મામાં જમા થાય છે. એ આશ્રવ–કાણુને સમિતિ-ગુપ્તિ-પરીસહસહન-ક્ષમ દિ ૧૦ યતિધર્મ વગેરેથી બંધ કરવામાં આવે છે. આનું જ નામ સંવર છે. એથી કર્મરજ આત્મા પર ચુંટતી અટકે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ધ્યાનશતક તપપવન –વળી ચારિત્રજહાજને ઝડપી ચાલવા માટે તપરૂપી પવનથી વેગ મળે છે. અનશન, ઊદરિકા વગેરે બાહ્ય તપ, અને પ્રાયશ્ચિત વિનય વગેરે આભ્યન્તર તપ, એ એ રીતે ચારિત્રને વેગ આપે છે કે એનાથી બાહ્યની વૃત્તિઓ દબાવાથી તથા શ્રત(શાસ્ત્ર)રટણ આદિ સ...વૃત્તિ ખૂબ રહેવાથી બાકીની છેલ્લી ચેકડીના ય કષાય વધુ ને વધુ પાતળા પડતા જાય છે. એ જ ચારિત્રને વેગ છે. વેરાગ્યમાર્ગ –આવું ચારિત્ર વૈરાગ્ય માર્ગો પડી ગયેલું છે. મોક્ષપ્રાપ્તિ માટે સંપૂર્ણ વીતરાગ દશા જોઈએ એ વિરાગભાવની સાધનાથી ઊભી થાય. માટે વિરાગને “માર્ગ” કહ્યો. એ માર્ગે વીતરાગદશાએ અને પછી મેલનગરે પહોંચાય. ચારિત્ર રાગના નહિ, પણ આ વિરાગના માર્ગે જ ચાલે છે, એમ બીજે તે બહુ ત્યાગ છે, કિંતુ આહાર, વસ્ત્ર, પાત્ર, મુકામને જે ઉપયોગ છે, તે ય વિરક્ત દશાથી–સંસારીને તે ઘર-દુકાનપરિવાર–પૈસા વગેરેના રાગના માર્ગે ચાલવું પડે છે. ચારિત્રમાં કેવા વ્યવસાયથી સ્થિરતા –ાળી ચારિત્ર વિસ્ત્રોતસિકાના તરંગથી અભાયમાન છે. “વિસ્ત્રોતસિકા એટલે જેમ સમુદ્રમાં જહાજને આડું લઈ જનાર મોજુ, એમ મનને ઉન્માર્ગે તાણી જનાર અપર્ધાન-દુર્ગાન. એજ મોક્ષપ્રાપ્તિની આડે અશુભ કર્મોને જુથરૂપી વિદનને ઊભા કરે છે. પણ ચારિત્રમાં શુભ વ્યવસાય ભરપૂર રહેવાથી દુર્થાનના તરંગ અટકે છે. એટલે કે એનાથી ચારિત્ર ડળેલાતું નથી, ક્ષોભાયમાન નથી થતું. નવ બેઠે નખેદ વાળે. “An idle man is a Page #244 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૨૧ devils house' નવરું મન પિશાચી વિચાર કરે છે. માટે જ ચારિત્ર-જીવનમાં દિવસ રાતના ૮ પહેરમાંથી ૨ પહાર નિદ્રા, ને ૧ પહાર ગોચરી–ભ્રમણ–પ્રહણ-ભેજન અને બહાર થંડીલભૂમિ-ગમન, એમ ૩ પહોર ઉપરના પાંચે ય પહોર શાસ્ત્રસ્વાધ્યાયના રાખવામાં આવ્યા છે. જેમાં અવાંતરપણે પ્રતિક્રમણ આવશ્યક ક્રિયા તથા યોગક્રિયા કરી લેવાની હોય છે. શાસ્ત્રવ્યવસાય આટલે બધે સમય ચાલવાથી મન એમાં ને એમાં પરોવાયેલું રહી દુર્ગાનાદિ વિકલ્પોથી ન ડહોળાય એ સ્વાભાવિક છે. ૧૮૦૦૦ શીલાંગની ગણતરી - છે આ ચારિત્ર જહાજ મહાકિંમતી ૧૮૦૦૦ શીલાંગરૂપી રાથી ભરેલું છે, “શીલાંગ” એટલે શીલના સદુઆચારના અંગે, અવાંતર. પ્રકારો. તે પૃથ્વીકાયાદિ આરંભત્યાગ વગેરે ૧૮૦૦૦ છે. જેમ કે, પૃથ્વીકાય-અપકાય-તેજસુકાય-વાયુકાય-વનસ્પતિ કાય એ ૫ સ્થાવરકાય છે, તથા શ્રીન્દ્રિય-ત્રીન્દ્રિય–ચતુરિન્દ્રિય એ ૩ વિકસેન્દ્રિય જીવે, એમ ૮ અને પંચેન્દ્રિય જી તથા અજીવ, એ ૧૦ને આરંભ-સમારંભ–હિંસા ન કરે, એ શીલાંગ કહેવાય. આમાં અજીવ આરંભનો ત્યાગ એટલે કેઈ નિરર્થક પ્રવૃત્તિ જડ અંગેની ય નહિ, દા. ત. વસ્ત્ર મળ્યું તેવું એ૮, પણ એને ફાડવું, સરખું કરવું, વગેરે પરિકર્મ કરવાનું નહિ. એમ મફતનું એક તણખલું ભાંગવાનું નહિ, કે માર્ગે જતાં બગીચ વગેરે જેવાને ય નહિ, એમ ૧૦ આરંભત્યાગ. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ધ્યાનશતક, 1. આ દશે પ્રકારને આરંભ-ત્યાગ દરેક ૧૦ પ્રકારના ક્ષમાદિ યતિધર્મને સાચવીને કરવાનું છે. એમાં ક્ષમા-મૃદુતા જુતા-નિર્લોભતા એ ૪, તથા સંયમ-સત્ય-શૌચ (પવિત્ર મન)-બ્રહ્મચર્ય–અકિંચનતા (અપરિગ્રહ) એ પ, અને તપ આવે. દરેક પૃથ્વીકાયાદિને સમારંભ–ત્યાગ ક્ષમાથી પાળવાને, નમ્રતાથી પાળવાને તપથી પાળવાને, એમ દસે આરંભત્યાગ એ રીતે પાળવાનાં; એટલે કુલ ૧૦૪૧૦=૧૦૦ શીલાંગ થયા. હવે આ સે પૈકી દરેક પ્રકાર પાંચે ઈન્દ્રિના સંયમ સાથે જાળવવાને એટલે દા. ત. પૃથ્વીકાય જીવની રક્ષા ક્ષમા સાથે કરવાની તે સ્પર્શનેન્દ્રિયને સંયમ રાખીને, એ ૧ પ્રકાર એમ રસનેન્દ્રિયને સંયમ રાખીને, એ ૨ જે પ્રકાર, એવા પૂર્વના સએ પ્રકાર દરેક ઈન્દ્રિય-સંયમ સાથે જોડતાં ૧૦૦૪૫=૫૦૦ પ્રકારે શીલાંગ થાય. તે પણ આહાર-વિષય-પરિગ્રહ-નિદ્રા (યા ભય), એ ચાર સંજ્ઞાઓના નિગ્રહ સાથે જાળવવાના. એટલે ૫૦૦ પૈકી દરેક પ્રકાર આહાર સંજ્ઞા-નિગ્રહ સાથે, વિષયસંજ્ઞા-નિગ્રહની સાથે...એમ ૫૦૦૮૪=૨૦૦૦ શીલાંગ થાય. આ પણ દરેક પ્રકાર મનથી, એમ વચનથી, અને એમ કાયાથી પાળવાને. એટલે આહાર સંજ્ઞા-નિગ્રહ, સ્પર્શનેન્દ્રિયસંયમ, એને ક્ષમા રાખવા સાથે પૃવીકાયહિંસા હું મનથી નહિ કરું એ ૧ પ્રકાર, એમ મનથી કુલ ૨૦૦૦ પ્રકાર એ રીતે વચનથી અને કાયાથી બમ્બે હજાર, એમ કુલ ૨૦૦૦૪૩ =૬૦૦૦ શીલાંગ થયાં. Page #246 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૨૩. આ પણ માત્ર “કરું નહિ એમ નહિ, કિન્તુ કરાવું પણ નહિ, તેમ અનુમોટું પણ નહિ, એ રીતે ઉપરોક્ત મન-વચન કાયાના ૬૦૦૦૪૩=૧૮૦૦૦ શીલાંગ થાય. ત્યારે બીજી રીતે પણ ૧૮૦૦૦ શીલાંગ થાય છે. ચારિત્ર જહાજમાં આ બધાં રત્ન ભરેલા છે. એ મહાકિંમતી રત્ન છે, કેમકે એનાથી * એકાતિક અને આત્યંતિક સુખ મળે છે. (આને સહેલાઈથી યાદ રાખવા સૂત્ર “આય કઈ સંગ,” આરંભ ૧૦ણ્યતિધર્મ ૧૦xકરણ ૩ ૪ ઇન્દ્રિય ૫ ૪ સંજ્ઞા ૪ *ગ ૩=૧૮૦૦૦) છે આ ૧૮૦૦૦ શીલાંગ રોભર્યા ચારિત્રજહાજ પર આરૂઢ થયેલા મુનિરૂપી વેપારીઓ મોક્ષનગર તરફ જઈ રહ્યા છે. “મન્યતે જગતુ-ત્રિકાલાવસ્થામ ઈતિ મુનિ ક્યાં ય રાગદ્વેષ ન થાય એ માટે જગતના પદાર્થોની ભૂત-ભવિષ્ય–વર્તમાન ત્રણે કાળની અવસ્થા-પર્યાનું મનન કરે તે મુનિ. ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ જડ પદાર્થ સામે આવે, યા અનુકૂળ કે પ્રતિ કૂળ વર્તનાર જીવો મળે, પરંતુ એ વર્તમાન અવસ્થાથી વિપરીત નરસી–બિભત્સ, યા સારી-મનગમતી અવસ્થા ભૂતભાવમાં એ જડ યા જીવમાં છે. એના તરફનો વિચાર રાખવાથી રાગદ્વેષ કે હરખ-શેક ઊઠી નહિ શકે. આવા મુનિ એ વહેપારી એટલા માટે કહેવાય કે એ સારી રીતે આય-વ્યયઃનફે-તે સમજી શકે છે. (૧) કયાં ઉત્સર્ગમાર્ગમાં લાભ અને અપવાદૃમાર્ગમાં * “એકાન્તિક એટલે સુખ જ સુખ, દુઃખને લેશ નહિ. “આત્યન્તિક એટલે અન્તને અતિક્રાન્ત થયેલું ઉલ્લંધી ગયેલું, અર્થાત શાશ્વત. Page #247 -------------------------------------------------------------------------- ________________ २२४ ધ્યાનશતક નુકશાન, તથા (૨) કેવા અવસરે ઉત્સર્ગ પકડી રાખવામાં લાભ મામુલી, નુકશાન પારાવાર; અને ત્યાં જ અપવાદ પકડવાંમાં નુકશાન મામુલી, પણ પરિણામે લાભ અપરંપાર, એ સમજવામાં અતિ નિપુણતાથી વિચારીને પ્રવર્તે છે. માટે મુનિ એ વ્યાપારી છે. એવા એ મુનિ શીલાંગરત્નભર્યા ચારિત્રજહાજથી થોડા જ વખતમાં અને કેઈપણ જાતના અંતરાય વિના મનગરે પરિ નિર્વાણ નગરે પહોંચી જાય છે. આ પ્રમાણે સંસ્થાનવિચયધ્યાનમાં ચિંતવે. " (ગાથા-૬૦) ૭. મેક્ષ પર ચિંતન એ પરિનિર્વાણ યાને બધી બાજુથી પરમશાંતિરૂપ મેક્ષનગર કેવું છે? તે કે જ્ઞાન-દર્શન–ચારિત્ર રત્નત્રયના વિનિયેગા ત્મક છે. “વિનિગ” એટલે ક્રિયાકરણ, એ રત્નત્રયીની ક્રિયાકરણથી મેક્ષ નીપજે છે, માટે મેક્ષનેય રત્નત્રય-વિનિયેગાત્મક કહો. મોક્ષ અવસ્થા ઊભી કરનાર કોણ? રત્નત્રયનું આચાર પાલન. કેમકે જીવની મોક્ષ-અવસ્થા અનંત જ્ઞાન-દર્શન–ચારિત્રમય છે. એ પ્રગટ કરવા માટે એને જ અંશે ઉઘાડ કરવાને હોય; અને તે એના આચારના પાલનથી થાય. આ મિક્ષ એકાન્તિક છે, એકાન્તભાવી છે, અર્થાત્ એમાં સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનાદિમય અવસ્થા પ્રગટ હેવાથી હવે એમાં લેશમાત્ર પણ અજ્ઞાન મેહ આદિનું મિશ્રણ નથી. વળી એ નિરાબાધ છે. અર્થાત્ એમાં એટલું બધું અનંત સુખ છે, કે એમાં હવે Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫. છે. કૃષિ થી હી, તાનાથી આરબાતુ ધર્મધ્યાન કઈ બાધા પીડા નથી. અજ્ઞાન પીડાકારી તત્ત્વ કર્મ– આવરણ સર્વથા નષ્ટ થયા હોવાથી હવે અજ્ઞાન અને પીડા ક્યાંથી ઊભા થઈ કે રહી શકે ? આ મેક્ષાવસ્થા એ સ્વાભાવિક છે, જીવનું સહજ સ્વરૂપ છે. મોક્ષ થવા પૂર્વે એ સ્વરૂપે પ્રગટ નહેતું દેખાતું એનું કારણ તે એ કે એ કર્મના આવરણેથી આચ્છાદિત થઈ ગયું હતું. બાકી મેક્ષની અનંતજ્ઞાનાદિમય સ્થિતિ કેઈ બહારથી લાવવાની નથી હોતી, એ તે મૂળમાં આત્મામાં છે જ, સહજ છે, કૃત્રિમ નથી. જ્ઞાનાદિ એ કઈ કાગળ પર આગન્તુક ચિત્રની જેમ બાહ્ય કારણથી ઉત્પન્ન થનાર આગન્તુક ગુણ નથી. પ્ર- તે મહેતન કરવાથી જ્ઞાન આવે છે, એનું કેમ? ઉ–આ જ્ઞાન “આવે છે એટલે અંદરમાંથી બહાર આવે છે. આત્માની અંદર મૂળથી પડેલા જ્ઞાન પર જે આવરણ છે, તે મહેનતથી જેમ જેમ કપાય, તેમ તેમ જ્ઞાન બહાર ખુલ્લું થતું જાય છે, પણ બહારથી કાંઈ નવું લાવવાનું નથી હોતું. વળી એ મોક્ષ નિરુપમ સુખમય છે, કેમકે, એ સુખની ઉપમા નથી. સંસારના સુખ તે સંગ–જન્ય છે. એની સાથે આ અસાંગિક સહજ આત્મ-સુખને કેવી રીતે સરખાવી શકાય? સંપૂર્ણ આરોગ્યના સુખને રોગિષ્ઠ દશામાં કુપગ્યસેવનથી લાગતા આનંદ સાથે કેમ સરખાવી શકાય ? સાંસારિક સુખ વિષય-સંગને આધીન છે, પરવશ છે, પરિસ્થિતિ–સાપેક્ષ છે. એને એજ વિષયસંગ કાયમ હોય છતાં પરિસ્થિતિ બદલાતાં એજ દુખરૂપ લાગે છે, એનું સુખ ગયું! જ્યારે અહીં ક્ષનું ૧૫ - Page #249 -------------------------------------------------------------------------- ________________ किं बहुणा, सव्वं चिय जीवापयत्थवित्थरावेयं । सन्वनय समूहमय झापज्जा समय-लभाव વ્યાવાંતક || ૬ || અ:-મહુ શુ કહેવું? વાદિ પદાના વિસ્તારથી ચુક્ત (એવુ) સનયાના સમૂહાત્મક સિદ્ધાન્ત (શાસ્ત્ર)ના પદાર્થનુ ધ્યાન કરે. ( ચિતવે ). સુખ તે પેાતાનું સહેજ સ્વરૂપ જ હાવાથી અને સસયાગ નષ્ટ થઈને પ્રગટ થયું હાવાથી, એ શાશ્વતિક રહે છે. માટે કહ્યું માક્ષ અક્ષય સુખસ્વરૂપ છે. આવા મેાક્ષનુ ચિંતન કરે. ‘સંસ્થાન–વિચય’ નામના ધર્મ ધ્યાનમાં શું શુ ચિ’તવવાનું, શાતા શાના ઉપર ધ્યાન ધરવાનું, એ વિસ્તારથી બતાવી હવે એના ઉપસંહાર કરે છે,— વિવેચનઃ–વધારે કહેવાથી શું? સસ્થાન-વિચય નામના ધર્મધ્યાનમાં સિદ્ધાન્તના (શાસ્રના) પદાથ યાવે ચિ'તવે, અર્થાત્ જિનાગમે કહેલ કાઇપણ પદાર્થ નુ એકાગ્ર ભાવે ચિ’તન કરે એ આ ધમ ધ્યાન બને છે. પ્ર૦-આ ચિંતનીય જિનાગમેાક્ત પદાર્થમાં શુ શુ આવે છે? અને તે કેવા સ્વરૂપે ચિતવવાના ? ઉ-જિનાગમાક્ત પદાર્થોમાં જીવ-અજીવ-આશ્રવ-મધસવર-નિર્જરા અને મેાક્ષ વસ્તુના વિસ્તાર આવે છે. અને તે દ્રવ્યાસ્તિકનય-પર્યાયાસ્તિકનય વગેરે નયસમૂહમય છે એ રૂપે ચિતવવાના છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ધ્યાન ૨૨૭૪ જિનાગમમાં જીવાદિના વિચાર કેવી રીતે ? : કોઈ પણ જૈનશાસ્ત્ર લેા, તે એવા જીવાદિ વસ્તુમાંની વસ્તુના વિચાર મળવાના. દા. ત. પહેલું ‘આચારાંગ' શામ, એમાં મુનિના આચાર ખતાવવા જગતમાં કેવા કેવા જીવ હાય છે, એને કેવા કેવા શસ્ત્ર લાગવાથી દુ:ખ થાય છે, તે એની અહિંસા કેમ પળે, એ ખતાવ્યું; તે એ જીવવસ્તુના વિચાર થયા. એમ, એવા શસ્રના ઉપયાગ કરવામાં દિલમાં કેવા કલુષિત ભાવ કામ કરે છે, તથા ખીજા પણ કેવા કષાયા, સ્વજન-મૈાહ, પરિસહ–વિહવળતા, વગેરે અશુભ ભાવા નડવા આવે છે, એ ખતાવ્યું. તે આશ્રવ વસ્તુના વિસ્તાર છે. એમ બીજા ‘ ભગવતી’, પન્નવણા' આદિ શાસ્ત્રોમાં પદા-વ્યવસ્થા બતાવી, એ જીવ યા અજીવ વસ્તુને વિસ્તૃત વિચાર છે. એમ, છેદગ્રન્થામાં સવર વસ્તુના તથા બીજા કેટલાકમાં બંધના, નિજ રાના યા મેાક્ષને વિચાર છે. જૈન શાસ્ત્રોની દૃષ્ટિએ વિશ્વમાં પદાર્થ જ આ સાત છે, એટલે જૈન શાસ્ત્રના આ કઈ પણ પદાર્થના વિસ્તારમાંથી વસ્તુનું ચિંતન યાન આ પ્રકારમાં કરવાનું છે. અપાય-વિપાક-વિચય કેમ અલગ બતાવ્યા? પ્ર—આ હિસાબે તેા સંસ્થાન–વિચયમાં રાગાદિ અપાચે અને જ્ઞાનાવરણીય કર્મોના વિચય યાને પરિચય અર્થાત્ અભ્યાસમય ચિંતન સમાઈ જાય છે, તેા પછી અપાયવિચય અને વિપાકવિચય એ બે ભેદ જુદા શા માટે ખતાવ્યા ? " ઉ-વાત ઠીક છે કે સંસ્થાનવિચયના દરિયા જેવા વિષયેામાં અપાય અને વિપાકના વિચાર સમાઈ જાય; છતાં એને અલગ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧ આશ્રવ સેવવામાં ન તણાઈ જાય, ૨૨૮ ધ્યાનશતક પાડવાનું કારણ દરેકના ઉદ્દેશની ભિન્નતા લાગે છે. સંસ્થાનવિચયમાં તે જિનાગાક્ત પદાર્થની વરતુ સ્વરૂપે વિચારણા છે, * મનની ચંચળતા અસદુ-વિચારણું મટે. ત્યારે અપાયવિચયમાં તે જીવ રાગાક જ સવવામાં ન તણાઈ , એમ તણા પાછે વળે, એ માટે એ રોગાદિમાં કેવા કેવા ભયંકર અનર્થ છે. કટું પરિણામ છે, એની ભય સાથેનું ચિંતન છે, ભય પમાડનારુ ચિંતન છે. એમ વિપાકવિચયમાં, જીવ સારા નરસા ઇદ્રિય-વિષયે આવવા-જવા પર, યા રોગ-વેદના-પરાભવઆદિ પામવા પર, હર્ષ–ખેદાદિ અમાધિમાં ન પડે એ માટે, ઉદાસીન ભાવ સાથેનું યા ઉદાસીન ભાવને પમાડનારૂં કર્મ. વિપાકનું ચિંતન છે; કેમકે એ સારી-નરસી પ્રાપ્તિ મુખ્યતાએ. કર્મના વિપાકને આધીન છે, કમાવપાકની પીડા છે, વિટંબણા છે, એમાં શી વિહ્વળતા કરવી હતી? આપણે એમાં રસ લીધા વિના તટસ્થ ભાવે એનું દર્શન કરે એમ કરી ઉદાસીન, બનવા માટે વિપાકવિચય ધ્યાન છે – સારાંશ, સંસ્થાન વિચયમાં શાસ્ત્રોક્ત જીવાદિ પદાર્થના ચિંતનથી મનને સ્થિર કરવાને હિસાબ છે, ત્યારે અપાયવિચયમાં મિથ્યાત્વ, વિષ, રાગદ્વેષ, અશુભગ આદિ આશ્રને ભય. રાખી મનને એ આશાથી બચાવી સ્વરછ સમતાપન્ન રાખવાને. ઉદેશ છે, ને વિપાકવિચય ધર્મધ્યાનમાં આપસંપર્ વખતે. સમાધિ–સ્વસ્થતા રાખવાને હિસાબ છે. આમ અપાય-વિપાકસંસ્થાના વિચય એ ત્રણ પ્રકારના ધ્યાનથી મન સ્વચ્છ-સ્વસ્થ-સ્થિર બનાવવાને ઉદ્દેશ છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૨૯ આવા વિવિધ ઉદેશના હિસાબે ધ્યાનના જુદા જુદા પ્રકાર પડે, એ દષ્ટિએ “સન્મતિ તર્ક ” મહાશાસ્ત્રની ટીકામાં વાદિ–પંચાનન શ્રી અભયદેવસૂરિજી મહારાજે તથા “શાસ્ત્રવાર્તા સમુચ્ચય” મહાશાસ્ત્રની વિવેચનામાં મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ધર્મધ્યાનના ૧૦ પ્રકાર બતાવ્યા છે. | ધર્મધ્યાનના ૧૦ પ્રકાર ધર્મધ્યાનના ૧૦ પ્રકારમાં અહીં કહેલ આજ્ઞાવિચયાદિ ૪ પ્રકાર ઉપરાંત જીવ–અજીવ-ભવ-વિરાગ-ઉપાય-હેતુવિચય એ છે ગણ્યા છે. અલબત્ પૂર્વોક્ત સંસ્થાન વિચયમાં આ છ વિચાર આવી જાય, પરંતુ એમ તે અપાય તથા વિપાકને પણ વિચાર એમાં સમાઈ શકે છે, છતાં પૂર્વે કહ્યા મુજબ વિશિષ્ટ ઉદ્દેશથી અપાય-વિપાકની જેમ આ જીવ-અછવાદિને વિચાર છે. દશે પ્રકારને વિચાર અહીં સંક્ષેપમાં એના જુદા જુદા ઉદ્દેશ દર્શાવવા સાથે બતાવવામાં આવે છે. (૧) આજ્ઞાવિચયમાં એ ચિંતવવાનું કે “અહે! આ જગતમાં હેતુ–ઉદાહરણ-તર્ક વગેરે હોવા છતાં અમારા જેવા છે પાસે બુદ્ધિને તે અતિશય નથી, ત્યાં આત્મપ્રત્યક્ષની તો શી વાત? તેથી આત્માને લાગતા કર્મબંધ, પોલેક, મોક્ષ, ધર્મ, અધર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થ સ્વતઃ જેવા કે જાણવા-સમજવા બહુ મુશ્કેલ પડે છે. છતાં એ પદાર્થો પરમ આપ્ત પુરુષના વચનથી જાણી શકાય છે. એવા પરમ આપ્ત પુરુષ એક માત્ર વીતરાગ સર્વજ્ઞા શ્રી તીર્થકર ભગવાન હોય છે. તે એમના વચને કે સુંદર પ્રકાશ એ પદાર્થોને આપે છે! એમને જઠ બોલવાને હવે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ધ્યાન કોઈ જ કારણ નથી. તેથી એમનાં વચન એમની આજ્ઞા ટંકશાળી સત્ય છે. એમનું કહેલું યથાસ્થિત જ છે. અહે ! કેવી કેવી અનંત કલ્યાણરૂપ તથા ત્રિક-પ્રકાશક, સૂક્ષ્મ સદ્દભૂત પદાર્થબોધક, સન્માગદેશક, વિદ્વત-જન–માન્ય, અને સુરાસૂરપૂજિત એમની આજ્ઞા ! આ ચિંતન અનુચિંતનથી સકલ સત્યવૃત્તિના પ્રાણુભૂત શ્રદ્ધાને પ્રવાહ અખંડ વહેતે રહે છે. (૨) અપાયરિચયમાં,–“અહો! અશુભ મન-વચન-કાયા અને ઈન્દ્રિયેની વિશેષ પ્રવૃત્તિઓ અર્થાત વિશેષ કોટિના અશુભ. વિચાર–વાણું–વર્તાવ અને રાગાદિભર્યા ઈન્દ્રિય-વિષય–સંપર્કથી નીપજતા ભવભ્રમણાદિ અનર્થ હું શા માટે વહોરું? જેમ કેઈ ને મેટું રાજ્ય મળ્યું હોય છતાં ભીખ માગવાની બાલિશતા કરે, તેમ મોક્ષ મારા હાથવેંતમાં છતાં સંસારમાં રખડવાની મૂર્ખતા શા માટે કરું !” આવી શુભ વિચાર-ધારાથી દુષ્ટ ગેના ત્યાગના પરિણામ જાગે છે. (૩) વિપાકવિચયમાં કર્મની મૂળ ઉત્તર પ્રકૃતિના મધુર અને કટુ ફળને વિચાર, શુભ-અશુભ કર્મના વિપાકરૂપે ઠેઠ અરિહંતપ્રભુની સમવસરણાદિ-સંપત્તિથી માંડીને નરકની ઘર વેદનાઓ નીપજવાને વિચાર, તથા કર્મનું વિશ્વ ઉપર એકછત્રી સામ્રાજ્ય હોવાનો વિચાર કરે, તેથી કર્મફળની અભિલાષા દૂર થાય, અણુસકર્મનાં ફળ વખતે સમતા-સમાધી રહે. (૪) સંસ્થાનવિચયમાં ચૌદરાજલકની વ્યવસ્થા ચિંતવવાની. એમાં અધોલેક ઊંધી પડેલી બાલટી, અથવા ઊંધી Page #254 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાન ૨૩૨ નેતરની બારકેટ જે, મધ્યલેક, ખંજરી જે અને ઊર્વક ઊભે ઢોલક યા શરાવસંપૂટ જેવું છે. અધોલેકમાં પરમાધામી આદિના તીવ્ર ત્રાસરી સાત નરકપૃથ્વીએ છે, મધ્યલોકમાં મસ્યગલાગલ’ ન્યાયના પ્રદર્શનભૂત અસંખ્ય દ્વીપ સમુદ્રો છે, અને ઊર્વલેકમાં શુભ પુદ્ગલેની વિવિધ ઘટનાઓ છે. એનું તથા સકલ વિશ્વમાં રહેલા શાશ્વત–અશાશ્વત અનેકવિધ પદાર્થો વગેરેનું ચિંતન આવે છે. આ ધ્યાનથી ચિત્તને વિષયાન્તરામાં જતું, ને ચંચળ તથા વિહવળ થતું અટકાવી શકાય. (૫) જીવવિચયમાં જીવની અનાદિતા, અસંખ્યપ્રદેશમયતા, સાકાર-અનાકાર (જ્ઞાનદર્શન) ઉપગ, કરેલા કર્મનું ભેગવવાપણું, વગેરે સ્વરૂપનું સ્થિર ચિંતન કરાય છે. તે જડ કાયાદિ છેડીને માત્ર આત્મા પર મમત્વ કરાવવામાં ઉપયોગી છે. . (૬) અજીવવિચયમાં ધર્મ–અધમ–આકાશ-કાળ-પુદુગલેની ગતિસહાય, સ્થિતિસહાય, અવગાહના, વર્તન, રૂપરસાદિગુણ તથા અનંત પર્યાયરૂપતાનું ચિંતન કરવું. એથી શેક, રેગ, વ્યાકુળતા, નિયાણું અને દેહાત્મ-અભેદને ભ્રમ વગેરે દૂર થાય. ભવવિચયમાં, “અહે –કે દુઃખદ આ સંસાર! કે જ્યાં (૧) સ્વકૃત કર્મનાં ફળ ભેગવવા વારંવાર જન્મવું પડે છે. અઘિટની ઘડીની જેમ મળમૂત્રાદિ અશુચિભર્યા માતાના પેટના બખેલમાં કેઈ વારંવાર ગમનાગમન કરવા પડે છે. વળી (૨) સ્વકૃત કર્મના દારુણ દુઃખભર્યા ભેગવટામાં કઈ સહાય Page #255 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક ૨૩૨ કરતું નથી, એમ જ (૩) સંસારમાં સંબધા વિચિત્ર ખને છે. માતા પત્ની થાય, પત્ની માતા થાય....વગેરે. ધિક્કાર છે આવા સ'સાર ભ્રમણને !' એવા ચિંતન સંસારભેદ અને સત્પ્રવૃત્તિ ઉત્પન્ન કરે છે. (૮) વિરાગવિચયમાં,— અહે ! (૧) આ કેવું કથિરનું શરીર કે જે ગદા રજરુધિરમાંથી બન્યું, મળમૂત્રાદિ અશુચિએ ભયું, પાછું દારૂના ઘડાની જેમ એમાં જે નાખેા તેને અશુચિ કરનારું! મિષ્ટાન્નને વિષ્ઠા અને પાણીને તા શું પણુ અમૃતને ય પેશાબ બનાવનારું છે! આવું એ શરીર પાછુ' સતત નવ દ્વારામાંથી અશુચિ વહેવડાવનારું છે! (૨) વળી તે વિનશ્વર છે, સ્વય' રક્ષણહીન છે, અને આત્માને ય રક્ષણરૂપ નથી ! મૃત્યુ કે રોગના હુમલા વખતે માતાપિતા, ભાઈ બહેન, પત્ની-પુત્ર-પુત્રી કોઈ જ મચાવી શકતું નથી. ત્યારે આમાં કાણુ મનેાહર રહ્યું ? ® (૩) વળી શબ્દરૂપરસ વગેરે વિષયે જોવા જઈએ તે ય એના ભાગવટા ઝેરી કપાક ફળ ખાવા સમાન પરિણામે કટુ, પાછા સહજ વિનાશી, ઉપરાંત પરાધીન છે, સતાષરૂપી અમૃતાસ્વાદના વિધી છે. સત્પુરુષા એને એવા જ આળખાવે છે. ® (૪) વિષયેાથી લાગતું સુખ પણ માળકને લાળિયું ચાટવામાં લાગતા દૂધના સ્વાદના સુખની જેમ કલ્પિત છે. વિવેકીને આમાં આસ્થા હૈાય નહીં. વિરતિ જ શ્રેયસ્કરી છે. ૭ (૫) ઘરવાસ એ તેા સળગી ઊઠેલા મકાનના મધ્યભાગ જેવા છે, જ્યાં જાજવલ્યમાન ઇન્દ્રિયા પુણ્યરૂપી કાષ્ઠાને Page #256 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૩૩ સળગાવી દે છે, અને અજ્ઞાનપરંપરાને ધૂમાડે ફેલાવે છે. આ આગને ધમમેઘ જ બુઝવી શકે. માટે ધર્મમાં જ પ્રયત્ન કરવા યોગ્ય છે.” વગેરે રોગના કારણે રૂપ વિષ માં કલ્યાણવિરોધ હેવાનું ચિંતન કરવું. એથી પરમાનંદને અનુભવ થાય છે. | (૯) ઉપાયરિચયમાં,–“અહે શુભ વિચાર-વાણીવર્તાવને હું કેમ વિસ્તારું કે જેથી મારા આત્માની મેહપિશાચથી રક્ષા થાય !” આ સંકલ્પધારાથી શુભ ભેગો પર ચિંતન કરવાનું. એથી શુભ પ્રવૃત્તિના સ્વીકારની પરિણતિ જાગે છે. (૧૦) હેતુવિચયમાં જ્યાં આગમમાં કહેલા હેતુગમ્ય પદાથ પર વિવાદ ખડે થાય, ત્યાં કેવા તર્કનું અનુસરણ કરવા દ્વારા એ વિવાદનું શમન થાય, એમાં સ્યાદ્વાદ-નિરૂપક આગમન આશય, ને તે પણ કષ-છેદ-તાપની કેવી પરીક્ષાપૂર્વક આશ્રય કરે લાભદાયી છે, એ ચિંતવવાનું. કેઈપણ શાસ્ત્રની સુવર્ણની જેમ (૧) કષ-કટી પરીક્ષા એટલે એ જોવાનું કે “એમાં યોગ્ય વિધિનિષેધ છે?” તે જિનાગમમાં દા. ત. કહ્યું “તપસ્વાધ્યાય-ધ્યાન કરવું, “હિંસાદિ પાપ ન કરવાં, (૨) છેદ પરીક્ષા માટે એ જોવાનું કે “એમાં વિધિ નિષેધને જરાય બાધક નહિ પણ સાધક આચાર કહેલા છે?” તે જિનાગમમાં દા. ત. કહ્યું સમિતિ-ગુપ્તિ આદિ પંચાચાર પાળવા તે એમાં લેશમાત્ર હિંસાદિ નથી, અને તપ-ધ્યાનાદિ-વિધિપાલનને અનુકૂળતા છે. (૩) તાપ–પરીક્ષા માટે એ જોવું કે “એમાં વિધિનિષેધ અને જિનાગમમાં આચારને અનુકૂળ તત્ત્વ વ્યવસ્થા છે ?' દા. ત Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અનેકાન્તવાદની શકીએ છ–અજીવ દ્રવ્યની નિત્યા–નિત્યતા, ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય, દ્રવ્ય-પર્યાયને ભેદભેદ, વગેરે એવી તત્વ વ્યવસ્થા બતાવી, કે જે વિધિ-નિષેધ તથા આચારને સંગત થાય તેવી છે. આ ચિન્તનથી વિશિષ્ટ શ્રદ્ધા યાને સમ્યગ્દર્શનની સંગીન દઢતા-નિર્મળતા થાય છે. - આ દેશે પ્રકારના ચિંતનમાં જયાં મનની સ્થિરતા થાય છે કે એ તરત ધર્મધ્યાન સ્વરૂપ બને છે. સંસ્થાનવિય ધર્મધ્યાનમાં પૂર્વે કહ્યા મુજબ વિશ્વના સમસ્ત પદાર્થો વિષય બને છે. આ પદાર્થોનું ચિંતન સર્વનયસમૂહમય રીતે કરવાનું છે, પરંતુ એકાન્ત એક નયની દૃષ્ટિથી નહિ. કેમકે એમાં તો બીજા નયની દષ્ટિથી ઘટી શક્તા ધર્મને અપલાપ થાય. દા. ત. એકલા દ્રવ્યાસ્તિક નયથી આત્માને વિચાર કરે તે આત્મા નિત્ય જ લાગે. પછી બીજા પર્યાયાસ્તિક નયની દૃષ્ટિએ આત્મામાં ઘટી શકતા અનિત્યત્વ ધર્મને ઈન્કાર કરવાનું થાય. ન્યાયદર્શન સાંખ્યદર્શન વગેરે એવું કરે છે. એ આત્મા પરમાણુ વગેરે માને, પરંતુ એકાન્ત નિત્ય માને. આ માન્ય શું કામને? એણે કલ્પલ એકાંતનિત્ય આત્મા કે પરમાણુ જેવી વસ્તુ જ જગતમાં નથી. માટે જ સન્મતિશાસ્ત્રની ટીકામાં વિસ્તારથી યુક્તિપૂર્વક સિદ્ધ કર્યું છે કે એને કહેલ એકે એક દ્રવ્ય ગુણ કર્મ વગેરે પદાર્થ બેટા છે. ખરી રીતે વસ્તુમાત્રમાં બે અંશ છે, એક દ્રવ્યાંશ, બીજે પર્યાયાંશ. દ્રવ્યાંશ એટલે ધ્રુવ અંશ, અને પર્યાયશ એટલે અધુવ અનિત્ય ઉત્પત્તિ-વિનાશશાલી અંશ. આત્મામાં આત્માપણું એ ધ્રુવ અંશ છે, અને Page #258 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન सव्वाश्मायरहिया मुणी खीणावसंतमोहा य । झाया। नाणधणा धम्मज्झाणस्स निहिट्ठा ॥ ६३ ॥ . અર્થ - સર્વ પ્રમાદથી રહિત મુનિ, તથા ક્ષીણ યા ઉપશાંત થવા લાગે છે મેહ જેને (અર્થાત ક્ષપક અને ઉપશામક નિગ્રન્થ, “ચ” શબ્દથી બીજા પણ અપ્રમાદી) એવા જ્ઞાનરૂપી ધનવાળાને ધર્મધ્યાનના ધ્યાતા કહેવામાં આવ્યા છે, મનુષ્યપણું દેવપણું એ અધ્રુવ અંશ છે. એ મનુષ્ય દેવ તરીકે આત્મા નિત્ય ન કહેવાય. દા. ત. દેવપણેથી મનુષ્ય તરીકે જન્મે એ આત્મા દેવ તરીકે હવે ન રહ્યો; હવે તે એ ખત્મ થયે. અને મનુષ્ય તરીકે ઉત્પન્ન થયે. એમ પર્યાયાંશથી આત્મા અનિત્ય બન્યા. એક અણુ પણ એના પુદ્ગલપણાના અંશથી ધ્રુવ છે, પરંતુ એ બીજા આણુ સાથે જોડાઈ દ્વયકરૂપે બન્યો ત્યારે હવે અણુ નહિ કહેવાય, એ હિસાબે અણુત્વાંશથી નષ્ટ અને યકવાંશથી ઉત્પન્ન થયે કહેવાય. એમ દ્રવ્યાર્થિક નય પર્યાયાર્થિક નય ઉભયમય ચિંતન કરીએ ત્યારે પદાર્થને ન્યાય મળે, ને એ ચિંતન યથાર્થ ગણાય એવા બીજા પણ વ્યવહારનય-નિશ્ચયનય, શબ્દન–અર્થનય, વગેરે નયસમૂહમય ચિંતન શાત્રે કહેલ જીવાજીવાદિના વિસ્તારવાળા પદાર્થોનું કરતાં ધર્મધ્યાન લાગે. આ ધર્મધ્યાનના ધ્યાતવ્ય વિષયની વાત થઈ હવે આ દયાનના ધ્યાન કેણ, એ બતાવે છે. વિવેચન -ધર્મ ધ્યાનના દયાતા યાને આ ધ્યાન મુખ્યપણે કરવાને ગ્ય અધિકારી કેશુ? તો કે (૧) મદ્ય-વિષય-કષાય Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ધ્યાનશતક નિદ્રા-વિકથા એ પાંચે તથા અજ્ઞાન–બ્રમ–સંશય-વિસ્મૃતિ વગેરે આઠ પ્રમાદથી રહિત મુનિ, યાને સાતમા “અપ્રમત્ત” ગુણસ્થાની, અને (૨) મોહનીય કર્મની પ્રકૃત્તિઓની ઉપશમના કરનાર યા ક્ષપણા (ક્ષય) કરનાર નિગ્રંથ, યાને ૮મા, લ્મા, ૧૦મા ગુણ સ્થાની એ પણ જ્ઞાનધની જ્ઞાનરૂપી ધનવાળા યાને વિદ્વાન હોય તે ધર્મધ્યાનના મુખ્ય અધિકારી-એમ જિનેન્દ્ર પ્રભુ તથા ગણ. ધરાદિ મહર્ષિ કહે છે. સાચે વિદ્વાન કેણુ? - પ્ર-માષતુષ મુનિમાં વિદ્વત્તા કયાં હતી? તો એમને શી રીતે ધર્મધ્યાન ઉ–પંચસમિતિ ત્રણ ગુપ્તિનું જ્ઞાન ધરનાર અને એને જીવનમાં બરાબર ઉતારનાર સમ્યગ્દષ્ટિ મુનિ એજ સાચે જ્ઞાની છે. નહિતર તે “સમક્તિ વિણ નવ પૂરવી અજ્ઞાની કહેવાય.” નવ પૂર્વેના જ્ઞાનવાળ પણ સમ્યક્ત્વ ન હોય તે અજ્ઞાની કહેવાય, એ કેમ બને? એમ "जहा खरा चंदण-भारवाही, भारस्त भागी न हु चंदणस्स। एवं खु नाणी चरणेण हीणो भारस्त भागी न हु सुग्गईए ॥' ' અર્થાત જેમ ચંદનને ભાર ઊંચકી જનાર ગધેડે ભારને ભાગી થાય છે, ચંદનની સુવાસ-શીતલતાને નહિ, (કેમકે એ તે એટલું જ ઈરછે છે કે બેજ ક્યારે ઊતરે?) એમ ચારિત્રઆચરણ વિનાને જ્ઞાની પણ ભારનો ભાગી છે યુદ્ગતિનો નહિ; કેમકે એ તે એટલું જ જુએ છે કે “આ જ્ઞાન ક્યાં વાદ વગેરેમાં ઠાલવીને હોશિયારી બતાવાય?”) એવા શાસ્ત્રવચને Page #260 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૩૭ થવા જુદા કુથસંઘાઘરા ! ધ રેલાના પરાજ ઢિળો | દ8 || અર્થ :- આ જ અપ્રમાદી મુનિ શુકલધ્યાનના પહેલા બે પ્રકારના અધિકારી છે; માત્ર એ પૂર્વધર અને શ્રેષ્ઠ વજ8ષભનારાચ સંઘયણને ધરનારા હોવા જોઈએ; ત્યારે શુકલધ્યાનના પરાણુ પાછલા બે પ્રકારના ધ્યાતા તે સગી-અગી કેવળજ્ઞાની હોય છે. બતાવે છે કે સમ્યગ દર્શન અને ચારિત્ર વિના નવપૂર્વ સુધીનું જ્ઞાન ધરાવનાર પણ અજ્ઞાની છે. આ ચારિત્રમાં મુખ્ય મન-વચનકાયાની ગુપ્તિ યાને સમ્યગ્ર પ્રવૃત્તિ-નિવૃત્તિ છે.–તેથી અભવીભવાભિનંદી જીવના બાહ્ય કડક ચારિત્ર-પાલનની કિંમત નથી, કેમકે એનામાં મને ગુપ્તિ જ નથી. એ સંસાર-સુખના ઉદ્દેશથી ચારિત્ર પાળે છે, એટલે એનું મન વિષયરાગભાયું હેઈને મેલું છે, સુ-ગુપ્ત નથી. સારાંશ ત્રિ–ગુપ્તિને ધરનારો એજ સાચે જ્ઞાની છે, વિદ્વાન છે. માટે માલતુષ જેવા અપ્રમત્ત મુનિ પણ વિદ્વાન જ છે, અને તેથી ધર્મધ્યાનના અધિકારી છે. પ્ર-શ્રાવક કે પ્રમત્તસાધુને ધર્મધ્યાન ન હોય? ઉ –શાસ્ત્ર કહે છે કે છઠ્ઠા “પ્રમત્તસંયત” ગુણઠાણુ સુધી આર્તધ્યાનની મુખ્યતા રહે છે, કેમકે પ્રમાદ દશામાં રાગાદિનું જેર રહે છે અને એ રાગાદિ આર્તધ્યાનને પોષનારા છે. એમને ક્યારેક ધર્મધ્યાન આવી જાય, પણ પ્રમાદના લીધે બહુ ટકે નહિ, ધારાબ ચાલે નહિ, પ્રમાદ ગયેથી ધર્મધ્યાનના મુખ્યપણે અધિકારી બનાય, Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધ્યાનશતક હવે શુકલધ્યાનના આદ્ય બે પ્રકારના ધ્યાતા પૂણ સમાન રીતે આ જ અપ્રમાદી વગેરે છે, એટલે આગળ પર શુકલ ધ્યાનના નિરૂપણ વખતે એમને ફરીથી એમ ન વર્ણવવા પડે તેથી લાઘવ માટે અહીં જ પ્રસંગવશ એમને બતાવવા કહે છે, વિવેચન :- ૧લા ૨જ શુકલધ્યાનના અધિકારી - - પહેલા બે પ્રકાર “પૃથકત્વવિતર્ક-સવિચાર અને એકવિતર્કઅવિચાર” શુક્લધ્યાનના અધિકારી પણ અપ્રમાદી તથા ઉપશામક વગેરે છે. એ ધર્મધ્યાનમાં આગળ વધતાં શુકલધ્યાન પણ થઈ શકે છે. માત્ર એ પૂર્વના જ્ઞાતા હોવા જોઈએ. માષતુષ મુનિને શુકલધ્યાન કેમ? પ્ર–માષતુષમુનિ મરુદેવામાતા જેવાને પૂર્વશાસ્ત્રનું જ્ઞાન ક્યાં હતું? તે શું એમને શુકલધ્યાન નહિ? ન હોય તે કેવળજ્ઞાન કેમ થયું? ઉ૦-એમને શુકલધ્યાન આવેલું કેમકે એ વિના અસંખ્ય જન્મના એકત્રિત થયેલા જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મ સઘળાં જ એકસાથે નાશ પામી શકે નહિ. પરંતુ તે ધ્યાન એમને રાતમાં અપ્રમત્ત ગુણસ્થાનક વખતે નહિ કિન્તુ પછીથી એના ઉપરના ગુણસ્થાનકમાં આવેલું. કષાયની અત્યંત મંદતા અને સામર્થ્ય ના પ્રભાવે તથાવિધ જ્ઞાનાવરણ કર્મને પશમ થઈ જવાથી, સૂત્રથી નહિ પણ, અર્થથી “પૂર્વ શાસ્ત્રનું જ્ઞાન યાને પૂર્વશાસ્ત્રમાં કહેલ સૂક્ષ્મ પદાર્થનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. હિતુ તે સાતમાથી ઉપર ગયા પછી. એટલા જ માટે અહીં ટીકાકાર મહર્ષિ સ્પષ્ટતા કરે છે કે “પૂર્વધર' વિશેષણ પૂર્વ યાગના જ આવેલું: " થ Page #262 -------------------------------------------------------------------------- ________________ ધમાન ૨૩૯ ગાથાના માત્ર “અપ્રમાદી' પદમાં જ જોડવાનું છે. અર્થાત અપ્રમાદી પૂર્વધરને શુકલધ્યાનના પહેલા બે પ્રકાર હોય છે. અર્થાત્ અપ્રમાદી છતાં “પૂર્વ શાસ્ત્ર ન ભણેલા હોય તે તે માત્ર ધર્મધ્યાન કરી શકે, શુકલધ્યાન નહિ. આ શરત ક્ષકઉપશામક નિગ્રંથને નહિ. એ “પૂર્વ શાસ્ત્ર ન પણ ભણ્યા હોય છતાં શુકલધ્યાનના અધિકારી છે. (અલબત્ ઉપર કહ્યું તેમ એમને “પૂર્વના પદાર્થનું જ્ઞાન થઈ જાય; છતાં એ “પૂર્વધર' અર્થાત્ ૧૪ “પૂર્વ શાસ્ત્ર ભણેલા ન કહેવાય.) ત્યાં માષતુષમુનિ જેવાને, નિર્ચન્થ ક્ષેપક બનતાં, શુકલધ્યાન આવી જાય છે. આ શુકલધ્યાનના ધ્યાતા પ્રથમ “ વષભનારાચ” નામના સંઘયણને ધરનારા હોય છે. કેમકે એવા ઉત્કૃષ્ટ શરીર–સંઘયણબળ ઉપર જ તેવું મને બળ અને સૂક્ષમ પદાર્થમાં ચિત્તની સ્થિરતા આવી શકે છે. આ વિશેષણ સામાન્યથી સમજવું. અર્થાત્ ઉચ્ચ ધ્યાનની એગ્ય ના માટે વિશેષતા આના પર નથી, કિન્તુ “પૂર્વધરતા, અપ્રમાદ, નિર્ગથતા વગેરે પર છે. બાકી આ સંઘયણ તે સાતમી નરકે જનાર અધમ આત્માને ય હોય છે. છતાં અહીં આ વિશેષણથી એ સૂચવ્યું કે એથી નીચેના સંઘયણવાળાને શુકલધ્યાન નહિ. ૩ જાક થા શુકલધ્યાનના અધિકારી – હવે શુકલધ્યાનના જેમ પહેલા બે પ્રકાર પૂર્વધર અપમત્તને યા ક્ષેપક-ઉપશામકને, તેમ છેલ્લા બે પ્રકાર કમશઃ બે પ્રકારના કેવળજ્ઞાનીને હોય છે. અર્થાત્ (૩) સૂફમક્રિયા-અનિવૃત્તિ શુકલધ્યાન સગી કેવળીને, અને (૪) ભુપતક્રિયા-અપ્રતિપાતી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ માનશતક શુકલધ્યાન અગી કેવળીને હોય છે. સગી એટલે વિહાર ઉપદેશ ગોચરી આદિ કાયયોગ વચગવાળા કેવળજ્ઞાની મા પામવાના અંતમુહૂર્ત કાળ પહેલા જેગોને નિગ્રહ કરીને શલેશી (મેરુ જેવી નિષ્પકંપ આત્મપ્રદેશ) અવસ્થા પ્રાપ્ત કરવા માટે ત્યાં જ ત્રીજું શુકલધ્યાન ધરે છે અને એથી અાગી બન્ય શું શુકલધ્યાન ધરે છે, જેમાં સર્વ કર્મને ક્ષય કરે છે. ધ્યાનાંતરિક કેવળી અધ્યાની – આ પ્રમાણે શાસામાં મળે છે કે શુકલધ્યાનના પહેલા બે ભેદ પસાર કર્યા હોય અને ત્રીજે ભેદ હજી અપ્રાપ્ત હોય, એવી થાનાંતરિકા (પૂર્વાર્ધ–ઉત્તરાર્ધ શુકલધ્યાનની મધ્યઅવસ્થા)માં રહેલાને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, અને કેવળી શુકલલેશ્યાવાળા હોય છે, એ જ્યાં સુધી ત્રીજા સૂમક્રિયા-અનિવૃત્તિને ન પામ્યા હોય ત્યાં સુધી અ-ધ્યાની ધ્યાનરહિત હોય છે. એમને બધું જ પ્રત્યક્ષ હોવાથી તેમજ ભાવ મન નહીં હોવાથી કશું અજ્ઞાત ચિંતવવા જેવું રહેતું નથી, માટે એમને ધ્યાન નહિ. તે પછી આગળ પર એમને ત્રીજું શું શુકલધ્યાન શું, એને ખુલાસે આગળ આવશે. (આ પરથી સમજાશે કે તીર્થંકર પરમાત્માની ધ્યાનસ્થ મુદ્રાવાળી મૂર્તિ એ અપૂર્ણ અવસ્થાની મૂતિ છે, અને ધ્યાન-રહિત મધ્યસ્થ કીકીવાળી મુદ્રાની મૂર્તિ એ પૂર્ણ વીતરાગ સર્વજ્ઞ અવસ્થાની મૂર્તિ છે.) - આ પ્રાસંગિક વાત થઈ. હવે મૂળ વિષય ધમ ધ્યાનનું અનુપ્રેક્ષા દ્વાર અવસર પ્રાપ્ત હોઈ તેની વ્યાખ્યા કરવા કહે છે – Page #264 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૪૧ झाणोवरमे वि मुणी णिश्चमणिचाइभावणापरमो। हाइ सुभावियचित्तो धम्ममाणेण जो पुवि ॥६५॥ અર્થ –ધ્યાન ચાલ્યું જાય ત્યારે પણ મુનિ હંમેશા અનિત્યાદિ ભાવનામાં રમે, અને ચિત્તને સારું ભાવિત કરે. વિવેચન – ૧૨ અનુપ્રેક્ષા – અહીં “અનુપ્રેક્ષા" એટલે અનિત્યાદિ ભાવના અને ઉપયોગ આ રીતે છે -ધર્મધ્યાનના પૂર્વોક્ત આજ્ઞા, અપાય, વગેરેમાંના કઈ વિષય પર મન તન્મય લગાવ્યું, પરંતુ એ એમાંથી ચંચળ થતાં ધ્યાન તૂટે, ત્યારે શું કરવું? એ માટે અહીં કહે છે કે ત્યારે પણ હંમેશા મનને તરત અનિત્યાદિ ભાવનામાં લગાડી દેવું. “ત્યારે પણ એમાં “પણ”–ને ભાવ આ, કે આમ તે આ ભાવનાઓ ભાવવાની જ હોય છે, કિંતુ ધ્યાન-કાળે ધ્યાન ખંડિત થતાં પણ આ ૧૨ ભાવનાઓ ભાવવાની છે. “અનિત્યાદિમાં આદિ' શબ્દથી અશરણ-સંસાર, એકત્વ અન્યત્વ અશુચિત્વ, આશ્રવ-સંવર-નિર્જરા, લેક-ધર્મ સ્વાખ્યાત-બધિદુર્લભ ભાવેનાએ લેવાની છે. ૧૨ ભાવનાનું સ્વરૂપ “શ્રી પ્રશમરતિ શાસ્ત્ર ગાથા ૧૫૧ થી ૧૬૨ માં બતાવ્યું છે. તેનું ચિંતન આ પ્રમાણે,– . (૧) અનિત્ય ભાવનામાં ચિંતવાય કે બધાય મનગમતા સગા-સ્નેહીજનને સંગ, મનગમતી સમૃદ્ધિ, મનગમતા શબ્દ-રૂપ–રસાદિ વિષયનાં સુખ તથા મનમાની સત્તા-સન્માનાદિ સંપત્તિઓ, તેમજ આરોગ્ય, દેહ, યૌવન અને આયુષ્ય, એ ૧૬ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ધ્યાનશતક સઘળું ય અનિત્ય છે, નાશવંત છે. જે એના પર છવ રાગ મમતા-આસક્તિ કરવા જાય, તે એ બધાના ચાલી જવા પર દુઃખ કેટલું થવાનું? અવિનાશી આત્માએ આ નાશવંત જમાત પર નેહ શા કરવા? (૨) અશરણ ભાવનામાં ચિંતવવું કે જ્યાં જન્મ–જરામૃત્યુના ભય ઝઝુમે છે, જ્યાં અનેકાનેક પ્રકારની વ્યાધિઓની વેદનાથી પકડાવાનું છે, એવા સંસારમાં જીવને શરણ કઈ વસ્તુનું? કેણ રક્ષણ આપે? જીવનમાં કયારેક ને તે ય અજાણમાં બંધાતા આયુષ્ય વખતે જે મનના ભાવ અશુભ રહ્યા તે દુર્ગતિનું આયુષ્ય બંધાઈ જવાથી ત્યાં જ જન્મ લેવું પડે. એમાંથી હવે સારી પત્ની-પુત્ર-સંપત્તિ વગેરેમાંનું કેણ શરણ આપી બચાવી શકે? એક માત્ર જિનેશ્વર ભગવંતનાં વચન વિના જીવને કેઈનું શરણુ નથી. પ્રવે–તે શું જિનેશ્વરનું શરણ અહીંના વ્યાધિ-જરા-મૃત્યુ અટકાવી દે છે? - ઉ–ના, પણ આ શરણ એટલા માટે છે કે (૧) એ બધી આપદાઓમાં ચિત્તને એ સમાધિ-સ્વસ્થતા આપે છે. કેમકે એ સ્વ-પરને ભેદ કરાવે છે, એથી એ વ્યાધિ આદિ આપદાઓ દુઃખરૂપ નથી લાગતી. (૨) વળી “જેટલી આપદા એટલી કમની સાફસુફી” એને આનંદ રહે છે. (૩) તેમજ ભવિષ્યમાં જન્મજરા મૃત્યુ આદિ પીડાને કાયમી અંત સજે છે. | (૩) એકત્વભાવનામાં ચિતવવું કે –આ સંસારના ચક્રવામાં જીવને એકલાં જ જન્મવું પડે છે, એકલા જ મરવું પડે Page #266 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૪૩ છે. એકલા જ નરકાદિ ગતિએામાં જવું પડે ને એકલા જ શુભ અશુભ કર્મ બાંધવા–ભેગવવા પડે છે, તે પછી સ્વાત્માનું શાશ્વતકાળનું હિત પણ એકલાએ જ સાધવું જોઈએ. જેમ જનમવા-મરવા વગેરેમાં કેઈના સહારાની આશા રાખવી નિષ્ફળ છે, એમ સ્વાત્મહિત સાધનામાં પણ બીજાની આશા રાખવી નકામી છે. કમ ભેગવવામાં એકલા પડવું પડે, એકલા પડી શકાય, તો આત્મહિતની સાધનામાં એકલા ન પડી શકાય? (૪) અન્યત્વ ભાવનામાં એ ચિંતવવું કે –“હું સ્વજન કુટુંબીઓથી નિરાળ છું, એમ પરિવારથી, વૈભવથી તથા કાયાથી ભિન્ન છું. એ ખરેખર હું નથી, તેમ એ ખરેખર મારા નથી, યાને મારી કે મારા તાબાની ચીજ નથી. તે પછી મારે એમાંના કેઈન વિગ થાય કે એમાં વાંકુ ચુંકુ થાય, એમાં શોક–ખેદ શા સારુ કરે જોઈએ? જેમ ક્યાંક કોઈને છોકરો મરે એ મારે નથી તે હું તે નથી, શેકમાં મગ્ન થતો નથી. તે પછી મારે માનેલે ય ખરેખર તો મારે નથી તે હું એના મરવા પર શા માટે શેક કરું? જે સ્વજન–શરીરાદિ મારાથી તદ્દન અન્ય ન હોય તો મર્યો એ બધું છોડી કેમ મારે એકલાને જવું પડે? માટે હું એનાથી તદન અન્ય જ છું.” આમ અન્યત્વની મતિ જેને નિશ્ચલ થઈ એને શેકરૂપી કળિયુગ વળગતે નથી, પીડત નથી, ભગવાન શ્રી કષભદેવ પ્રભુને કેવળજ્ઞાન થયે મરુદેવામાતા પુત્રને જોવા આવ્યા, ત્યાં ૧૦૦૦ વર્ષના વિયાગ પછી પુત્ર બોલાવતે નથી એને શેક ઊભરાઈ આવ્યું, પરંતુ ત્યાં જ એ અન્યત્વ ભાવનામાં ચઢતાં કેવળજ્ઞાન પામ્યા. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ધ્યાનશતક - (૫) અશુચિત્વ ભાવનામાં ચિંતવવું કે,–“આ શરીર એમાં નાખેલા સારાં શુદ્ધ ખાનપાનાદિને અશુચિ ગંદા કરવાનું સામર્થ્ય ધરાવે છે, તેમજ એ મૂળ ગંદા રજે–વીર્યમાં જનમ્યા પછી ય એને માતાના ગર્ભમાં ઉત્તરોત્તર પિષનારો પદાર્થ પણ ગંદા હોય છે, તેથી એ સ્વરૂપે અશુચિ છે. હાઈને બહારની અલપકાળની ચકખાઈને સંતેષ મનાય એટલું જ; બાકી ત્યારે પણ એ અંદરમાં ખરેખર ગંદુ છે.” આમ અવસરે અવસરે દેહને અશુચિભાવ વિચારવા જેવો છે, એથી શરીરને મોહ, વિભૂષાને મોહ, સ્ત્રી શરીરને રાગ વગેરે મેળા પડતા જાય. (૬) સંસારભાવનામાં ચિંતવાય કે, “આ સંસારમાં જીવ એક ભવે માતા થઈને બીજા ભવે દીકરી થાય છે, બહેન થાય છે, પત્ની થાય છે. ત્યારે એક વાર દીકરો થઈ બીજા ભવે બાપ બનવાનું, ભાઈ બનવાનું, શત્રુ થવાનું થાય છે. આમ કેને કયા એક ચક્કસરૂપના કુટુંબી તરીકે માથે લઈને ફરવા? અને પોકળ મમતા કરવી? બેટી મમતા પાછળ પાપ વધારવા? દુર્ગાન કરવા અને દેવગુરુધર્મ ભૂલવા?” આ ભાવનાનું ફળ એ કે સ્વજન મમત્વ છૂટી જાય અને સ્વજન ખાતર દેવગુરુધર્મ ન ભૂલાય. (૭) આશ્રવભાવનામાં ચિંતવવું કે-જે બિચારો મિથ્યાદષ્ટિ છે, સર્વજ્ઞવચનની શ્રદ્ધા વિનાને છે, અવિરત છે, વિરતિ યાને પ્રતિજ્ઞાબદ્ધ હિંસાદિ પાપના ત્યાગવાળ નથી, વિષયાસક્તિ-નિદ્રા-વિકથાદિ પ્રમાદવાળે છે, અને જેને કષાય તથા ત્રિદંડ યાને મન-વચન-કાયાના અશુભ ગેમાં રુચિ છે, Page #268 -------------------------------------------------------------------------- ________________ ધુ ધ્યાન ૨૪૫ એવા જીવને તેટલા પ્રમાણમાં આશ્રવ અને કમ લાગે છે. આશ્રવ લાગ્યાથી આ ઊંચા માનવભવમાં એ, અફ્સાસ ! કેવી સુંદર સવરની તક ગુમાવે છે? કમ લાગ્યાથી પછી એ, અહા !, કેવા એના દારૂણ વિપાક દીર્ઘકાળ ભાગવે છે ? માટે હું એ આશ્રવની અટકાયત માટે યત્નશીલ રહું.' એનું ફળ આશ્રવથી ડર અને આશ્રવનેા ત્યાગ છે. " (૮) સવરભાવનામાં ચિંતવવા જેવું કે,—જે મન-વચન –કાયાની વૃત્તિ કનું ગ્રહણ અટકાવે એ સ’વર છે. એ ચિત્તની સુંદર સમાધિવાળા, વચન-કાયયેાગની સ્વસ્થતાવાળા, અને કલ્યાણુસ્વરૂપ છે; કેમકે એ અંતે સૂક્ષ્મકાયયેાગવૃત્તિ લાવી શૈલેશીકરણ સાધી આપી સસ'વર યાને સર્વથા અકબંધ અવસ્થા લાવી આપે છે, એમ શ્રેષ્ઠ સવરદાન કરનાર અને'તા અરિહંત પ્રભુ ફરમાવે છે. આ ભાવનાથી સંવરની અનુમેદના અને આચરણા આવે. (૯) નિર્જરાભાવનામાં ચિ'તવાય કે,−જેવી રીતે શરી રમાં સંગૃહીત થયેલ આમ-પિત્તાદિ દોષ, જો પ્રયત્નપૂર્વક એનું વિશેષે શેષણ કરવામાં આવે તે, એ પચી જાય છે, જર્જરિત થઈ નષ્ટ થઈ જાય છે; એજ રીતે આત્મા પર સંગૃહીત થયેલ કમને ઉપરોક્ત સવર માગ પણ તપ સહિત અન્યાથી નિજૅરી નાખે છે, ક્ષીણુ કરી નાખે છે....' આ ભાવનાથી નિર્જરાની તમન્ના જાગે, (૧૦) લાભાવનામાં લેાક યાને ૧૪ રાજલેાકમાંના અપેાલેક, તિૉલાક તેમજ ઊર્ધ્વલેાકના વિસ્તાર ચિતવવે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ધ્યાનશતક એનું પ્રમાણ આકૃતિ વગેરે ચિંતવે. સાથે એમાં ક્યાં કયાં શું શું આવેલું છે એ વિચારે. એમ સર્વત્ર એ દરેક સ્થાને થયેલા અનંત જન્મ-મરણ, એમાં થયેલ આત્માની દુર્દશા ચિંતવવી. તથા, લેકમાં રહેલ અનેકવિધ રૂપી પુદગલ-દ્રવ્ય અને એનાં થયેલા કે થતા વિવિધ ઉપયોગ વિચારવા. એથી વૈરાગ્ય અને સમાધિ પ્રાપ્ત થાય. (૧૧) ધર્મસ્યાખ્યાત ભાવનામાં ચિંતવવાનું કે અહે ! રાગ-દ્વેષાદિ આંતર શત્રુગણને જીતનારા શ્રી જિનેશ્વરભગવંતે કેવો અનન્ય સુંદર શ્રતધર્મ–ચારિત્રધર્મ બતાવ્યો છે! વિશ્વમાં એને જેટે નથી, એના જેવી સુંદર કેઈ કાર્ય વાહી નથી. એ ધર્મમાં જે રક્ત રહ્યા તે સંસાર-સમુદ્રને સહેલમાં તરી ગયા. આ ભાવનાથી ધર્મ–ઋદ્ધિ વધે. (૧૨) બધિદુર્લભ ભાવનામાં ચિંતવાય કે,આ જગતમાં મનુષ્યભવ, એમાં વળી ૧૫ કર્મભૂમિમાં જન્મ અને એમાં પણ અનાર્ય દેશે નહિ કિન્તુ આર્યદેશે જન્મ, એમાં ય નીચકુળે નહિ પણ ઉત્તમ આર્યકુળમાં જન્મ, ને એમાં ય અખંડ પાંચ ઈન્દ્રિય, આરોગ્ય, તથા એના ઉપરાંત દીર્ઘ આયુષ્ય, એ ઉત્તરોત્તર એકેક દુર્લભ છે, પ્રાપ્ત કરવા બહુ મુશ્કેલ છે. અરે ! એ મળી ય જાય છતાં એમાં સારા કુળ-સંસ્કાર, ને સંતસમાગમની રુચિ મળવી મુશ્કેલ; એમાં ય તેવા શુદ્ધ ઉપદેશક સંતપુરુષ મળવા કઠિન, અને એ ય મળવા છતાં એમની પાસે શુદ્ધ ધર્મતત્વનું શ્રવણ પામવું મુશ્કેલ છે. અરે ! આ બધું છતાં બધિ યાને જન ધર્મની પ્રાપ્તિ થવી, હૃદયમાં સ્પર્શના Page #270 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૪૭ થવી, એ ચીજ અત્યંત મોંઘી છે, તેમ એ વિના આત્માને ઉદ્ધાર નથી. તે ૧૪ રાજકમાં કર્મવશ અને મહઘેલા જીની દશા જોતાં એવી સુદુર્લભ બધિ અહીં અતિ સુલભ થવાના સંગમાં હું કેમ એને અપનાવતા નથી ? એમાં તે પછી ભવાંતરે એ કેટલી ય અતિ સુદુર્લભ બને ? દયાનધારા તૂટતાં આ પ્રમાણે તરત જ આ ૧૨ ભાવ નામાં ચિત્ત લગાવી દેવાનું, પ્રશ્ન થાય – ૧૨ ભાવનાથી શું લાભ? ઉત્તર એ છે કે એથી એક લાભમાં જગતના સચિત્તઅચિત-મિશ્ર પદાર્થ ઉપરની આસક્તિ-મમતા-રાગ તૂટે, અનાસક્ત દશા આવે, અને બીજા લાભમાં ભવનિર્વેદ થાય, વધતું જાય. દા. ત. (૧) અનિત્યભાવનાથી “સચિત્ત' યાને પત્નીપુત્રાદિ ચેતન, પદાર્થ, “અચિત્ત' અર્થાત્ પૈસા-માલ-મિલ્કત આદિ, ‘મિશ્ર એટલે અલંકારસહિત સ્ત્રી આદિ સૌ અનિત્ય, ઊઠીને ચાલતા થનારા, એમ બરાબર ભાવતાં સહેજે એના પરની આસક્તિ કપાય. એમ (૨) અન્યત્વભાવનાથી પિતાની ખુદ કાયા ય અન્ય યાને નિરાળી લાગવાથી એના પરથી પણ આસક્તિ ઊઠે. એમ બારે ભાવનાથી વિશ્વના સમસ્ત ચરાચર પદાર્થને પક્ષપાત આસક્તિ તૂટે, તૂટતી આવે, અને સંસાર આવા બધા અનિત્ય આદિ પદાર્થનો જ ભરેલે હાઈ એના પર નફરત થાય, અરુચિ અકળામણ થાય. જેમ જેમ પેલી આસક્તિ વધુ કપાય, તેમ તેમ સંસાર અને સંસારના દયિક ભાવે પર અલિપ્તતા વધતી જાય મુનિ ધર્મધ્યાનથી સ્યુત Page #271 -------------------------------------------------------------------------- ________________ વ્યાનશતક ૨૪૮ - हांति कमविसुद्धाओ लेताओ पीय-पम्ह-सुक्काओ । धम्मज्ञाणावगयस्त तिव्व मनाइ-भेयाओ ॥ ६ ॥ અર્થ :- ધર્મધ્યાનમાં રહેલાને તીવ્ર મંદ યા મધ્યમ પ્રકારવાળી પીત-પદ્ય-શુકલેશ્યા હોય છે. એ કમસર વધતી વિશુદ્ધિવાળી છે, થતાં જ આ લાભ કરનારી બાર ભાવનામાં પરોવાય, એટલે અનભિવંગ-ભવનિર્વેદ-અનાસક્તિ વળી વધીને પાછી એકાગ્રતા વધી ધર્મધ્યાન લાગે. પ્ર-ધર્મધ્યાનથી ખસતાં તરત જ બીજું કાંઈ મનમાં ન આવતાં આ ભાવના જ શી રીતે લાગે? - ઉ૦-જેને પૂર્વે ધર્મધ્યાનથી અંતઃકરણને સારી રીતે ભાવિત કર્યું હોય એને એ ધર્મધ્યાનના, આજ્ઞા-અપાય-વિપાક-સંસ્થાન વિષયેની રમણતા જ એવી થઈ ગઈ છે કે એના પરના ધ્યાનાત્મક સ્થિર ચિંતનને ગુમાવતાં એમાંના જ વિષય પર ભાવનાત્મક વિચારસરણ ચાલે. બાર ભાવનાના વિષય ધર્મધ્યાનના વિષામાં સમાઈ જાય છે, એટલે મન ધ્યાન જતાં સહેજે એમાં સમાઈ જાય. માત્ર, વારંવારના ૪ પ્રકારના ધર્મધ્યાનથી ચિત્તનેદિલને-હદયને ભાવિત કરી દેવું જોઈએ. ચિત્ત એનાથી જ રંગાઈ જાય. આ “અનુપ્રેક્ષા ” દ્વાર વિચાર્યું. લેશ્યા હવે લેસ્થા દ્વાર વિચારવા કહે છે – વિવેચન – ધર્મધ્યાનમાં રહેલાને કૃષ્ણાદિ છે શ્યામાની ઉપરની પીત-પદ્ય-શુકલ એ ત્રણ લેશ્યા હોય છે. ધર્મધ્યાન એ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ધર્મધ્યાન आगम-उवएसा-ऽऽणा-णिलग्गआ ज जिणप्पणीयाण । भावाण सहहण, धम्मज्झाणस्स त लिंग ॥ ६७ ॥ અર્થ :- જિનેશ્વર ભગવંતે કહેલ (દ્રવ્યાદિ પદાર્થ)ની આગમ સૂત્ર, તદનુસારી કથન, સૂત્રોક્ત પદાર્થ યા સ્વભાવથી શ્રદ્ધા કરવી, એ ધર્મયાનનું જ્ઞાપક ચિહ્ન છે. શુભ ધ્યાન હોઈ સહેજે એમાં ચિત્ત નિર્મળ હોય, તેથી કૃષ્ણનીલ-કાપત એ નીચેની ત્રણ અશુભ લેશ્યાને અવકાશ ન હોય; પણ ઉપરની પીત-પદ્ય-શુકલ એ શુભ લેશ્યાને અવકાશ હાય. એ વેશ્યાઓ ક્રમસર વિશુદ્ધિવાળી છે, અર્થાત્ પીત લેશ્યા કરતાં પદ્મશ્યા વધારે વિશુદ્ધ અને એના કરતાં શુકલેશ્યા વધુ વિશુદ્ધ હોય છે. એમાં અન્ય વેશ્યા, એ તીવ્ર, આદ્ય એ મંદ, અને મધ્યમ લેશ્યા એ મધ્યમ પ્રકારની હોય છે. આ દરેક લેશ્યા પણ એક જ માત્રાની નથી હોતી, કિનચડતી-ઊતરતી માત્રાવાળી હોય છે. કેઈને પરત લેણ્યા મંદ માત્રામાં હોય, તે કોઈને મધ્યમ યા કોઈને તીવ્ર માત્રામાં હોય. એક જીવમાં પણ લેશ્યા મંદમાત્રામાં શરુ થઈને વધતા વધતા મધ્યમ અને તીવ્ર માત્રામાં પહોંચી જાય, એમ પણ બને. ધર્મધ્યાન એ આજ્ઞા-અપાય વગેરે વિષયોનું કેરું સૂકું ચિંતન નહિ, પણ ભાવભીનું ચિંતન છે; તેથી શુભ લેસ્થાને અહીં અવકાશ છે. એ વેશ્યાની માત્રા તીવ્ર મંદ આદિ કહી તેમાં સામાન્ય રૂપથી જીવના તેવા તીવ્રમંદાદિ શુભ પરિણામવિશેષ યાને અધ્યવસાયવિશેષ પણ લઈ શકાય કે જે વેશ્યાની પાછળ કામ કરતા હોય છે. આ “લેશ્યા દ્વાર થયું. | ધર્મધ્યાનના જ્ઞાપક ચિહ્ન (લિંગ) હવે લિંગ દ્વારનું વર્ણન કરતાં કહે છે - Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ધ્યાનશતક વિવેચન –પહેલું લિંગ “શ્રદ્ધા : જીવ ધર્મધ્યાનમાં વત રહ્યો છે એનું પહેલું જ્ઞાપક ચિહ આ, કે એનામાં વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવંતેએ પ્રરૂપેલ ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય અને એના ગુણ-પર્યાની શ્રદ્ધા હોય. આ શ્રદ્ધા આગમ, ઉપદેશ, આજ્ઞા યા નિસર્ગથી ઊભી થયેલી હેય. આમાં “આગમ= સૂત્ર, “ઉપદેશ= સૂત્રાનુસારી દેશના, “આજ્ઞા=સૂત્રોક્ત પદાર્થ; “નિસર્ગ =સ્વભાવ. (૧) “આગમ યાને જિનાગમ સૂત્ર ભણે એટલે એમાં કહેલ જિનેક્ત દ્રવ્યાદિ પદાર્થની શ્રદ્ધા થાય. એ આગમની શ્રદ્ધા થઈ કહેવાય. ગોવિંદાચાય હરિભદ્રસૂરિ વગેરેને જિનાગમ ભણતાં ભણતાં શ્રદ્ધા થઈ. (૨) ઉપદેશ' – કેટલાયને તો જિનાગમાનુસારી ઉપદેશદેશના વ્યાખ્યાન સાંભળીને જિનેક્ત તત્વની શ્રદ્ધા થાય. મૂળ આગમ જિનાગમ ઓછાને મળે ત્યારે આચાર્યાદિને આગમસૂત્રાનુસારી ઉપદેશ સાંભળવા ઘણાને મળે. એ એથી તત્વશ્રદ્ધાવાળા બને. (૩) “આજ્ઞા ” એટલે જિનાગમથી જે “આપ્યતે” ફરમાવાય છે તે જીવાદિ પદાર્થો. એનાથી શ્રદ્ધા થાય એટલે કે (૧) એ પદાર્થોની સચોટ વ્યવસ્થા જોઈને શ્રદ્ધા થઈ જાય, અથવા (૨) જગતના પદાર્થોની વ્યવસ્થિત વિચારણા કરતાં કરતાં એ મિથ્યાત્વ કર્મને ક્ષયે પશમ થઈ જાય કે ત્યાં બરોબર જિનેક્ત પદાર્થની શ્રદ્ધા બની જાય, વકલચીરીને તાપસપણાના ભાંડાની Page #274 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૫૬. जिणसाहुगुणकित्तग-पसंसणाविणयदाणसंपण्णो । सुअसीलसंजमरओ धम्भज्झाणी मुणेयधो ॥ ६८ ।। અર્થ:–જિનેન્દ્ર તીર્થકર દેવ તથા મુનિઓના નિરતિચાર, સમ્યગદર્શનાદિ) ગુણોનું કથન, ભક્તિપૂર્વક સ્તુતિ, વિનય, એમને (આહારાદિનું) દાન એનાથી સંપન્ન અને જિનાગમ, વ્રત, સંયમ (અહિંસાદિ એમાં ભાવથી રક્ત ધર્મધ્યાની હોય એ. જાણવું, પ્રમાર્જના કરતાં કરતાં જિનેક્ત સંયમમાર્ગને પાત્રાદિ પડિલહેણુ વગેરે પદાર્થ પર શ્રદ્ધા થઈ. એમાં ભાવના કરતાં પરાકાષ્ઠાએ કેવળજ્ઞાન લીધું. (૪) “નિસગ” એટલે સ્વભાવ :-સહજ ભાવે મિથ્યાત્વ મોહનીય કમ તૂટતું આવતાં એને ક્ષયે પશમ થઈ જાય, અને જિનેક્ત તત્વની શ્રદ્ધા પ્રગટી જાય એ નિસર્ગથી સમ્યગ્ગદર્શન થયું કહેવાય. કેઈક જીવવિશેષને તેવા નિર્મળ ભાલાસે ભાવની વિશુદ્ધિ વધતાં આમ બને. ઉપરોક્ત ચારમાંથી ગમે તે કારણે જિનેક્તતની શ્રદ્ધા. કરાતી હોય એ ધર્મધ્યાનનું લિંગ છે. વિદ્વત્તા ઘણું ય હોય, નવ પૂર્વ સુધીનું જ્ઞાન હોય, કિન્તુ આ શ્રદ્ધા જ જે નહિ, તે વિપાક, સંસ્થાન આદિની વિચારણું ગમે તેટલી બોલી બતાવે, છતાં ત્યાં ધર્મધ્યાન નહીં હેવાનું. શ્રદ્ધા પાયામાં જોઈએ. એ હોય તો જ સમજાય કે ત્યાં ધર્મધ્યાન છે. વળી, વિવેચનઃ- ધર્મધ્યાનનાં બીજા ચિહ્ન. જેના ચિત્તમાં ધર્મધ્યાન વર્તતું હોય એ આ બીજા પણ ચિહ પરથી જણાઈ આવે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨પર ધ્યાનશતક (૧) પહેલું ચિહ્ન તે ઉપર કહ્યું તેમ જિનેક્તભાવની શ્રદ્ધા છે. વળી (૨) ધર્મધ્યાની એ જિનેશ્વર ભગવાન અને નિગ્રંથમુનિએના ગુણેનું કીર્તન-પ્રશંસા કરતા હોય. એમાં (i) -ગુણેનું નામ દઈને કથન-વિવેચન એ કીર્તન. દા. ત. ભગવાનમાં ૩૪ અતિશય આવા આવા હોય છે, એમ ગણવે એ કીર્તન, અને (ii) લાધ્ય તરીકે ભક્તિપૂર્વક સ્તુતિ એ પ્રશંસા. દિલમાં એમના તરફ ભક્તિ ઊભરાઈને બેલાય કે “અહે, પ્રભુનું કેવું નિરતિચાર સમ્યગ્દર્શન-સમ્યગુચારિત્ર! કેવા એમણે ‘ઉપસર્ગ સહ્યા ! સાધુ મહારાજની કેવી સમ્યક્ શ્રદ્ધાન સાથે તપ-સંયમની સાધના !.” આમ કીર્તન-પ્રશંસા કરતે હોય; (૩) એમ, (i) વિચરતા જિનેન્દ્ર ભગવાનને આહારાદિનું ‘ભાવપૂર્વક દાન કરે; એમ (ii) સ્થાપના-જિનની સ્વશક્તિને છાજતી ઉત્તમદ્રવ્યથી ભક્તિ પૂજા કરતે હેય, (iii) સાધુ-સાધ્વીને આહાર-વસ્ત્ર-પાત્ર-મુકામ વગેરેનું દાન કરતે હેય; () વળી, દેવગુરુને વિનય કરે, (i) ભગવાન પધાર્યા તે સામે જાય. (ii) ભગવાનની પાસે જતાં સચિત્ત (સ્વ‘ઉપભેગમાં લેવાના ખાનપાનાદિ)ને ત્યાગ કરીને જાય. તથા (iii) અચિત્ત (પ્રભુને પૂજામાં ધરવા યોગ્ય-પુષફળાદિ) લઈને જાય; (iv) ઉતરાસંગ ઓઢીને જાય; (v) પ્રભુને દેખે ત્યાંથી અંજલિ જોડી માથું નમાવી “નમે જિણાણું” બેલે, (vi) દેવદર્શનાદિમાં મન-વચન-કાયાથી એક ગ્ર બને, ઈત્યાદિ પ્રભુને વિનય કરતે હોય. એમ મુનિ મહારાજનો વિનય કરે, એ આવ્યું ઊભાં થવું, એ જતાં વળાવવા જવું, એમને આસન દેવુ, એમની Page #276 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૫૩ સુખશાતા પૂછવી, એમના વચનને “તહત્તિ-તથાસ્તુ' કરીને વીકારવું, વગેરે સાધુ-વિનય કરતો હોય. (૫) એમ, સ્વયં શ્રત–શીલ-સંયમથી સંપન્ન હોય; “શ્રુત” એટલે સામાયિક સૂત્રથી માંડીને ૧૪ મું પૂર્વ “બિંદુસાર' સુધીના આગમ. “ શીલ” એટલે વ્રત-નિયમાદિ ચિત્તસમાધિનાં સાધન. (વ્રત-નિયમ-સમાધિ–સદાચારને ભાર ન હોય તો નિરંકુશ મન, ઈષ્ટ ઈન્દ્રિય વિષયે માપમાં જ મળતા હોવાથી, અસંતુષ્ટ અસ્વસ્થ રહે છે; તથા કષાયાની છૂટ હોવાથી ય અસ્વસ્થ અસમાહિત રહે છે; માટે “શીલ” જરૂરી) તેમજ “સંયમ” એટલે જીવહિંસાદિ પાપોનો ત્યાગ. આ કૃત–શીલસંયમમાં ભાવથી રક્ત હોય; એ ધર્મધ્યાનમાં વર્તતા હોય છે, એમ સમજી શકાય. કેમકે અંતરમાં ધર્મધ્યાન વિના એ ભાવથી જિન-મુનિ-- ગુણપ્રશંસા વગેરે કરવાનું બને નહિ, આ પરથી એ સમજાય એવું છે કે જે આ પ્રશંસાદિને બદલે નિંદા વગેરે હોય, યા મોહવશ ભક્ત આદિની પ્રશંસા-સરભરા ચાલતી હોય, તે ત્યાં આર્તધ્યાન વર્તતું હોય એમ મનાય, તેમ એ શ્રદ્ધા-ગુણકીર્તન નાદિ ચિહનમાં પ્રવૃત્તિ ખૂબ રહે, તે ધર્મધ્યાન સરળ બને. પ્રવે-ધમયાનના સ્વામી (અધિકારી) તે પૂર્વે અપ્રમત્તા મુનિ આદિને કહી આવ્યા. તે ધર્મધ્યાન એમને હાય; પછી અહીં જે નિસર્ગ–અદ્ધા, દેવગુરુ-વિનય, વગેરે લિંગ કહ્યા તે તે સમકિતી અને દેશવિરતી શ્રાવક તથા પ્રમત્તમુનિને પણ. હેય. તે શું એમને ધર્મધ્યાન હોઈ શકે ? સુર નિસર્ગ વિરતી શ્રાવક Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ધ્યાનશતક ઉ૦-શ્રુત-શીલ-સંયમરક્તતતા સુધીના સંપૂર્ણ લિંગ તે અપ્રમત્તમુનિને હેય. એ હિસાબે નીચેના ગુણસ્થાનકવાળાને મુખ્યપણે ધર્મધ્યાન ન હોઈ શકે; છતાં ઉપરોક્ત શ્રદ્ધાદિ અમુક લિંગોના હિસાબે પ્રમત્તમુનિને ધર્મધ્યાન ગૌણપણે આવી શકે. એથી નીચેના સમકિતી શ્રાવકને અવિરતિ હોવાથી આર્તધ્યાનમાં ખેંચાવાનું વધારે રહે છે. તેથી એમને ધર્મધ્યાન આર્તની અપેક્ષાએ બહુ અલ્પ જેવું આવે. આ “લિંગ” દ્વાર થયું. હવે “ળ” દ્વારને અવસર છે. પણ લાઘવાર્થ એટલે કે લખવું થોડું પડે એ માટે શુકલધ્યાનના ફળના અધિકાર વખતે એને કહેશે; બાકી ધર્મધ્યાનની વિચારણા અહીં પૂરી થઈ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૪. શુકલધ્યાન अह खति-मद्दव उज्जव-मुत्तीआ जिणमयप्पहाणाआ । आलंबणाई जेहिं सुक्कजाण समारुहइ ॥ ६९ ॥ અર્થ:- હવે (આસન દ્વાર પછી) જિનમતમાં મુખ્ય ક્ષમામૃદુતા ઋજુતા- નિભતા એ આલંબને છે તેથી શુકલધ્યાન પર ચઢાય છે. ' હવે શુકુલધ્યાનને વર્ણવવાને અવસર છે. “શુકૂલ” શબ્દની વ્યુત્પત્તિ પ્રારંભે કહી છે. શાકને નષ્ટ કરે તે “શુક્લ. આ શુકુલધ્યાનમાં પણ ધમ ધ્યાનની જેમ “ભાવનાથી “ફળ” સુધીના ૧૨ દ્વારથી વિચારણા છે. એમાં ભાવના-દેશ-કાળ-આસનદ્વારમાં ધર્મધ્યાનથી કઈ ફરક નથી. એટલે અહીં એને ફરીથી વિચારવામાં નથી આવતા. હવે એ મૂકીને અહીં “આલંબન' દ્વાર કહેવાની ઈચ્છાથી કહે છે, વિવેચન – શુકલધ્યાન માટે આલંબન – શુકુલધ્યાન અંગે “આસન સુધીના દ્વાર પૂર્વે વિચારાયા હવે “આલંબન' દ્વાર વિચારતાં, શુકલધ્યાન માટે આલંબને તરીકે ક્ષમા-મૃદુતા-જુતા-મુક્તિ છે. ક્ષમાદિનું સ્વરૂપ : આ ક્ષમાદિ ક્રોધ-માન-માયા-લેભના ત્યાગરૂપ સમજ. વાના છે. અર્થાત્ ક્રોધ–ત્યાગ એ જ ક્ષમા, માન-ત્યાગ એ જ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ધ્યાનશતક મૃદુતા, માયાત્યાગ એ જ અજુતા, લેભત્યાગ એ જ મુક્તિ. આમાં તે તે ક્રોધ વગેરેને ત્યાગ બે રીતે,-(૧) ઉદયમાં આવવા તૈયાર ક્રોધાદિ મેહનીય કર્મના ઉદયને નિરાધ યાને અટકાયત કરવી, અથવા (૨) ઉદીરણા કરાયેલ ક્રોધાદિને નિષ્ફળ કરવા. (૧) ક્રોધાદિના ઉદયને નિધિ આ રીતે, કે દા. ત. આપણને પ્રતિકૂળ અનિષ્ટ કેઈના તરફથી થવાની આગાહી થાય ત્યાં,જેમકે ખધકમુનિને મારાઓએ આવીને કહ્યું કે અમારા રાજાના હુકમથી અમારે તમારી ચામડી ઉતારી લેવાની છે,” આવું સાંભળવા મળે ત્યાં,–ોધકષાયને ઉદયમાં આવવાની તૈયારી ગણાય. એ વખતે જ એ ઉદયને શુભ વિચારણાથી અટકાવવાનો પ્રયત્ન કરી એને અટકાવાય, એ ઉદયનિરોધ કર્યો કહેવાય. શુભ વિચારણું આગળ બતાવાય છે એવી કરવાની. (૨) ક્રોધાદિ ઉદીરણને નિષ્ફળ કરવાના આ રીતે, કે સામાએ આપણને કોઈ પ્રતિકૂળ વર્તાવ કર્યો, આપણું અનિષ્ટઅણગમતું કર્યું, તે ત્યાં તરત જ દિલમાં ક્રોધ ભભૂકી ઊઠે છે. આ ક્રોધની ઉદીરણું યા ઉદય થયો કહેયાય. હવે આને નિષ્ફળ કરે એટલે કે એ ક્રોદયના માથે ફળ ન બેસવા દેવું. દા.ત. અંતરમાં કેધ ભભૂકવા પર કેંધભરી લાંબી વિચારણા ચલાવાય, બહારમાં આંખ લાલ થાય, ઊંચી ચડી જાય, મેં બગડે, “આવેશવાળું થાય, કહઠ કંપે, ગમે તેવા કર્કશ શબ્દ કે ગાળ બેલાય, હાથ મારવા ઉઠાવાય...આ બધું કેધનું ફળ છે, એ કશું ન થવા દેવાય તે કેધને નિષ્ફળ કર્યો કહેવાય. આ માટે પણ આ પ્રમાણે વિચારવું. Page #280 -------------------------------------------------------------------------- ________________ શુભ્રખ્યાત ૩૫૦ ૪ ક્યાય-ત્યાગ માટે વિચારણા (૧) ક્રોધના ઉદયને નિરોધ અને ઉદીણુ ક્રોધનુ નિષ્ફળીકરણ એ વિચારણા કરવાથી થાય કે (૧) · જીવ ! ધ્યાન રાખજે; આ મહારનું ગડયુ છે કે બગડશે તે તે તારાં પેાતાનાં અશુભ કર્મોના લીધે; પરંતુ હવે તું ક્રોધ કરીને તારા આત્માના પરલેાકનું ન બગાડીશ, પેલુ. તારા હાથમાં નથી, આ તારા હાથની વાત છે. (૨) ક્રોધ કરવાથી સામાને ક્રોષ વધી આગ સળગે છે. એમાં નુકસાન વધે છે. *(૩) ‘ સબ્વે જીવા કમ્મવસ' એ હિસાબે સામે જીવ બિચારા કમને પરાધીન છે. એના પર ગુસ્સે શે કરવા? એ તે દયાપાત્ર છે, માટે એની કરુણા ચિતવવા જેવી છે, એના પર ગુસ્સેા કરવા જેવા નહિ. કેમકે આમે ય એ અજુગતું આચરવાથી કમ ના માર ખાવાના છે, તે એના પર વળી વધુ જુલ્મ શા કરવા? (૪) મારે બહારનું અગડ્યુ એ તેા પરનું ખગયું, મારા આત્માનું કશું અગડયુ' નથી. એની પુણ્યાઈ, એના ધમ અને એની સત્તાગત અનંત જ્ઞાનાદિ સમૃદ્ધિ તે જે છે તે જ છે, એમાં સામેા કાંઈ બગાડી શકતે નથી. પછી ક્રોધ શા સારુ કરવા? (૫−) ક્રોધ કરવાથી મહાવીર પ્રભુના સંતાનપણાને કલક લાગે છે, (૬) અમેાલ જિનશાસનની પ્રાપ્તિ એળે જાય છે, (૭) આજ સુધી સેવેલા ધમની સમજ ઘવાય છે. (૮) મારા કરતાં સેા—હજાર–લાખગુણી આપદામાં મહાપુરુષોએ દ્વેષ નથી કર્યા. મહાવીર પ્રભુના કાનમાં ખીલા ઠેકાયા, સુકેાશલ મુનિને વાઘણે ફાડી ખાધા, ગજસુકુમાળના માથે સગડી મૂકાઈ, છતાં એમણે લેશમાત્ર ગુસ્સા નથી કર્યાં. (૯) અનંતકાળથી અનેક બીજા ભવમાં ક્રોધને ૧૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ધ્યાનશતક ને ક્રોધની સંજ્ઞાને પુષ્ટ કરવાનું કર્યું છે, પણ હવે આ ઊંચા માનવભવમાં ય ફરી એને પુષ્ટ કરવાનું કરીશ તે પછી એનું શેષણ કરવાનું, એનામાં હાસઘસારે કરવાનું કયા ભવમાં અને ક્યારે કરીશ? (૧૦) કોધથી ચંડકેશિયા જીવ સાધુની જેમ ભવની પરંપરા ચાલશે એ કેમ પોષાય? (૧૧) ક્રોધથી મન તામસી બને છે, સત્વ ગુમાવી નિઃસવ બને છે, અને તામસભાવની બીજા શુભ ભાવ પર ખરાબ અસર પડે છે. તેમજ અહીં સત્વ હણાયાથી મહાસુકૃતના ગુણસ્થાનકવૃદ્ધિના, તથા ક્ષપકશ્રેણિદાયી પરમસત્વજનિત અપૂર્વકરણ–મહાસમાધિના પાયાભૂત સત્વ પર ઘા પડે છે. (૧૨) ક્રોધ કરવા જતાં ઔદયિકભાવ યાને મેહની આજ્ઞા પાળવા–પિષવાનું થાય, ત્યારે ક્રોધને અટકાવવાથી સુંદર લાપશમિક ભાવ યાને જિનની આજ્ઞા પાળવાનો લાભ મળે છે...વગેરે વિચારવાથી અંતર્ભાવિત કરવાથી ક્રોધના ઉદયને રોકી શકાય. (૧૩) સામાએ કઠેર શબ્દ જ કહો ને? ગાળ તો નથી દીધી ને? ગાળ દીધી, તે બીજું તે કાંઈ બગાડયું નથી ને? બગાડયું છે, પણ પ્રહાર તે નથી કર્યો ને? પ્રહાર કર્યો, પરંતુ મને મારી તે નથી નાખે ને? મારી નાખે છે, પણ મારી અંતરની ધર્મપરિણતિને નાશ તે નથી જ કરી શકતે એ તે હું જાતે જ નાશ કરું તે જ થાય. બાકી કોઈની એને નાશ કરવાની તાકાત નથી; અને એ સલામત છે પછી મારું વાસ્તવિક કશું બગડતું નથી. તે મારે શ સારુ સામા પર ગુસ્સો કરે? એમ વિચારી અંતરમાં ભભૂકેલા ક્રોધને નિષ્ફળ કરાય. Page #282 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન ૨૫૯ (૨) એમ, માનકષાયને રેવા ઉપરોક્તમાંથી કેટલી ય વિચારણા કામ લાગે. ઉપરાંત એ વિચારાય કે (૧) અનંત જ્ઞાન, મહાન અવધિજ્ઞાન, કે ૧૪ પૂર્વનું શ્રુતજ્ઞાન, તથા મહાપુણ્યાઈ મહાશક્તિ ધરનારાઓએ કે મહાસુકૃત કરનારાઓએ પણ અભિમાન નથી કર્યા, તે હું શાના પર માન કરું? ®(૨) અનંતા કર્મોથી દબાયેલા ગુલામ એવા મારે ક્યા મેંઢ અભિમાન કરવા? (૩) મેં ક્યાં એવા મહાસુકૃત મહાપરે પકાર કર્યા છે? કયા એવા મહાન ગુણે મેળવ્યા છે? કઈ મહા તપ-સંયમની સાધના કરી છે? મેં મનવૃત્તિ પર કર્યો વિજય મેળવ્યું છે? તે પછી મારે અભિમાન કરવાને હક ક્યાં છે? (૪) અભિમાન જે બાહ્ય વૈભવ–સત્તાસન્માન આદિ પર થાય છે, તે ચક્રવતીની આગળ એ શી વિસાતમાં છે? અને જે આંતરિક જ્ઞાન-તપવગેરે ઉપર થવા જાય છે, તે એ પૂર્વે પુરુષની જ્ઞાનસમૃદ્ધિતપસમૃદ્ધિ આગળ શી વિસાતમાં છે કે હું અભિમાન કરું ? (૫) રાજા રાવણની જેમ અભિમાનથી અંતે પછડાવાનું થાય છે. એના કરતાં માન ન કરવામાં શભા અને શાંતિ રહે છે....વગેરે વિચારી માન-મદ–અહંકારને રોકવા. મનમાં માન ઊઠયું હોય તે ય એને સફળ ન થવા દેવું. એના પર ભવાં ચઢે, અભિમાનના શબદ બેલાય, સામાને તિરસ્કાર-નિંદા થાય, જાત-વડાઈ થાય, મુખમુદ્રા અને ચાલ વગેરે માનભરી બને, ઈત્યાદિ ફળ ન બેસવા દેવું. એમ ઉદય પામેલા માનને નિષ્ફળ કરાય. (૩) માયાના ઉદયને રોકવા ઉપરોક્તમાંની કેટલીક વિચારણા ઉપરાંત એ વિચારવું કે, (૧) માયા તે સંસારમાં ભવાની માતા છે. તેથી માતાની જેમ મારા ભને જન્મ આપશે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ધ્યાનશતક તેમ મારા દેને પિષશે. (૨) માયા સેવવામાં પાછળ પસ્તાવે થવાનું ઓછું બને છે, તેથી એમાં સમ્યક્ત્વનો નાશ થાય છે. (૩) માયાથી સગાં-નેહી વગેરે પિતાના જ માણસને વિશ્વાસ પ્રેમ ગુમાવવાનું થાય છે, તેમ લેકવિશ્વાસ પણ ગુમાવાય છે. (૪) માયાને લીધે સ્ત્રીવેદ કે તિર્યંચગતિ ઉપાઈનીચે ગબડવું પડે છે. (૫) મહાશક્તિ સંપને એ પણ માયાથી આપદા નથી રેકી, બચાવ નથી કર્યા, તે હું શા માટે માયા કરું? એથી મને શે બહુ માટે બચાવ મળવાને લાભ મળવાનું હતું ? (૬) માયા એ દારૂ જેવું વ્યસન છે, કરતાં કરતાં વધે છે..... વગેરે વિચારી માયાને અને માયાના ફળરૂપ બાહ્ય તેવા માયાવી બોલચાલને અટકાવી શકાય. (૪) લોભ-કષાયના ત્યાગ માટે ઉપરોક્તમાંની કેટલીક વિચારણા કરવા ઉપરાંત વિચારાય કે, (૧) લોભ રાગ-મમતાતૃષ્ણ-લાલસા-આકર્ષણ–આસક્તિ–લંપટતા વગેરેમાંના કેઈપણરૂપે જાગે છે, રહે છે, ને એ આત્માને શુદ્ધ ગુણ નહિ પણ વિકાર છે, રેગ છે, ઉપાધિ-વળગાડ છે. એ શા માટે વહોરું? (૨) અનંતા કાળથી મૂળ પાયામાં આ લેભના રૂપક પર જ અનેકાનેક દે પિષાતા આવી સંસાર લાંબેલચક ચાલ્યું છે. એવાને ઓળખ્યા પછી આવકાર શા? (૩) “ઈરછા હું આગાસસમા અણુતા, લોભને પાર નથી. લેભને ખાડે પૂરવા જાય તેમ વધે છે, ઊંડે થતું જાય છે. ®(૪) બાહ્યને લેભ કરવા જતાં એનું મૂલ્યાંકન થઈ પિતાના આત્માનું મૂલ્ય ઓછું આંકવાનું થાય છે. મનને આત્મા કરતાં જડનું મહત્વ વધુ લાગે Page #284 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન ૨૬૧ છે. આત્માનું મહત્ત્વ ઓછું અંકાયાથી એના હિતને વિચાર ગૌણ બની જાય છે. (૫) “સર્વ ગુણ વિનાશક લેભઃ” લેભ એ સર્વગુણેને નાશક બને છે. (૬) પાપના બાપ લેભના લીધે આરંભ સમારંભ, જૂઠ-ચોરી વગેરે કેટલાંય પાપ આચરવા. પડે છે....ઈત્યાદિ ઈત્યાદિ વિચારવા ભાવવાથી તેમના ઉદયને રેકી શકાય. તેમ અંતરમાં ઉદય પામેલ લેભને નિષ્ફળ કરવા માટે એની લાંબી વિચારણા ન કરાય, તેમ વાણી અને કાયા તથા ઈદ્રિયોની લે-રાગવશ થતી પ્રવૃત્તિ અટકાવાય. આ રીતે ક્રોધ-માન-માયા-લેભને ઉદય-નિરોધ અને નિષ્ફળીકરણરૂપે ત્યાગ કરવામાં આવે એ જ ક્ષમા-મૃદુતાઋજુતા-મુક્તિ, ( આમાં ઈર્ષ્યા-ભય-અસહિષ્ણુતા-દ્વેષ-હર્ષ ખેદ વગેરે દેને ત્યાગ કરવાનું પણ સમજી લેવાનું.) એમ ક્ષમાદિના અભ્યાસમાં આગળ વધતાં એ સિદ્ધ થાય ત્યારે એ શુકલધ્યાન માટે આલંબનરૂપ બને છે. ક્ષમાદિમાં સ્થિર રહેવાથી એના આલંબને શુકલધ્યાનમાં ચઢી શકાય છે, કેમકે આ ધ્યાન સૂક્ષ્મ પદાર્થના બહુ સ્થિર ચિંતનરૂપ છે. એ જે ક્ષમાદિની સ્થિરતા ન હોય અર્થાત્ ક્રોધાદિના સચોટ-દઢત્યાગ ન હોય, તે ક્રોધાદિના ઊઠવાથી ટકી શકે નહિ. માટે એના સંપૂર્ણ ત્યાગના આધારે જ શુકલધ્યાન લાગી શકે. આ ક્ષમાદિ અર્થાત્ કેલત્યાગ આદિ કષાયત્યાગ એ જિનમત–જિનશાસનમાં મુખ્ય વસ્તુ છે. કેમકે જિનશાસન કર્મ ક્ષય માટે જ છે, અને કષાય ત્યાગથી જ એ કર્મક્ષય સુલભ બને છે. માટે કર્મક્ષયના સામર્થ્યને લઈને ક્ષમાદિ યાને કષાય Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ધ્યાનશતક तिहुयणविलय कमसो सखिविउ मा अणुमि छउमत्थो । झायइ सुनिप्पक पो झाण अमणो जिणो हाइ ॥ ७० ॥ અર્થ :-છદ્મસ્થ (અસર્વજ્ઞ) આત્મા ત્રિલોકના વિષયમાંથી ક્રમશ: (પ્રત્યેક વસ્તુના ત્યાગપૂર્વક) મનને સંકોચી પરમાણુ ઉપર સ્થાપિત કરીને અતીવ નિશ્ચળ બન્યો શુકલધ્યાન ધ્યાવે, (તે પહેલાં બે પ્રકારે હોય. છેલ્લા બે પ્રકારમાં) જિન વીતરાગ સર્વજ્ઞ મન રહિત બને છે. ત્યાગ જિનમતમાં પ્રધાન ચીજ છે. એની પ્રધાનતા એટલા માટે કે ચારિત્ર એ અ-કષાયરૂપ છે, અને ચારિત્રથી અવશ્ય મોક્ષ થાય, તેથી ક્ષમાદિનું આલંબન સાધન તરીકે રાખે એ જ શુકલધ્યાનમાં ચઢી શકે, બીજા નહીં. આમ શુકલધ્યાનને આશ્રીને આલંબન' દ્વાર વિચાર્યું. હવે “ક્રમ' દ્વારને અવસર છે. એમાં શુકલધ્યાનના પહેલા બે પ્રકારમાં ક્રમ પૂર્વે ધર્મધ્યાનની વિચારણામાં ક્રમ વિચારતાં બતાવ્યો છે. અહીં વળી એમાં આ વિશેષ વાત કહે છે,– વિવેચનઃ શુકલધ્યાન કેવી રીતે ધ્યાવે? છવસ્થ જીવ યાને જ્ઞાનાવરણ આદિ આવરણમાં રહેલ અસર્વજ્ઞ આત્મા ૧૪ પૂર્વમાં કહેલ સૂક્ષ્મ પદાર્થનાં ચિંતન પર શુકલધ્યાનમાં ચઢી શકે છે, અને એના પહેલા બે પ્રકાર પ્રાવે છે. આમાં એકાગ્રતા એટલી બધી હોય કે મન પરમાણુ ઉપર સ્થાપિત થઈ જાય, પરમાણુના ચિંતનમાં મન એંટી જાય. પ્રવે- ત્રિભુવનના વિષયમાં રખડતું મને એવું એકાગ્ર શી રીતે બને? Page #286 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન ૨૬૩ ઉ૦- એવા મનને ત્રિભુવનના વિષયમાંથી સંકોચી લેવામાં આવે છે. એ સંકેચવાનું ક્રમશઃ કરાય છે, અર્થાત્ મન એકેક વિષય-વસ્તુને ત્યાગ કરતાં કરતાં આખરે પરમાણુ-વસ્તુ ઉપર આવીને વિશ્રામ કરે છે, કેન્દ્રિત થઈ જાય છે. | (સંકેચ ક્રિયાને આ રીતે કલ્પી શકાય, દા.ત. ત્રિભુવનમાં ઊર્વક મધ્યલેક અધલેક એમ ત્રણ લેક આવે. હવે મન ત્રણે લેકના વિચારમાંથી મલેકના વિચાર પર સ્થિર થાય, એ એટલે સકેચ કર્યો ગણાય. ખાસ લક્ષપૂર્વક આ સંકોચન હોય એટલે મન હવે ઉર્વ-અધેલેકના વિચાર નહિ કરવાનું, હવે તે માત્ર મધ્યક પર કેન્દ્રિત થયું, સ્થિર થયું. એ સ્થિરતા નકકી થયા પછી મન એમાં ય સંકેચન કરી બીજા બધા દ્વીપ-સમુદ્ર જતા કરીને માત્ર જંબુદ્વીપ પર એકાગ્ર થાય. એમાં ય આગળ વધતા બીજું બધું છોડી મેરુ પર કેન્દ્રિત થાય, એમાં ય મેરુના કેઈ ઊઠવું વગેરે ભાગ પર, એમાં ય રહેલ અનંતા પુદ્ગલસ્કન્ધ બાદ કરી કેઈએક સ્કન્ધ ઉપર મન સ્થિર થાય એમાંથી વળી સંકોચ કરી એ એક સ્કલ્પના અનંત અણુઓ બાદ કરીને સંખ્યાતા અણુઓના ભાગ પર તન્મય થાય. એમાં ય સંકેચ કરીને દરેક અણુના ભાગ પર, એમાંથી પાંચ પર, ત્રણ પર, એક પરમાણુ પર કેન્દ્રિત થઈ જાય. આ પ્રક્રિયામાં આગળ વધતાં ધ્યાનમાં પૂર્વ પૂર્વના વિષયનો સંકેચ યાને ત્યાગ થયો એટલે પછી એ વિષને મુદ્દલ ખ્યાલ ન આવે, સહેજ આછોપાતળો ય ખ્યાલ નહિ. દા.ત. મધ્યલક પર મન કેન્દ્રિત થયું તે ત્યાં હવે એ લક્ષ સહેજ પણ નહિ કે આ લેક ઉપર-નીચેના Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ધ્યાનશતક લેકોની વચમાં રહેલું છે. કેમકે એમાં તે પાછા એ ઉપર-નીચેવાળા લેક લક્ષમાં આવ્યા. એ ન આવવા જોઈએ, માટે એના આછા પણ ખ્યાલ વિના માત્ર મધ્યક પર જ મન કેન્દ્રિત બને. એવું આખરે એક પરમાણુ પર મનને સ્થિર કરે, ત્યાં એ ખ્યાલ નહિ કે “આ પરમાણુ આજુબાજુના ૨-૪–૫.૧૦૦ સંખ્યાતા કે અનંત અણુઓની વચ્ચે યા છેડે રહે છે. ના, એ બધા તે સંકેચનમાં બાદ થઈ ગયા તે થઈ બયા, હવે તે માત્ર એક એકસ પરમાણુ ઉપર મન ફિફસ થઈ ગયું, એંટી ગયું. એમાં ય એના વર્ણ–રસ-ગેધાદિ પર્યામાં એક પર્યાય પરથી બીજા પર્યાય પર મન જતું હોય તેને ય સકેચી માત્ર એક પર્યાય પર મન કેન્દ્રિત કરે. આ તે કલ્પના માત્ર છે, બાકી ખરેખર તે સંકેચનપ્રક્રિયા એના અનુભવી જાણે.) - પ્રવે- આમ અણુ પર મનને કેન્દ્રિત કરવાનું તે ચૌદપૂર્વ મહર્ષિ છે. કરી શકે છે તે શું બધા ચૌદપૂવીને શુકલધ્યાન દ્વારા કેવળજ્ઞાન થાય છે? - ઉ૦-આ ધ્યાન એકલા ચિંતનની વસ્તુ નથી. અહીં પહેલાં કહ્યું છે કે આમાં ક્ષમાદિનું આલંબન હેાય છે એના આલંબને અર્થાત્ એને આધાર રાખીને શુકલધ્યાનમાં ચઢાય છે. એટલે જેમ જેમ એ ક્રોધ-લેભાદિ કષાયેનો ત્યાગ વધુ ને વધુ પ્રબળ બને, વધુ ને વધુ સૂમ પણ કષાયને ત્યાગ થતો આવે, તેમ તેમ આલંબન જોરદાર કર્યું ગણાય; અને એ મનને શુફલધ્યાનમાં આગળ આગળ વધારનારું બને. બધા જ ચૌદ પૂર્વમાં આ સામર્થ્ય ન હોય, તેથી એ બધા જ કાંઈ એમ શુકલધ્યાનમાં આગળ વધીને વીતરાગ સાર્વજ્ઞ ન બને. કામાદિનું એવું આલંબન Page #288 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન ૨૬૫ કરવા માટે સામર્થ્યગની જરૂર રહે છે. ઈચ્છાગ અને શાસ્ત્રયોગ કરતાં એ ઊંચી કોટિને યોગ છે. એમ તે તીર્થકર ભગવાન પણ ચારિત્ર-સાધનાના કાળમાં ક્યારેક “ભદ્રપ્રતિમા,” મહાભદ્ર-પ્રતિમા “સર્વત મદ્ર-પ્રતિમા' નામના અભિગ્રહ વિશેષમાં રડી સૂમ ધ્યાનમાં મન કેન્દ્રિત કરે છે. પરંતુ તેથી કંઈ ત્યાં કેવળજ્ઞાન આવી જતું હોય એવું નથી બનતું. એનું કારણ આ કે ક્ષમાદિનું આલંબન જેવું પરાકઠાનું ઉચ્ચ કેટિનું જોઈએ તેવું હજી નથી આવ્યું. અભ્યાસ વધતાં વધતાં એ આવે; અને એ ક્ષમાદિનું જોર વધારવા માટે, તપ-સંયમની સાધના સાથે ધર્મ ધ્યાનની બહુલતા કરવામાં આવે છે. એ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચવાની તૈયારી હોય, ત્યાં શુકલધ્યાનના પહેલા બે પ્રકારનું ધ્યાન ઊભું થાય, અને એમાં મનની પરમાણુ પર સંકેચ થઈ સ્થિરતા થાય. આ પહેલા બે પ્રકારની વાત થઈ. એ છદ્મસ્થને હાય. ત્યારે શુકલધ્યાનના છેલલા બે પ્રકારનું ધ્યાન જિન-અરિહંતને કેવળજ્ઞાનીને અંતે આવે છે. ત્યાં એ અ-મના અર્થાત્ મનરહિત મને ગરહિત બને છે. પ્રવે-કેવળજ્ઞાની તે સર્વજ્ઞ હેઈ બધું જ પ્રત્યક્ષ જુએ છે, એટલે એમને ન જેવું કશું જ નહિ, તેથી કશું ય ચિંતવવાનું રહેતું નથી, તે મનને ઉપયોગ નથી એટલે એમના જ છે ને? પછી “અંતે અ–મના બનવાનું કેમ કહ્યું? ઉ૦-વાત સાચી કે એમને પિતાના માટે ચિંતનકારી મન નથી. કિન્તુ કઈ અનુત્તરવાસી દેવ જેવા સ્વર્ગમાં બેઠા બેઠા કઈ Page #289 -------------------------------------------------------------------------- ________________ વ્યાનશતક २६६ તત્વના ચિંતનમાં શંકા–જિજ્ઞાસા થવાથી એ કેવળજ્ઞાનીને પ્રશ્ન પૂછે છે, ત્યારે એ કેવળી ભગવાન એ શંકા-જિજ્ઞાસાના જવાબ રૂપે જે વિચારણું જરૂરી હોય, એ વિચારણામય મન બનાવે છે.. એ માટે મનને ઉપગ છે. | મન શું છે? જેમ વાણી એટલે ભાષાવર્ગણાના પુગલનું ગ્રહણ કરીને તે તે ભાષા રૂપે પરિણમાવી બેલવા યાને છેડવા એ એમ મને વર્ગના પુદ્ગલેનું ગ્રહણ કરીને તેને મનરૂપે પરિણમાવી છોડવા એ મન છે. કેવળજ્ઞાની ઉત્તરરૂપે આ કરે એ પેલા અનુત્તરવાસી દેવ જેવા ત્યાં બેઠે અવધિજ્ઞાનથી જુએ, અને એ મન પર પિતાના જવાબ સમજી જાય. આ મનનું નિર્માણ મનેયેગથી થાય છે. આમ, કેવળજ્ઞાનીને પિતાના ચિંતન માટે નહિ કિન્તુ આવા કેક ઉત્તર આપવાના અવસરે મને યોગ કરે પડે એમાં મન હેય કિન્તુ હવે જ્યારે મોક્ષ પામવાની અતિ નિકટમાં પાંચ હસ્વાક્ષરના ઉચ્ચારણ એટલે કાળ બાકી હોય, ત્યારે શિલેશી અવસ્થા આવે છે. એ શિલેશી પ્રાપ્ત થવાના પૂર્વના અંતર્મુહૂર્ત કાળમાં શુકલધ્યાનને ત્રીજો પ્રકાર અસ્તિત્વમાં આવે છે. એમાં મનેગનો નિરોધ કરી અ-મના બને છે; સાથે વચનગકાયાગને પણ નિરોધ કરી નાખે છે, ત્યારે શિલેશી અવસ્થા પ્રાપ્ત કરે છે, અને એ અવસ્થામાં શુકલધ્યાનને ચોથે પ્રકાર ચુપરતક્રિયા-નિવૃત્તિ ધ્યાન આવે છે. સારાંશ, શુકલધ્યાનના છેલલા બે પ્રકાર પૈકી પહેલા પ્રકારના ધ્યાતા શૈલેશી પૂર્વના અંતર્મુહૂર્તમાં, અને બીજા પ્રકારના ધ્યાતા શિલેશીમાં બને છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ શુકલધ્યાન जह सव्वसरीरगय मंतेण विसं निरुभए डंके | तत्तो पुणोऽवणिज्जइ પટ્ટાથમંતનોને ॥૭૬ तह तिहुयणतणुविषयं मनोविस जोगमं तबलजुत्तो । परमाणु मि निरु भइ, अवणेइ तओ वि जिणविजो ॥ ७२ ॥ उस्सारिये घणभरो जह परिहाइ कमसो हुयासुव्व । थोविंधणावसेसो, निब्वाइ तओऽवणीओ य तह विस घणहीणो मणोहुयासो कमेण तणुय मि । विस घणे निरु भइ निव्वाह तओ ऽवणीओ य तोयमिय नालियाए तत्तायसभायणोदत्थं वा । परिहाइ कमेण जहा, तह जोगिमणोजलं जाण ॥ ૭૩ ॥ || 98 || ॥ ૭૬ ॥ અર્થ :—જેવી રીતે આખા શરીરમાં વ્યાપેલું ઝેર મંત્ર વડે (સ’કાચીને) ડંખ–પ્રદેશમાં લાવી મૂકવામાં આવે છે, (અને ત્યારપછી ) શ્રેષ્ડતર મત્રના યાગથી ૩'ખદેશમાંથી પણ દૂર કરવામાં આવે છે, તેવા રીતે ત્રિભુવનરૂપી શરીરમાં પ્રસરેલું મનરૂપી ઝેર (જિનવચનધ્યાનરૂપી)મત્રના સામર્થ્યવાળા પરમાણુમાં લાવી મૂકે છે, ( અને પછી ) જિન-કેવળજ્ઞાનારૂપી વૈદ્ય એમાથી પણ ( અચિંત્ય પ્રયત્નથી મનેાવિષને ) દૂર કરે છે. ( ગાથા-૭૩ ) જેવી રીતે ક્રમશ: કાસમૂહ દૂર થવાથી અગ્નિ આલવાતા આવે છે, ને થાડાં જ ઈં ધણ પર ઘેાડા જ અગ્નિ રહે છે, તે થાડુ પણ ઈં ધણ દૂર થયે શાંત થઈ જાય છે, એવી રીતે વિષયરૂપી ઈંધણ ક્રમશ: ઓછુ થતું આવતાં મનરૂપી અગ્નિ થાડા જ વિષયરૂપી ઈંધણ પર સ...કાચાઈ જાય છે; અને તે થાડા પણ વિષય-ઇંધણ પરથી ખસેડી લેતાં શાંત થઈ જાય છે. ( ગાથા ૭૫ ) જેવી રીતે (કાચી) ઘડીમાં અથવા તપેલા લોઢાના વાસણમાં રહેલ પાણી ક્રમશ: આછું થતું આવે છે, તે પ્રમાણે યાગીનું મનરૂપી જળ જાણ ( એ ય અપ્રમાદરૂપી અગ્નિથી તપેલા વરૂપી વાસણમાં રહ્યું આધુ થતુ જાય છે. ) જ Page #291 -------------------------------------------------------------------------- ________________ २६८ ધ્યાનશતક અહીં પ્રશ્ન થાય કે “છદ્મસ્થ આત્મા ત્રિભુવનમાં ફરનારા મનને સંક્ષેપીને આણુ ઉપર ધારી રાખે તે કેવી રીતે, ક્યા દષ્ટા ન્તથી? એમ કેવળી ભગવાન હવે મનને હટાવી દે, દૂર કરી દે, એ કેવી રીતે ?' એને ઉત્તર કરે છે – વિવેચન-મનઃસંકેચ–મને નાશનાં દષ્ટાન્ત – અહીં મનને સંકેચીને અણુ પર લાવી મૂકી પછીથી સર્વથા દૂર થઈ જવાનાં ત્રણ દષ્ટાન્ત બતાવે છે,-૧. શરીરમાં વ્યાપ્ત ઝેર, ૨. ઈંધણ પર અગ્નિ, અને ૩. ઘડી યા તપેલ વાસણના મધ્યે રહેલ પાણી. (૧) વિષ-સંકેચનું દષ્ટાન્તા – જેવી રીતે કેઈ સર્પદંશ વગેરેનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયું હોય, પરંતુ ત્યાં કઈ માન્ટિક મંત્ર પ્રયોગ કરે છે તે એ મંત્ર ભણતાં ભણતાં કમશઃ વિષને દેહના અંગેમથી સંકેચી સંકેચી ઠેઠ દંશના ભાગમાં લાવી દે છે. પછી પણ શ્રેષ્ઠતમ મન્ન-પ્ર થી એ દૃશભાગમાંથી પણ એને દુર કરી દે છે. ત્યાં શરીર તદ્દન નિર્વિધ સ્વસ્થ બની જાય છે. (કઈ જગ્યાએ ગાથામાં “સંતોનેહિ પાઠ છે. ત્યાં શ્રેષ્ઠતર મન્ત્ર અને વેગ એમ બે વિષનાશક લેવાના એમાં “ગ” એટલે તેવા પ્રકારનો વિશિષ્ટ ઔષધને પ્રવેગ આવશે.) આ દષ્ટાન્ત. હવે એને ઉપનય એવી રીતે કે અહી મન એ સંસારના અનેક મરણેનું કારણ હોઈ ઝેરરૂપ છે. એ મન આખા ત્રિભુવનરૂપી શરીરમાં વ્યાપી જાય છે. અર્થાત્ ત્રિભુવનને વિષય કરે છે. પરંતુ ક્રમશઃ ઝેર ઉતારનાર માંત્રિકની જેમ જિનવચનનાં ધ્યાન Page #292 -------------------------------------------------------------------------- ________________ શુક્લધ્યાન ૯ રૂપી મંત્રના સ મ વાળા છદ્મસ્થ એ મનને ત્રિભુવનમાંથી ક્રમશઃ સકાચતાં સકાચતાં ઠેઠ એક પરમાણુ ઉપર લાવી સ્થિર કરીને એ પરમાણુ પર પણ નથી રહેવા દેતા, કિન્તુ ત્યાંથી પશુ દૂર કરી દે છે, એ યુક્તિયુક્ત છે. જિન-કેવળજ્ઞાની રૂપ શ્રેષ્ઠ વૈદ્ય વળી અચિંત્ય શલેશીકરણના પ્રયત્નથી ત્રણે ચેાગને નષ્ટ કરે છે, એ પણ યુક્તિયુક્ત છે. (૨) અગ્નિ સ’કાચનું દૃષ્ટાન્તઃ— એમ, જેવી રીતે ઘણાં લાકડાંથી માટે અગ્નિ સળગતા હાય, પરંતુ જો લાકડાં ક્રમશઃ ખેંચી લેવામાં આવે, તે અગ્નિ આછા થતા થતા, છેવટે બહુ અપ લાકડાં રહુંચે અગ્નિ એટલામાં જ કેન્દ્રિત થઈ જાય છે. તે એટલા પશુ લાકડાં ખેંચી લેવાતાં અગ્નિ તદ્દન એલવાઇ જાય છે. એવી રીતે મન પણ દુ:ખદાહનું કારણ હાઈ અગ્નિ જેવા છે. એ ત્રિભુવનના વિષયરૂપી લાકડાં પર ભારે પ્રજવલિત રહી દિલમાં મહા દાહ કરે છે. મનનુ' જેટલુ વધારે વિષયમાં ભળવાનું, તેટલા રાગ-દ્વેષ-ચિત વગેરે વધુ ભભકવાના. એથી જીવને ભારે દાઝવાનું-ખળવાનું થાય. હવે શુકલધ્યાની એ વિષયામાં સર્કાચ કરે, સ`કેચ કરતાં કરતાં એક પરમાણુ રૂપ વિષયે ધણુ પર્યન્ત આવી જાય, એટલે સહુજ છે કે મન એટલા પર જ સ્થિર થવાનુ પછી તે શૈલેશીકરણના આચિંત્ય પ્રયત્નથી એટલા પરથી પણ મનને ખસેડી લેતાં એ મન-અગ્નિ વિષય વિના શાંત થઈ જાય એ સહજ છે. (૩) પાણીના હાસનું દૃષ્ટાન્તઃ— જેવી રીતે કાચા ઘડામાં પાણી ભરેલું હેાય, તેા એ ધીમે ધીમે બહાર ઝરી ઝરીને ક્રમશઃ એન્ડ્રુ થતું આવે છે, અથવા Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ધ્યાનશતક . एवं चिय वयजोग निरुभइ कमेण कायजोग पि । तो सेलेसोव्व थिरो सेलेसी केवली होइ ॥ ७६ ॥ અથ: - આ વિષ આદિ દુષ્ટાન્તથી વાયેગને નિરોધ કરે છે, તથા કમશ: કાયયોગનો પણ (નિરોધ કરે છે.) ત્યારબાદ કેવળજ્ઞાની મેસની માફક સ્થિર શૈલેશી બને છે. અગ્નિથી તપી ગયેલા વાસણમાંનું પાણી કમશઃ હાસ પામતું જાય છે; એવી રીતે (અપ્રમાદ અને ધ્યાનથી કાચા પડેલા સંસારી જીવમાંનું મન રૂપી પાણી ક્રમશઃ ઓછું થતું આવે છે. અથવા) અપ્રમાદરૂપી અગ્નિથી તપી ઊઠેલા જીવરૂપી વાસણમાંનું મન રૂપી પાણી ક્રમશઃ ઓછું થતું આવે છે, અર્થાત્ બહુ વિષયેન વિચાર કરતું મન, વિષ સંકેચાતા, અ૬૫ વિષય-વિચારવાળું બને છે. અહીં મનને પાણીની ઉપમા એટલા માટે આપી કે ગીઓનું મન પાણીની જેમ અવિકલ છે, અર્થાત્ દ્રવણશીલ વહી જાય એવું છે. આ દષ્ટાન થી “મનને છેવટે જિનવૈદ્ય સંદતર દૂર કરે છે, એમ કહ્યું. એનાથી એ સૂચવ્યું કે કેવળજ્ઞાની મહષ અંતે મનેયેગને નિરોધ કરે છે. હવે બાકીના યોગને નિરોધ કરવાની વિધિ બતાવે છે – વિવેચનઃ–વચન-કાયાગને નિરોધ – પૂર્વે બતાવેલ વિષ વિગેરે દષ્ટા તેમાં જેવી રીતે મને ગને નિરોધ થવાનું આવ્યું, એવી રીતે વચન વેગને નિરોધ કરે છે, અને ક્રમશઃ કાયાગને પણ નિરાધ કરે છે. એમ સંપૂર્ણ ત્રણે યોગને નિષેધ થઈ જાય છે ત્યારે એ કેવળી મેરુ (લેશ)ની જેમ સ્થિર આત્મપ્રદેશવાળા શિલેશી બને છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન ૨૭૧ આ “ગનિરોધ” પદાર્થ શ્રી નમસ્કારસૂત્રની નિર્યુક્તિમાં કહેલે જ છે. છતાં અહીં પ્રસંગસ્થાન એના વર્ણન વિનાનું ખાલી ન રાખવા માટે એ જ ડુંક વર્ણવવામાં આવે છે, કે ગનિરોધ” શું છે? આમાં ત્રણે યોગનું સ્વરૂપ આ છે – (૧) કાયયેગ એટલે શું ? – ઔદારિક આદિ કાયાવાળા જીવની તેવી વીર્ય-પરિણતિ, વિર્ય પરિણામ, એ કાગ; અર્થાત્ સંસારી જીવને શરીરના સહારે આત્મામાં જે વીર્ય–ગુણ ક્રાયમાન થાય, તેનું નામ કાયગ છે. વીર્ય એ આત્મપરિણામ શાથી? - આત્મામાં જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય વગેરે ગુણે એ આગન્તુક યાને બહારથી નવા ભાડુતી આવીને રહેનારા નથી હતા, કિન્તુ આત્મસ્વભાવભૂત હોય છે. તેથી એ ગુણે આત્માથી ભિન્નભિન્ન હોય છે. કર્થચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન. આમાં કોંચિત યાને અમુક અપેક્ષાએ અભિન્ન પણ હેવાથી, એ જ્ઞાન–વીર્યાદિ ગુણ આત્મસ્વરૂપ જ છે. એટલે, જેમ તેલની નાની-મોટી ધાર થાય એ તેલથી તદ્દન જુદી કઈ ચીજ નહિ, કિડુ તેલ સ્વરૂપ જ છે, તેલને જ એક પરિણામ (પરિણતિ) છે; એમ જ્ઞાનવર્યાદિ ગુણ ફરે એ પણ તેવા તેવા આત્મ-પરિણામ આત્મપરિણતિ છે. તે તે જ્ઞાન વિર્ય આદિમાં પરિણત થનારે આમા જ છે. એટલે. વીર્ય પરિણામથી કેવાં કેવાં કાર્ય ? – આત્મામાં પિતાના સ્વભાવભૂત જ્ઞાન દર્શન સુખ વીર્ય વગેરે અનેક ગુણો જેમ જેમ સ્કુરાયમાન થાય તે તે હિસાબે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર માનવામાં આત્માને જ એ એ જ્ઞાનપરિણામ, દર્શનપરિણામ, વીર્યપરિણામ વગેરે અનેક આત્મપરિણામ થવાનું બને છે. એમાં વીય પરિણામ કેઈ હાલચાલ કરવા, યા કોઈ આહાર-શ્વાસભાષા-મન-લેશ્યા-કર્મ વગેરેનાં પુદ્ગલ ગ્રહણ કરવા માટે થાય; એ વિર્ય પરિણામ (વીર્ય, પ્રયત્ન, ઉદ્યમ) આત્માની પિતાની દારિક આદિ કાયાના સહારે થાય છે, કાયાના સહારા વિના નહિ. માટે જ મેક્ષ પામેલા અને વીર્ય–ગુણ છતાં એ કાયા જ નહિ હેવાથી હાલવા-ચાલવાને કે આહાર કર્મ આદિના પુદ્ગલ ગ્રહણ કરવા વગેરેને કઈ વીર્ય પરિણામ યાને પ્રયત્ન નથી હતો. ત્યારે સંસારી જીવને કાયા છે. તે જ એના સહારે તેવાં પ્રજને વીર્યગુણને ફુરવાનું બને છે. દારિકાદિ ૩ કાયા :– સંસારી જીવોમાં (૧) મનુષ્ય અને તિર્યંચ (એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના તિર્યંચ) જીવને ઔદારિક પુદ્ગલની બનેલી યાને ઔદારિક કાયા હોય છે; (૨) દેવ–નારકને વૈક્રિયપુદ્ગલની બનેલ વૈકિય કાયા હોય છે, અને (૩) ચૌદ “પૂર્વ શાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર મહર્ષિઓ જ્યારે પોતાની પાસેની આહારકલબ્ધિથી તીર્થંકરદેવની સમવસરણાદિ ઋદ્ધિ જોવા યા એમને પ્રશ્ન પૂછવા જવા માટે આહારક પુદ્ગલની કાયા બનાવે ત્યારે આહારક-કાયા હોય છે. ‘કાગ’ એ આત્મગુણ છે, કાયગુણ નહિ – - આ ઔદારિક-વૈક્રિય–આહારક કાયાના સહારે હાલવાચાલવા કે ભાષા આદિ પુદગલ ગ્રહણ કરવા પ્રયત્ન થાય, યાને Page #296 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન ર૭૩ આત્મવીય રાયમાન થાય, એને “કાયાગ” કહેવામાં આવે છે. એથી કાયામાં પ્રવૃત્તિ-વ્યાપારક્રિયા થાય એટલું જ, પરંતુ મુખ્ય કારણભૂત તે આત્મામાં કાયાના સહારે સ્કૂરાયમાન થતું વીર્ય જ છે. જે આત્મા કાયાને છેડી ગયે, તે પછી એ કાયામાં એવી કેઈ જ પ્રવૃત્તિ નથી થતી. માટે મુખ્ય તે એ ફૂરાયમાન આત્મવીર્ય હેઈને કાયમ વગેરે એ આત્માને જ ગુણધર્મ છે. અલબત્ ઔપાધિક, પરંતુ આત્મપરિણામ-વિશેષ છે. એટલે જ આ કાયવેગ આદિ એ “આત્મા એક સ્વતંત્ર વસ્તુ” હેવાની સાબિતિરૂપ છે. કેમકે મૃતકાયામાં એ વેગ દેખાતું નથી. સારાંશ, ઔદારિક આદિ કાયાના સહારે સ્કુરાયમાન વીર્ય, વીર્યને આત્મપરિણામ, એ કાયમ કહેવાય. P૨) “વચનગ” એટલે શું? : હવે એ કાયોગથી એક કાર્ય માને કે ભાષાવર્ગણાનાં પુદ્ગલ લેવાનું થયું તે હવે એ ગ્રહણ કરાયેલાં ભાષા દ્રવ્યને વચનરૂપે પરિણુમાવી બહાર છોડવાનું યાને બોલવાનું થાય, એ માટે પ્રયત્ન વીય પરિણામ એ વચનગ કહેવાય છે. અર્થાત્ ઔદારિકાદિ કાયવ્યાપારથી યાને કાયાગથી ગ્રહણ કરેલ વચનદ્રવ્ય-વાદ્રવ્યસમૂહના સહારે તે આત્માને વય પરિણામ એ વચનયોગ છે. એટલે કે કાયાગના સહારે લીધેલા ભાષાપુદુગલેને ભાષારૂપે પરિણુમાવીને હવે બહાર છેડવાનું યાને બેલવાનું કાર્ય કરનાર આત્મપરિણામ એ વચનગ છે. એ કાર્ય ભાષાદ્રવ્યના સહારે સ્કૂરતું વિર્ય કરે છે, માટે એ વીર્યાત્મક આત્મપરિણામ એ વચનગ. ૧૮ Page #297 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનાક 6 (૩) ત્યારે મનાયેાગ ? શુ છે, એ આ પરથી સમજાય એવું છે કે કાંઈક વિચાર કરવા માટે પહેલાં તે ઔદારિકાદિ કાયયેાગથી ભાષાવ ણાની જેમ મનેાવગણાનાં પુદ્ગલ ગ્રહણુ કરવામાં આવે છે. પછી એ મનાદ્રષ્યના સહારે જે આત્મવીય સ્ફુરીને એને મનરૂપે પરિણમાવી બહાર છેડે, એ વીય પરિણામ એ ‘ મનાયેાગ ’ છે. આમ મનાયેાગ નામના વીય સ્ફૂરણુથી મનેદ્રવ્ય છેડવાનુ' યાને વિચારરૂપી કાર્ય થાય છે. ૨૭૪ વાણી-વિચાર અંગે ન્યાયદર્શનની ખોટી માન્યતા ઃ એટલે વચનયાગથી ખેલવાની જેમ મનાયેાગરૂપી આત્મ વીય–સ્ફૂરણથી વિચારવાનુ` કા` અને છે, જેમ ખેલવા માટે ભાષાદ્રવ્ય અને વચનયેાગવીય જરૂરી છે, એમ વિચારવા માટે મનાદ્રશ્ય અને મનેયાગવીય જરૂરી છે. એટલે ન્યાય દનવાળા ખેલવા માટે તે આકાશમાં શબ્દગુણુ પેદા કરવાનું અને વિચારવા માટે અણુમનના આત્મા સાથે સ ંયાગ કરવાનું માને છે; એ માન્યતા આથી અસત્ Šરે છે, ઢંગધડા વિનાની પૂરવાર થાય છે. કેમકે નિત્ય મન તેા એક જ જાતનુ, એ નિત્ય આત્મામાં ભિન્ન ભિન્ન વિચારણા શી રીતે પેદા કરી શકે ?....વગેરે. અસ્તુ. ઔદાકિ–વૈક્રિય-આહારક શરીરના વ્યાપારથી ગ્રહણ કરેલ મનેાદ્રવ્યના સહારે થતા જીવવ્યાપાર યાને સ્ફુરતે વીર્યાત્મક આત્મપરિણામ એ મનાયેાગ કહેવાય છે. હવે આ મને ગ–વચનયેાગ-કાયયેાગ ત્રણેના નિધ કેવી રીતે કરે, તે બતાવે છે, Page #298 -------------------------------------------------------------------------- ________________ २७५ શુકલધ્યાન ગનિરોધની પ્રક્યિા - કાળની દષ્ટિએ જ્યારે પરમપદ મેક્ષ પામવાને અંતમુહૂર્તની વાર હોય, તે વખતે ભેગ-નિરોધ કરવામાં આવે છે. તે પણ ભપગ્રાહી યાને ભવને ઉપગ્રહ-ઉપકાર–પકડ કરનારા જે અઘાતી કર્મ વેદનીય-આયુષ્ય–નામ-ગોત્રકર્મ, એ બધાની સ્થિતિ કેવળી–સમુદ્દઘાત વડે યા સહજભાવે સમાન આવીને ઊભી હોય ત્યારે યોગનિરોધ કરે છે. કેવળી સમુદ્દઘાત એ કેવળજ્ઞાનીને કર્મસ્થિતિને સમાન કરવાનો પ્રયત્નવિશેષ છે. એમાં અંતે જે કેવળજ્ઞાની શૈલેશી માટે ત્યાં ગ નિષેધ કરે, એ કરવાના સમય પહેલાં બાકીના વેદનીયાદિ ત્રણ કર્મોની સ્થિતિ આયુષ્યની બાકીની સ્થિતિ(કાળ)ના જેટલી કરવા, સમુદુઘાત એટલે કે આત્મપ્રયત્ન વિશેષ કરે છે. એમાં પહેલાં પોતાના આત્મપ્રદેશને ઊંચ-નીચે ઠેઠ લેકાન સુધી વિસ્તારે છે. બીજા સમયે એ ઊંચા ૧૪ રાજલક જેટલા એક દંડરૂપે બનેલા આત્મપ્રદેશને પૂર્વ-પશ્ચિમ યા ઉત્તરદક્ષિણ એમ બે બાજુ લોકાન્ત સુધી વિસ્તારે છે. એટલે પહેલા સમયે દંડ જે બનેલ હવે બે બાજુ વિસ્તરીને કપાટ યાને પાટિયા જે થાય છે. ત્રીજા સમયે બાકીની બે દિશામાં દંડ વિસ્તરી બીજા કપાટરૂપે બનવાથી પૂર્વની સાથે આ મળીને એક . મન્થાન યાને રવૈયા યા સાપડા જેવું બને છે. ચોથા સમયે વચ્ચેના આંતરા પૂરાયાં એટલે આત્મા આખા ૧૪ રાજલોકમાં વિસ્તરી જાય છે. સમસ્ત લોક–પ્રદેશ પર આત્મપ્રદેશે સ્પશી જાય છે. આમ થવાના પ્રભાવે વેદનીયાદિ ત્રણે કર્મોની સ્થિતિ બરાબર આયુષ્યકર્મની સ્થિતિના જેટલી બની જાય છે. પછી Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ધ્યાનશતક પાંચમા, છઠ્ઠ, સાતમા સમયે ક્રમશઃ સંકોચ થતાં પાછું મળ્યાન કપાટ-દંડ બની આવે છે. ને ૮મા સમયે આત્મા પુનઃ શરીર–પ્રમાણ થઈને ઊભું રહે છે. આ રીતે સમુદુઘાતથી કર્મસ્થિતિ સરખી બને, અને એ કોઈને કુદરતી જ સમાન હોય એમ પણ બને. પરંતુ તે પછી જ ગનિધની પ્રક્રિયા થાય. પહેલાં મનેગનિષેધ – ગનિરોધ કરવાનું કામ કાયયોગથી થાય. એમાં પહેલા મ ગને નિરોધ કરે, તે કેટકેટલા પ્રમાણથી કરતા આવે ? તે કે હમણાં જ પર્યાપ્ત સંસી બનેલ છવ, કે જેને ઓછામાં એ છે મનોયોગ હોય, એને જેટલા મને દ્રવ્ય લેવાયા હેય તથા જેટલે મને ચોગ વ્યાપાર હોય, એના કરતાં અસંખ્યગુણ ઓછા મને દ્રવ્ય-વ્યાપારને સમયે સમયે નિરોધ કરતા ચાલે. એમ કરતાં અસંખ્ય સમય પસાર થયે સંપૂર્ણ મનેયેગને નિરોધ થાય. પછી વચનગનો નિરોધ કરે તે પણ એવા કાયોગથી જ. એમાં નિરોધનું પ્રમાણ આ રીતે –કે હમણાં જ વચન-પર્યાપ્ત બનેલ બેઈન્દ્રિય જીવને પ્રથમ સમયે જે ઓછામાં ઓછા વચનગ હોય, તેના કરતાં પણ અસંખ્યગુણહીન વચનગન સમયે સમયે નિરોધ કરતા ચાલે. એમ અસંખ્ય સમય પસાર થયે સંપૂર્ણ વચનગને નિરોધ થાય. પછી કાયવેગને નિધિ કરે, તેનું પ્રમાણ આ રીતે, કે કોઈ જીવ સૂમ નિગોદ (સાધારણ વનસ્પતિકાય શરીર)માં ઉત્પન્ન થાય, ત્યાં જન્મના પહેલા જ સમયે એને જે ઓછામાં Page #300 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન આછે. કાયયેાગ હાય, તેના કરતાં પશુ અસખ્યગુણુ એાછા કાયયેગના સમયે સમયે નિરોધ કરતા ચાલે; અને એમ કરતાં અસખ્ય સમય પસાર થયે સંપૂર્ણ કાયયેગના નિરોધ કરે. २७७ ? દેહભાગના ત્યાગ ઃ— કાયયેાગ-નિરાધ કરે એ વખતે આત્મપ્રદેશ જે અત્યાર સુધી આખા શરીરને વ્યાપીને રહેલા હતા, તે હવે શરીરના ત્રીજા ભાગને છેાડી દે છે, તે ૐ દેહભાગમાં જ વ્યાસ થઇને રહે છે. એનુ કારણ એ છે કે જે વખતે કાયયેાગના નિરોધ કરવાને આત્મપ્રયત્ન ચાલે છે એ વખતે એ પ્રયત્નમાં શરીરના પેાલાણના ભાગેામાં આત્મપ્રદેશે પૂરાઇને પેાલાણુની ચારે માજીના ભાગના પ્રદેશે પરસ્પર અખંડ, સલગ્ન બનવા જાય એટલે સ્વાભાવિક છે કે ખીજી બાજુથી એ આત્મપ્રદેશ સકાચાતા આવે. એથી અ'તે દેહના કુલ હૈ ભાગમાંથી આત્મપ્રદેશ સ‘કાચાઈ ને એટલે દેહ. ભાગ તદ્દન આત્મપ્રદેશ વિનાનેા ખાલી થઈ જાય છે. આવા આત્મપ્રદેશના સકેચ સાથે અસખ્ય સમયમાં કાયયેાગના સર્વથા નિરોધ થઈ જાય છે. ત્યારે સવ આત્મપ્રદેશેા જે આજસુધી ચેગને લીધે ક પનશીલ હતા તે હવે સથા યેાગ– નિરાધ થઈ જવાથી તદ્દન નિષ્કપ સ્થિર થઈ જાય છે; અને ત્યારે આત્મા શૈલેશી-ભાવને પામે છે. કહ્યુ છે,— તો નયનોમનિટો સહેરીમાવળામે ।' અર્થાત્ ત્યારે યાગનિરોધ કરનારા સેલેસી ભાવનાને પામે છે. અહી· · સેલેસી ભાવણા ’માં ‘સેલેસી’ શબ્દ પ્રાકૃત ભાષામાં આવ્યે એના અથ આ રીતે બતાવ્યા છે. ' 6 Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ધ્યાનશતક (૧) “સેલેસ” એટલે “શિલેશ”. “શિલા” એટલે પાષાણ, શિલાને બનેલે શિલામય એ શૈલ' એટલે પર્વત. શેને ઈશ તે શેલેશ” યાને મેરુ. આત્મામાં જે મેરુને જેવી ત્યારે અચળતા થાય છે, આત્મપ્રદેશની સ્થિરતા નિષ્કપતા થાય છે, એ જ શિલેશ. હવે પહેલાં જે અશલેશ હેઈને હવે સ્થિરતાથી શૈલેશ જે થાય છે તે શેલેશીભવન કહેવાય. શૈલેશ જે કરાય તે શેલેશીકરણ કહેવાય. (દા. ત. એક વસ્તુ “સ્વ” ન હેય એને સ્વ જેવી કરાય તે “સ્વીકરણ કર્યું કહેવાય.) આમ આત્મપ્રદેશ પહેલાં અશૈલેશ તે હવે શેલેશ જેવા અર્થાત્ શિલેશી થયા. આત્મપ્રદેશ શેલેશી એટલે આત્મા પણ શૈલેશી. (એ પરથી આત્માએ શિલેશી પ્રાપ્ત કરી કહેવાય.) અથવા (૨) સેલેસી” એટલે સેલ જેવા ઈસી અર્થાત્ શૈલ જેવા ઋષિ, સ્થિરતા થવાથી પર્વત જેવા બનેલા કેવળી મહર્ષિ. અથવા | (૩) “સેલેસી” એટલે સે અલેસી” એમાં “અલેસી” ના ગ” ને લેપ થતાં “સેલેસી” શબ્દ બન્ય. આમાં પૂર્વે જે કહ્યું “કય–જોગનિદેહે સેલેસી ભાવણમેઈ? એને અર્થ એ થયે કે યોગનિરોધ કરનારો “સે” યાને તે અલેસીભાવનાને પામે છે. ( માગધી ભાષામાં પહેલી વિભક્તિમાં “એ” પ્રત્યય હોઈ જેમ “સમણે ભગવં મહાવીરે” એમ “એ” અર્થાત તે.) અલેસી” એટલે “અલેક્શી” યાને વેશ્યા રહિત. ૧૩ મા ગુણઠાણ સુધી વેશ્યા હોય; કેમકે લેસ્થાને ગાન્તર્ગત પુદ્ગલ સાથે સંબંધ છે; ને અહીં ૧૩ મા સુધી જગ વિદ્યમાન છે. પછી ૧૪ મા ગુણઠાણે શૈલેશી હેઈ યોગ નથી, તે વેશ્યા પણ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ મુક્ત ધ્યાન નથી, તેથી એ આત્મા અàશ્યી યાને પ્રાકૃત ભાષાનુસાર ‘ અલેસી ’ અને છે. અથવા 6 એ " (૪) ‘સેલેસી ' એટલે શીલના ઈશ. તે આ રીતે,તે પ્રાકૃતભાષામાં શીલેશને સીલેસ ' કહેવાય; અર્થાત્ શીલના સ્વામી. ૧૪ મા ગુણઠાણે ઇન્દ્રિય-કષાય–અવ્રત–ક્રિયાયેાગ એ પાંચ આશ્રવમાંથી એકે ય આશ્રવ નથી, સર્વ આશ્રવને નિરોધ ચાને સવ સવર થઈ ગયા છે. નિશ્ચયનયના હિસાબે સસંવર એ જ ‘ શીલ ’ યાને • સમાધાન ' છે, અર્થાત્ આત્મપ્રદેશેાનુ આત્મસ્વભાવનું સમ્યક્ આધાન છે, સમ્યક્ સ્થાપન છે. આત્માના મૂળભૂત સ્વભાવ સવ-આશ્રવરહિતતા, સવ સંવર, સ્થિરતા, એ જ શીલ. શીલના સ્વામી એ શીલેશ; અને શીલેશ' શબ્દને “ સ્વામાં અર્થાત્ પેાતાના જ અથમાં અ' પ્રત્યય લાગે ત્યારે પ્રથમ વર શીમાંની ‘!'ની વૃદ્ધિ થવાથી શી ના શૈ થાય. તેથી શીલેશ એ જ શૈલેશ. આ શૈલેશની અવસ્થા એ શૈલેશી. પ્રાકૃતમાં એને સેલેસી ' કહેવાય. તાપ, અહીં ૮ સેલેસી॰ શબ્દનો અથ · સસવરની અવસ્થા ॰ થયા. : " * ? આ શલેશી અવસ્થાને પામેલો એ સસવ-નિષ્પત્તિ અને મેક્ષ થવાના જે મધ્યકાળ, પાંચ હસ્વ અક્ષર માલાય એટલેા જે સમય, એટલા જ સમય શૈલેશી અવસ્થામાં રહે છે. (પછી મેાક્ષ પામે છે.) પાંચ હસ્વ અક્ષર અ-ઈ-ઉ-ઋ-રુ. એ બેલવામાં જેટલો સમય લાગે, માત્ર તેટલો સમય શૈલેશીઅવસ્થાને, ૧૪ મા ગુઠાણાને. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ધ્યાનશતક અહીં શુકલધ્યાનના છેલ્લા બે પ્રકારનો ઉપયોગ છે, તે આ કમેક-૧૩ મા ગુણઠાણાના અંત ભાગમાં કાયનિરોધના પ્રારંભથી સૂમક્રિયા-અનિવૃત્તિ” નામને શુકલધ્યાનને ત્રીજો પ્રકાર શરૂ થાય. કહ્યું છે.–તળુદામા ફ્રાય કુદુમતિથિાનિર્દિ રો. છિન્નતિથિમવાર સેક્ટરી વર્જિમિ ” શૈલેશી કાળમાં યુછિન કિયા–અપ્રતિપાતી” નામને ચૂંથો પ્રકાર કામ કરે છે. શુકલધ્યાનને ત્રીજો પ્રકાર તે કાયયેગ-નિરોધ કરવાનું શરુ કરે ત્યારથી અર્થાત્ સૂફમ કાગ વડે બાદર કાયયોગને નિરોધ કરવા માંડે ત્યારથી હેય. તેથી ત્યાં સૂક્ષમ ક્રિયા યોગક્રિયા, સૂક્ષ્મ કાયયોગ હજી નિવૃત્ત નથી, એ કામ કરતે હોય છે તેથી એ “સૂક્ષ્મદિયા-અનિવૃત્તિ ધ્યાન કહેવાય છે. ત્યારે થે પ્રકાર ૧૪માં ગુણઠાણે શિલેશી વખતે હોય છે, અને ત્યાં તે ગક્રિયા સર્વથા વિરુદ્ધ છે, હંમેશ માટે ઉરિન છે, કદી હવે આ “શ્રુચ્છિન્ન-કિયા” અવસ્થાને પ્રતિપાત પતન યાને અંત નહિ થવાને માટે આ પ્રકારને બુચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી શિલેશીમાં કર્મક્ષયની પ્રક્રિયા એ રીતે છે કે શિલેશી કરવા પૂર્વે શૈલેશીમાં ખપાવવા ગ્ય કર્મોને સમય-સમયવારના ગોઠવી દે છે, તે પણ એ પ્રમાણે, કે પહેલા સમયમાં ક્ષપણીય કર્મદલિકે કરતાં અસંખ્યગુણ કમંદલિકે બીજા સમય માટે, અને એના કરતાં અસંખ્યગુણ કર્મલિકે ત્રીજા સમય માટે એમ ઉત્તરોત્તર સમય માટે અસંખ્યગુણ-અસંખ્યગુણ કર્મલિકની રચના થાય. આને ગુણશ્રેણિ કહે છે. “ગુણ” એટલે ઉત્તરોત્તર અસંખ્ય-અસંખ્યગુણ(દલિકે)ની, “શ્રેણિ એટલે હારમાળા. Page #304 -------------------------------------------------------------------------- ________________ શુ ધ્યાન ૨૮૧ આ રીતે અસંખ્ય ગુણની ગુણશ્રેણિથી પૂર્વે રચિત કર્મલિકને હવે ૧૪ મે ગુણસ્થાનકે શશીના પ્રારંભથી કમશઃ સમયે સમયે ખપાવતા ચાલે છે. એ પણ ઉપન્ય સમયે પહોંચતાં લગભગ બધાં કર્મલિકને ખાલી કરી નાખ્યાં હોય છે, તે હવે જે કેટલુંક અહીં ખાલી કરે છે, અને કેટલુંક જે અંતિમ સમયે ખાલી કરે છે, તે આ રીતે મનુષ્યગતિ, મનુષ્ય-આનુપૂર્વી, પચેંદ્રિય જાતિ, રસ નામકર્મ, બાદર નામકર્મ, પર્યાપ્ત-સૌભાગ્ય-આદેય-યશ નામકર્મ, એમ ૯ નામકર્મ પ્રકૃતિ, તથા મનુષ્યાયુકર્મ, ઊંચ–ગેત્ર કર્મ, અને શાતાઅશાતા વેદનીય એ બેમાંથી ગમે તે એક વેદનીય કર્મ, એ ૩ બાકીના અઘાતી કર્મની પ્રકૃતિ,-એમ કુલ ૧૨ કર્મપ્રકૃતિ ચરમ સમયે અજિનસિદ્ધ થનારને ખપાવવાની હોય, અને તીર્થંકર-ભગવાન બની સિદ્ધ થનારને વધારામાં જિનનામ કર્મ, એટલે કુલ ૧૩ કર્મ–પ્રકૃતિ ચરમ સમયે ખપાવવાની હોય છે. ૧૪ મા ગુણસ્થાનકના અંત સમયે સર્વ કર્મને ક્ષય થઈ જતાં હવે એ આત્માને કઈ કર્મ જ બાકી નહિ, તે કમને ઉદય યાને ઔદયિકભાવ પણ નહિ, તેથી અહીં સર્વ કર્મક્ષયની સાથે જ ભવ્યત્વને પણ નાશ થઈ જાય છે. કેમકે ભવ્યત્વ એ મોક્ષગમન-એગ્મતારૂપ યાને સર્વકર્મક્ષય-યેગ્યતા સ્વરૂપ છે. એ સૂચવે છે કે જીવે સર્વકર્મક્ષય કર્યો નથી, પરંતુ કરી શકવાની ચગ્યતા એનામાં છે. તે હજી સર્વકર્મક્ષય નથી કર્યો એટલે કે કર્મ ઉદયવાન છે. આ કર્મ–ઉદય એ જ ઔદયિકભાવ; અને એ છે ત્યાં સુધી જ ભવ્યત્વ છે. માટે હવે જે સર્વકર્મક્ષય થતાં ઔદયિક ભાવ નહિ, તે ભવ્યત્વ પણ નહિ. એટલે સર્વકર્મઅંત થતાં ભવ્યત્વને પણ અંત આવે છે, સિવાય કે સમ્યકત્વ-જ્ઞાન ઉદય ચાને જ બાકી વિકભાવ થી સાથે જ ન પણ નાશ થાય છે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ દર્શન-સુખ-સિદ્ધત્વ, અર્થાત્ આને અત નહિ. કેમકે આ સમ્યક્ત્વાદિ તે આત્માને મૂળભૂત સ્વભાવ છે, અને સંસારકાળમાં એ મિથ્યાત્વ–મેહનીયાદિ કર્મથી આવૃત રહેનારાં, તે હવે સર્વ, મક ક્ષયથી પ્રગટ થાય તેથી ક્ષાયિક સમ્યકત્વાદિ કહેવાય. એ હવે સદાકાળ પ્રગટ રહેવાના. અસ્પૃશ૬ ગતિએ સિદ્ધિગમન –આમ જ્યારે ૧૪ મા ગુણસ્થાનકના અંતિમ સમયે સમસ્ત કર્મોને ક્ષય આવીને ઊભો કે તરત જ એની પછીના એક જ સમયમાં જીવ જુ ( સીધી ) ગતિથી સિદ્ધ થાય છે. અર્થાત્ કાન્ત સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે. આ અહીંથી છૂટી ત્યાં પહોંચવામાં વચ્ચે બીજો સમય કે બીજા પ્રદેશની સ્પર્શના નથી થતી, એટલે કે અહીંથી છૂટવાને સમય ૧૪ મા ગુણસ્થાનકની પૂર્ણતા થતાં જ, ૧૪ મા ગુણસ્થાનકને અંતિમ સમય વીતતાં જ છૂટવાને સમય અને ઉપર પહોંચી સિદ્ધશિલા પર આરૂઢ થવાનો સમય પણ તે જ. છૂટવાની અને પહોંચવાની વચ્ચે એક પર્ણ સમયનું આંતરું નહિ. એમ અહીં એ જીવને અંતિમ સમયે અહીંના આકાશપ્રદેશની સ્પર્શના અને પછીના બીજા જ સમયે ઉપર લે કાન્તના આકાશપ્રદેશની સ્પર્શના. વચ્ચેના બીજા કેઈ આકાશ પ્રદેશની સ્પર્શના જ નહિ. આમ વચ્ચે સમયાંતર કે પ્રદેશાંતરની સ્પર્શના જ નહિ. એવી સ્પર્શના–રહિત ગતિથી એ ઉપર પહોંચી જાય છે, તેથી એ ગતિને અસ્પૃશદ્ ગતિ કહે છે. આવી ગતિએ જવાનું બને છે. એમાં કારણભૂત શુદ્ધ અને કથી સર્વથા મુક્ત બનેલ જીવને તથાસ્વભાવ છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન ૨૮૩ પ્રશ્ન-વચ્ચેના પ્રદેશને સ્પર્યા વિના કેમ જઈ શકે? અને સ્પશે તે વચ્ચે સમય પણ લાગે ને? ના, ન લાગે; કેમકે જીવ સંસારકાળમાં સૂક્ષમ એકેન્દ્રિયપણે ય ઠેઠ ઉપર જતું હતું તે તે કર્મની પ્રેરણાથી, છતાં ય ત્યાં વચ્ચેના આકાશપ્રદેશની સ્પર્શના નહતી, તે પછી હવે તે સર્વકર્મબંધન તૂટી જવાથી ફેરફૂલ બનેલે સિદ્ધ જીવ અહીંથી છૂટતાવેંત પછીના જ સમયે ઉપર પહોંચી જાય એમાં નવાઈ નથી. સાકારોને સિદ્ધિ પ્રશ્ન–હવે જે એકલે શુદ્ધ જીવ જ છે, કમબંધન નથી, તે કાન્ત જઈને કેમ અટકે? એથી ય ઉપર કેમ ન જાય? ઉ૦ –એનું કારણ એ જ છે કે કાન્તની ઉપર ગતિ– સહાયક ધર્માસ્તિકાય તવ નથી. એ તવ તે માત્ર ચૌદ રાજકવ્યાપી યાને લેાકાકાશવ્યાપી જ છે, અલેકવ્યાપી નથી. તે ગતિ-સહાયક ધર્માસ્તિકાય વિના અલકમાં શી રીતે જાય? સર્વકર્મક્ષય થતાં જ મેક્ષ પામવાનું જે થાય છે તે વખતે કેવળજ્ઞાન-કેવળદર્શન એ બેમાંથી કેવળજ્ઞાનને જ એટલે કે સાકાર જ ઉપગ હોય છે. નિયમ છે કે બધી લબ્ધિઓ. સાકાર ઉપગે યાને જ્ઞાનેપગે પ્રગટ થાય, નિરાકાર યાને દશને પગે નહિ. અલબત્ મેષ થવાને બીજા સમયે કેવળ દર્શનનો ઉપયોગ આવે તે પછીના સમયે વળી કેવળજ્ઞાનને ઉપયોગ આવે. એમ હવે શાશ્વતકાળ સમય-સમયે ફરતા ફરતી. જ્ઞાનેગ, દર્શને પગ ચાલ્યા કરે છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ધ્યાનશતકે उपाय-टिइ-भगाइपजयाण जमेगवत्थुमि । नाणानयाणुसरण पुधगययाणुसारेण ॥७७॥ सवियारमत्थ-वंजण-जोगतरओ तय पढमसुक्कं । होइ पुहुत्तवितकं सवियारमरागभावस्स ॥७८ ॥ અર્થ - એક (અણુ-આત્માદિ) દ્રવ્યમાં ઉત્પાદ-સ્થિતિનાશ વગેરે પર્યાનું અનેક નોથી “પૂર્વગત કૃતના અનુસાર જે ચિંતન, તે પણ પદાર્થ દ્રવ્ય શબ્દ (નામ) અને યોગ (મનેયોગાદિ)ના ભેદથી સવિચાર અર્થાત્ એ ત્રણેમાં એક પરથી બીજા પર સંક્રમણવાળું ચિંતન, એ પહેલું શુકલધ્યાન છે. એ પણ વિવિધતાએ શ્રતાનુસારી હાઈ સવિચાર છે, અને તે રાગભાવ– રહિતને થાય છે, શુકલધ્યાને “કમ” દ્વાર વિચાર્યું. હવે “ધ્યાતવ્ય” દ્વાર વિચારતાં કહે છે – વિવેચન ૧. શુકલધ્યાન પૃથકવિતર્ક-સવિચાર – ધ્યાતવ્ય? એટલે ધ્યેય, યાને ધ્યાનને વિષય. શુકલધ્યાનના ચાર પ્રકારમાં પહેલા પ્રકારનો ધ્યેય વિષય યાને ધ્યાતવ્ય વિષય એક દ્રવ્યના પર્યાય છે. અહીં ધર્મધ્યાન કરતાં શુકલધ્યાનને વિષય સૂક્ષ્મ છે, એટલે “એક દ્રવ્ય” તરીકે કેઈ અદ્રવ્યના યા આત્માદિ દ્રવ્યના પર્યાય એ પહેલા શુકલધ્યાનને વિષય બને છે. એ પર્યાય છે ઉત્પત્તિ-સ્થિતિનાશ, યા મૂર્તત્વ અમૂર્તવ. એક જ દ્રવ્યના પર્યાયનું આ ધ્યાન દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિક યા નિશ્ચય-વ્યવહારાદિનયના અનુસારે હોય છે. એટલે દા.ત. દ્રવ્યાસ્તિક નયથી તે ઉત્પાદ આદિ પર્યાયને દ્રવ્યથી અભિનપણે ચિંતવે. આ ચિંતન ચૌદ “પૂર્વનામના મહાશાની અંતર્ગત શ્રતના અનુસારે હોય છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ સુકલધ્યાન ૨૮૫ એ પૂર્વેમાં પદાર્થની ઘણું વિસ્તૃત અને સૂક્ષ્મ કેટિની વિચારણા કરવામાં આવી છે. તેથી એના આધારે આ શુકલધ્યાનના પહેલા પ્રકારમાં દ્રવ્યપર્યાયનું સૂક્ષ્મ ચિંતન કરવામાં આવે છે. એ પૂર્વ શાસ્ત્રના જ્ઞાતા જ કરી શકે. પ્ર–તે પછી, મરુદેવી માતા, ભરત ચક્રવર્તી વગેરે તે એ શાસ્ત્રો ભણેલા નહિ, એમને શી રીતે શુફલ થાન આવ્યું? શુક્લધ્યાન વિના સમસ્ત ઘાતી કર્મોનો ક્ષય અને કેવળજ્ઞાન તે થાય નહિ. ઉ૦-વાત સાચી, મરુદેવી માતા વગેરે કેવળજ્ઞાન પામેલા તે શુક્લધ્યાનથી જ, પરંતુ એમને એ બીજી રીતે આવેલું. (૧. ધર્મધ્યાનની ઉત્કૃષ્ટતાના બળે, અને ૨. ભાવથી ઉપર ઉપરના ગુણસ્થાનકે ચઢી જવાના પ્રભાવે, એમને જ્ઞાનાવરણીયકર્મને તીવ્ર ક્ષપશમ થવાથી પૂર્વ શાસ્ત્રમાં કહેલ પદાર્થને બોધ પ્રગટ થઈ ગયેલ. એટલે એ “પૂર્વ શાસ્ત્રના શબ્દથી વેત્તા નહિ, કિન્તુ અર્થથી વેત્તા બનીને પછી એના આધારે ગુફલધ્યાન પર ચઢેલા.) સવિચાર એટલે? | (ગાથા –૭૮) આ પહેલા પ્રકારનું શુફલધ્યાન સવિચાર હોય છે, અર્થાત્ એમાં ચિંતન અર્થ—વ્યંજન–ગમાં એક પરથી બીજા પર “વિચાર” યાને વિચરણવાળું સંક્રમણવાળું હોય છે. “ અર્થ ” એટલે વસ્તુ. “વ્યંજન” એટલે એને બેધક શબ્દ. દા.ત. ઉત્પત્તિ વસ્તુને બેધક શબ્દ “ઉત્પાદ”, “ઉત્પત્તિ', “નિષ્પત્તિ વગેરે. “ગ” એટલે મનેયેગ-વચનગ– કાગ. એ ત્રણેમાં વિચરણ-સંક્રમણ થાય, અર્થાત્ ધ્યાન અર્થ પરથી Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ધાનશતા पुण सुणिकप निवायसरणप्पईवमिय चित्त। उप्पाय-ठिह-भंगाइयाणमेगंपि પાપ છે ૭૨ II अवियारमत्थ-वंजण-जोगंतरओ तय बितियसुकं । पुधगयसुयालंबण-मेगत्त- वितक- माबिचार ॥ ८०॥ અર્થ - ત્યારે પવન રહિત સ્થાનમાં રહેલા સ્થિર દીવાની જેમ જે ઉત્પત્તિ-સ્થિતિ- નાશ વગેરે પૈકી ગમે તે એક જ પર્યાયમાં સ્થિર ચિત્ત છે, તે બીજા પ્રકારનું શુકલધ્યાન છે. એ “અવિચારયાને અર્થ - વ્યંજન-યોગના ફેરફારથી (થનારા) સંક્રમણ વિનાનું તથા પૂર્વગત શ્રતના આલંબને થનારું (તેમજ એકત્વ યાને અભેદવાળું હેઈ) “ એકત્વ-વિતર્ક–અવિચાર ' ધ્યાન છે. વ્યંજન પર જાય યા પેગ પર જાય, ઈત્યાદિ વૈકલ્પિક અવસ્થા. (વિભાષા) હોય છે, પરંતુ એકલા “અર્થ ' નું જ ચિંતન કે એકલા “વ્યંજન’નું જ ચિંતન, એમ નહિ. પૃથકત્વ-વિતર્ક એટલે? – આ સવિચાર ચિંતન પણ “પૃથકત્વ થી હોય છે, અર્થાત્ ભેદથી ભિન્નતાથી હોય છે. (અર્થાત્ આ ધ્યાનમાં થેય-ધ્યાનના ભેદને અનુભવ હોય છે.) બીજાઓ “પૃથકત્વ' નો અર્થ વિસ્તીર્ણ ભાવ” એવો કરે છે. (અર્થાત આ ધ્યાન સવિચાર હોવાથી એને વિષયનો વિસ્તાર રહે છે.) હવે “વિતક” એટલે શ્રત પૂર્વે કહ્યા મુજબ “પૂર્વગત શાસ્ત્રના અનુસારે આ ધ્યાન હોય છે. સારાંશ, આ ધ્યાન પૃથફત્વ-વિતર્ક–સવિચાર સ્થાન છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ શુકલધ્યાન આ ધ્યાન કેને આવે ? કે અ-રાગભાવવાળાને આવે. જ્યાં સુધી અંતરાત્મામાં રાગપરિણામ જાગતે હેય ત્યાં સુધી આ પ્રથમ શુકલધ્યાનનું સૂક્ષમ પદાર્થનું ચિંતન આવી શકે નહિ, કેમકે રાગના લીધે આત્માનું એ રાગના વિષય તરફ ખેંચાણ છે, તેથી શુકલધ્યાનના સૂક્ષ્મ વિષયમાં મન તન્મય એકાગ્ર બની શકે નહિ. હવે શુકલધ્યાનને બીજો પ્રકાર કહે છે, વિવેચન -૨જુ ફલધ્યાન એકત્વ-વિતર્ક-અવિચાર – શુકલધ્યાનને ૨ જે પ્રકાર “એકત્વ-વિતર્ક-અવિચાર” નામે છે. આ પ્રકાર પહેલા પ્રકાર કરતાં અત્યંત નિપ્રકંપ યાને સ્થિર હોય છે. જેમ ઘરના પવન વિનાના ભાગમાં રહેલ દીવાની ત સહેજ પણ હાલતી–ફરફરતી નથી હોતી, કિન્તુ એક જ સ્થિર અવસ્થામાં હોય છે, એ રીતે બીજા શુકલધ્યાનમાં ચિત્ત અત્યંત સ્થિર બની ગયું હોય છે. પહેલા પ્રકારમાં તે ઉત્પત્તિસ્થિતિ–નાશ વગેરે વસ્તુ પર્યાયમાં એક પર્યાય પરથી બીજા પર્યાય ઉપર ચિત્ત જતું હતું, ત્યારે આમાં એમાંના ગમે તે એક પર્યાય પર ચિત્ત સ્થિર લાગી જાય છે. એટલું જ નહિ પણ અવિચાર–પહેલા પ્રકારમાં ચિત્ત અર્થ પરથી શબ્દ પર યા પેગ પર વિચરણવાળું યાને સંક્રમણવાળું હતું, ત્યારે આમાં અર્થ—વ્યંજન–ગમાં સંક્રમણ નથી હતું. જે એક પદાર્થ યા શબ્દ કે યોગ પર મનની લીનતા થઈ તે થઈ એવી ચિત્તની અત્યન્ત સ્થિરતા હોય છે. વળી આમાં Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ધ્યાનશતઃ निव्वाणगमणकाले केवलिणो दर निरुद्धजोगस्स | सुमकिरिया नियहिं तइयं तणुकाय किरिथस्स ॥ ८१ ॥ तस्सेव य सेलेसोगयस्स सेलोव्व निष्पर्कपस्स । वोच्छ्न्निकि रियम पडिवाइ झा परमसुक्क ॥ ૮॥ અ:—જ્યારે મેાક્ષ પામવાને નિકટ અવસર થાય ત્યારે કેવળજ્ઞાનીને ( મનાયેાગ-વચનયોગના સર્વથા નિરોધ કર્યાં પછી ) કાયયોગ અડધા નિરુદ્ધ થયે સુક્ષ્મ કાયક્રિયા રહે સૂક્ષ્મ ક્રિયા અનિવતી નામનુ ત્રીજી ધ્યાન હેાય છે. એમને જ શૈલેશી પામતાં મેરુની જેમ તદ્દન સ્થિર (નિશ્ચલ આત્મપ્રદેશ) થયે ન્યુચ્છિન્નક્રિયા–અપ્રતિ પાતી નામનું ચાથું શુકલધ્યાન હેાય છે. • એકત્વ વિતક ’ એકત્વથી યાને અભેદથી ચિંતન હોય છે. (‘હું આ પદાનું ચિંતન કરું છું. એવા ધ્યાતા—ધ્યેય અને ધ્યાનના ભેદાનુભવ નહિ, એ ભેદને જુદા પાડીને અનુભવ નહીં, કિંતુ અભેદ્યાનુભવ યાને ત્રણેની એકાકારતા ખની જાય છે. ધ્યાનમાં વિષય પણ અલગ ન ભાસે, ધ્યાનથી પેાતાના ધ્યાતા આત્મા પણ અલગ ન ભાસે. ) આવું પણ ધ્યાન · પૂ’ગત શ્રુતના આલમને અર્થાત્ શ્રુતેકહેલ પદાથ પર થાય. આને એકત્વવિતક અવિચાર ધ્યાન' કહે છે. એ અભેદ્રથી અથ યા વ્યંજન( શબ્દ )નાં વચરણ વિનાનું યાને સ`ક્રમણ રહિત ધ્યાન છે. હવે કઈ અવસ્થામાં આ ત્રીજું ચેાથ' શુકલધ્યાન હાય તે કહે છે,— વિવેચનઃ—૩ જા ૪ થા શુક્લધ્યાનના સમયઃ— પહેલા એ શુકલધ્યાન યાવવાના અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય, આત્મા સર્વજ્ઞ અને. ત્યાં એમને ૧૩ સુ' ‘સચેાગિ−કેવળિ Page #312 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન * 1.૨૮૯ ગુણસ્થાનક પ્રાપ્ત થાય. હવે બાકીને લગભગ બધે આયુષ્યકાળ આ ગુણઠાણે વિતાવે છે. માત્ર જ્યારે આયુષ્યકાળ સમાપ્ત થવાને હેય અને મોક્ષ પામવાની અત્યંત નિકટતા આવી હોય ત્યારે એ ગનિરોધની ક્રિયા કરે છે. એમાં કાયયેગથી મનેયેગ અને વચનગને સર્વથા નિધિ કરી લીધા પછી હવે જ્યારે કાયયોગ પણ અડધેપડધે નિરુદ્ધ થઈ જાય છે, અને માત્ર સૂક્ષમ શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ કાયક્રિયા રહી હોય છે, ત્યાં “સૂમક્રિયા–અનિવતી' નામનું ત્રીજુ શુકુલધ્યાન આવે. “અનિવતી’ એટલે સંપૂર્ણ આત્મસિસ્થરતા તરફના અત્યંત પ્રવર્ધમાન પરિણામથી હવે નિવૃત્ત નહિ થનારી યાને સૂમમાંથી બાદર રૂપમાં પાછી નહીં ફરનારી, એવી સૂક્ષ્મ કાયક્રિયા તે સૂક્ષ્મક્રિયા અનિવતી. આ અવસ્થા એ જ ધ્યાન, એ જ ત્રીજું શુફલધ્યાન. અહીં મન નહિ, તેથી મનની એકાગ્રતા નહિ, છતાં આને ધ્યાન કેમ કહે છે એ આગળ સમજાવશે. આ ધ્યાન ક્ષણવાર રહીને પછી એ સૂક્ષ્મકાયાગ–અવસ્થા પણ બંધ થઈ જાય છે. કેમકે આત્મપ્રદેશને સર્વથા સ્થિરનિશ્ચળ કરવાને અત્યંત પ્રવર્ધમાન પુરુષાર્થ બાદર-સૂમ મનેયોગ-વચનગને તથા બાદર કાયયોગને તદ્દન અટકાવી દીધા પછી હવે સૂક્ષ્મકાયયેગને પણ તદ્દન બંધ કરી દેવા તરફ આગળ વધી રહ્યો છે. તે એ કાયયેગને સર્વથા અટકાવીને જપે છે. આ બધું ૧૩માં ગુણસ્થાનકના અંતિમ કાળે બને છે, તે ૧૩માં ગુણસ્થાનકને કાળ પૂરો થતાં સર્વથા યેગનિરોધ આવીને ઊભે રહે છે. એ થતાં જ ૧૪મું “અગિકેવળી ” ગુણસ્થાનક શરૂ થાય છે. ૧૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ નારા લાં જ તેણુ વા, માં ક્ષિતિજોનોષિા! तयं च कायजोगे, सुकमजोगमि य च उत्थं ॥ ८३ ॥ અર્થ–પહેલું સુકુલધ્યાન એક યા સર્વયોગમાં હોય, બીજું એક (જ) વેગમાં હેય, ત્રીજું (સૂક્ષ્મ કાગ વખતે, અને ચોથું અગ અવસ્થામાં હોય, - હવે સૂક્ષ્મ કાયયેગ-કાયક્રિયા પણ નથી, એટલે કે ઈપણ એગ નથી. તેથી એ કેવળજ્ઞાની અગિકેવળી બને છે. ત્યાં વ્યવચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી” (વ્યછિન્ન-ચુપરતક્રિયા–અપ્રતિ પાતી) નામનું ચોથું શુકલધ્યાન શરૂ થાય છે. “વ્યવચ્છિન્ન કિયા” એટલે સૂકાયાગ પણ જ્યાં સર્વથા ઉચ્છદ પામી ગયો છે એવી અવસ્થાએ “અપ્રતિપાતી” એટલે અટળ (ટળવાની નહિ એવા) સ્વભાવવાળી, યાને શાશ્વત કાળ માટે અગ અવસ્થા કાયમ રહેવાની. આમ તેરમાના અંતે સર્વથા યોગ-નિરોધ થઈ જવાથી, મન-વચન-કાયાગના હિસાબે આત્મપ્રદેશ જે સ્પન્દનશીલ યાને હલનચલન સ્વભાવવાળા હતા, તે હવે તદ્દન સ્થિર થઈ જાય છે, તેથી અહીં આત્મા મેરુની જેમ નિપ્રકંપ–સ્થિર બને છે. મેરુ એટલે શલ (પર્વતો)ને ઈશ શશ. શિયેશના જેવી સ્થિર અવસ્થા શૈલેશી અવસ્થા. ૧૩મું ગુણસ્થાનક પુરું થતા ૧૪માના પ્રારંભે એ અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે કહેવાય કે શિલેશી અવસ્થા પામેલા એ જ કેવળજ્ઞાની મહર્ષિને મેરુની જેમ સ્થિર થયે પરમ શુક્લધ્યાન યાને “બુછિન્ન ક્રિયા–અપ્રતિપાતી” નામનું અંતિમ ૪થું ફલધ્યાન આવે છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ મુલ ધ્યાન આમ ચાર પ્રકારે ધ્યાન ‘વર્ણવીને હવે એના જ સબંધમાં બાકીનું કથન કરે છે,— વિવેચનઃ-૪ જીયાન વખતે ચાગ - વાતો નો " શુધ્યાનના ચાર પ્રકાર બતાવ્યા, એમાં પહેલું . પૃથકત્વવિતક –સવિચાર - ધ્યાન એક મનાયેાગ આદિમાં હોય, યા ત્રણે ચેાગમાં હાય. ત્યાં ‘સવિચાર’ સંક્રમણવાળું; ચેાગથી અથમાં નહિ, પણ જો ચેાગાન્તરમાં સંક્રમણ થાય તા અનેક ચાગ અને; નહિંતર એક જ ચેાગ. માટે એક અથવા અનેક ચેાગ સભવે. ત્યારે બીજી એકત્વ-વિતર્ક અવિચાર” ધ્યાન સંક્રમણ રહિત હાઈને એ માત્ર ગમે તે એક ચેાગમાં હાય. જે મનેચેગ યા વચનયેાગ યા કાયયેાગમાં લીનતા આવી . એ જ ચેાગમાં આ બીજા પ્રકારનું ધ્યાન હોય. પણ ત્રીજુ · સૂક્ષ્મ ક્રિયા-અનિવતીધ્યાન માત્ર સૂક્ષ્મ કાયયેાગમાં હાય. કેમકે બીજા ચેગેા નિરુદ્ધ થય ગયા પછી જ આ ધ્યાન આવે છે. ત્યારે ચેાથુ · બ્યુચ્છિન્નક્રિયા–અપ્રતિપાતી ધ્યાન તે! અયેગ અવસ્થામાં જ હોય, કેમકે સમસ્ત ચેગેાના સવથા નિરોધ થઈ ગયા પછી આ આવે છે. એટલે અયેાગી શૈલૈશી કેવલી અનેલને એ હોય; હવે ધ્યાનના વિશેષ અર્થ બતાવે છે,-- વિવેચનઃ– મન વિના ધ્યાન કેવી રીતે ? 6 ’ .... વી પ્ર૦- કેળવજ્ઞાનીને થતા શુક્લધ્યાનના પાછળના એ પ્રક્રાર વખતે તા મનાયેાગ જ નથી એટલે કે મન જ નથી, કેમકે કેવળી અમનસ્ક હાય છે, પછી ત્યાં મન વિના ધ્યાન કેવી રીતે ? યૈ ચિન્તાયામ એવા પાઢથી ધ્યે પરથી અનેવ " Page #315 -------------------------------------------------------------------------- ________________ 'રહર ધ્યાનશતકે _जह छउमत्थस्स मणो झाण भण्णइ सुनिश्चलो संतो । तह केवलिणो काओ सुनिच्चलो भण्णए झाण ॥ ४॥ અર્થ –જેવી રીતે છદ્મસ્થને મન સુસ્થિર થાય એને ધ્યાન કહે છે, એમ કેવળજ્ઞાનીને સુસ્થિર કાયા એ ધ્યાન કહેવાય છે. पुचप्पओगओ चिय, कम्मविणिजरण हेउता वावि । તથ ઘદુત્તાશો, તદું, કિનવંરાજમાછો ર | ૮ | चित्ताभावे वि सथा, सुहुमोवरयकिरियाइ भण्ण ति । जीवोपओगसम्भावओ भवत्थस्स झाणाई ॥ ८६ ॥ * અર્થ:-(અગમાં ધ્યાન કેવી રીતે? તો કે) (૧) પૂર્વ પ્રયોગના લીધે, યા (૨) કમ નિજરને હેતુ હેવાથી પણ, અથવા (૩) શબ્દના અનેક અર્થ થતા હેવાથી, તથા (૪) જિનેન્દ્ર ભગવાનના આગમનું કથન હોઈને, સૂક્ષ્મક્રિયા અને વ્યછિન્નકિયા -અલબતું ત્યાં ચિત્ત નથી છતાં પણ જીવનો ઉપથાગ પરિણામ (ભાવમન) હાજર રહેવાથી - ભવસ્થ કેવળીને ધ્યાનરૂપ કહેવાય છે. ધ્યાન' શબ્દનો અર્થ તો મનથી ચિતન એ થાય, પણ મન વિના એ ચિંતનરૂપ ધ્યાન કેમ બને? ઉ. અહીં ધ્યાન” શબ્દનો અર્થ નિશ્ચલતા લેવાને છે; પછી તે મનથી નિશ્ચલતા હે, કે કાયાની નિશ્ચલતા હૈ, પરંતુ એ બને ધ્યાનસ્વરૂપ છે. એમાં જેમ છદ્મસ્થ અર્થાત્ હજી કેવળજ્ઞાની નહીં બનેલા અને જ્ઞાનાવરણાદિ કર્મના ઉદયવાળા જીવને મન- મ ગ સુનિશ્ચિળ યાને એક વસ્તુ પર સ્થિર થાય એને ધ્યાન કહે છે, એવી જ રીતે કેવળજ્ઞાનીને કાયા કાયયોગ સુનિશ્ચળ થાય એને ધ્યાન કહે છે, કેમકે બનેમાં Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ શુકલધ્યાન ગપણ સમાન છે, એટલે જે સ્થિર મ ગ એ સ્થાન, તે સ્થિર કાયયેગ એ પણ ધ્યાન કેમ નહિ? ત્યારે કથા પ્રકારમાં ધ્યાન કેવી રીતે એ કહે છે, વિવેચનઃ અગ-અવસ્થામાં ધ્યાન શી રીતે ? – પ્રક-ઠીક છે, ૩ જા શુકલધ્યાન વખતે સૂક્ષમ કાગ હોઈ કાય-નિશ્ચળતારૂપ ધ્યાન છે, પરંતુ ૪ થા શુકલધ્યાન વખતે તે સર્વગોને તદ્દન નિષેધ યાને અાગી અવસ્થા છે, ત્યાં કાયાને પચ સ્થિર કરવાનું નથી, પછી એવી અવસ્થામાં ધ્યાનરૂપતાની વાત શી? “થ ન” શબ્દનો અર્થ કેમ ઘટે? અને જે કહે કે નિરુદ્ધ કાયમ છે, તે તે બીજા પણ નિરુદ્ધ ગો હોવાની આપત્તિ આવશે ! . . ઉ૦-અનુમાન પ્રગથી આમાં ધ્યાનરૂપતા સિદ્ધ થાય છે. અનુમાનમાં પક્ષ-સાધ્ય-હેતુ–દષ્ટાંત જોઈએ, તે અહીં ચાર હેતુથી અનુમાન પ્રવેગ આ રીતે બને છે, – ' “ભવસ્થ કેવળની સૂમડિયા અને પછી વ્યુપરતક્રિયા એ બે અવસ્થા, ધ્યાનરૂપ છે કેમકે પગ હવા સાથે (૧) પૂર્વપ્રયાગ હેવાથી (૨) કમ નિર્જરા હેતુ હેવાથી, (૩) શબ્દના અનેક અર્થ થવાથી, તથા (૪) જિનચંદ્રનું આગમકથન હોવાથી આમાં બે અવસ્થા એ પક્ષ છે, ધ્યાનરૂપતા એ સાધ્ય છે, અને બાકીના ૪ હેતુ છે. આની સ્પષ્ટતા કાયોગને નિરોધ કરી રહેલ સગી કેવળીને યા શિલેશીવાળા અગી કેવળીને અલબત્ ચિત્ત યાને Page #317 -------------------------------------------------------------------------- ________________ મનાચેાગ નથી, દ્રવ્ય સન નથી, છતાં પણ એમને જે અનુક્રમે સૂક્ષ્મક્રિયા-અનિવતી અને વ્યુપરતક્રિયા–અપ્રતિપાતી અવસ્થા છે એ ધ્યાન’ એટલા માટે કહેવાય છે કે,~ । (૧) પૂર્વ પ્રયાગ હાવાથી. એમાં દૃષ્ટાંત કુંભારના ચક્રનુ ભ્રમણ છે. જેવી રીતે ચાકડા ભમાવનાર દડાની ક્રિયા બધ થયા બાદ પણ દડાના પૂર્વ પ્રયાગને લીધે પછીથી દડા વિના પશુ ચક્રભ્રમણ ચાલુ રહે છે, એવી રીતે અહીં મનાયેગ વગેરેના નિરાધ થઈ જવા છતાં આત્માના સાને પયાગ ચાલુ છે, અને એ ભાવમન છે, તેથી એ ધ્યાનરૂપ છે. પ્ર~ એમ તા માક્ષ થયા પછીય કેવળજ્ઞાનના ઉપયેગ હોય છે, તે તે શું ધ્યાનરૂપ ગણાશે? ઉ−ના, ધ્યાન તેા કક્ષય કરનારું એક કારણુ છે. માક્ષમાં એ ક ક્ષયરૂપ કાર્ય કરવાનું છે નહિ, તેથી ત્યાં કારણુ પણ નહિ. જ્યારે ૧૪મા ગુરુસ્થાનકે હજી કમ ખાકી છે. તેને ક્ષય કરી રહેલ જીવાપયેાગ–અવસ્થાને કારણરૂપે ધ્યાનરૂપ કહી શકાય. માટે, (૨) કૅમ નિજ રણનુ કારણ હોવાથી, ભવસ્થ કેવળીની સૂક્ષ્મ ક્રિયા યુચ્છિન્ન ક્રિયા–અવસ્થાને ધ્યાન કહેવાય છે. આમાં દૃષ્ટાંત ક્ષપકશ્રેણિ છે. જેમ ક્ષપકશ્રેણમાં ઘાતી કર્મોના ક્ષય કરનાર ‘ પૃથકવિતક-સવિચાર' આદિ એ ધ્યાન છે, એમ અહી અઘાતી કર્મોના ક્ષય કરનાર ઉક્ત એ અવસ્થાને ય ધ્યાનરૂપ કહી શકાય. એમ, Page #318 -------------------------------------------------------------------------- ________________ હાલ ખાન કે (૩) શબ્દના બહું અથ થતા હોવાથી અહીં ધ્યાન શબ્દને ઉપયોગ કરવાનો વિરોધ નથી. ષ્ટાન્ત તરીકે “હરિ શબ્દના ઈન્દ્ર-વાનર...વગેરે અનેક અર્થ થાય છે, એવી રીતે (૧) “ર્થ ચિન્તાયાં, (૨) ક કાયનિષેધ, (૩) “ચ્ચે અગિ ' વગેરે અનેક ધાવથથી À' પરથી બનતા ધ્યાન” શબ્દના સ્થિર ચિંતન, કાય-નિધિ, અગિ-અવસ્થા ઇત્યાદિ અર્થ થઈ શકે. તેથી સૂક્ષ્મ-ભુપતક્રિયા અવસ્થાને ધ્યાન કહેવાય. વળી () જિનચંદ્ર આગમવચન હેવાથી પણ આ અવસ્થાને ધ્યાન કહેવાય. જિન એટલે વીતરાગ કેવળજ્ઞાનીઓ; એમાં ચંદ્ર જેવા તીર્થકર ભગવાન છે. એમના આગમ-શાસા ધ્યાન આર્ત' આદિ ચાર પ્રકારના, અને એમાં શુકલધ્યાન ૪ પ્રકારે બતાવે છે. એટલે જિનાગમ વચનથી પણ શુકલધ્યાનના પાછળના બે પ્રકાર ધ્યાનરૂપ સિદ્ધ થાય છે.' પ્ર... શું આગમ કહે છે માટે માની લેવું? માનવાનું તે તર્કથી સિદ્ધ થાય તે જ હોય ને? ? ઉ૦- ના, અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ કેવળ તર્કના બળ પર ન થઈ શકે. કહ્યું છે, - आगमश्चोपपत्तिश्च संपूर्ण दृष्टिलक्षणम् । अतीन्द्रियाणामर्थानां सद्भावप्रतिपत्तये ॥ અર્થાત્ અતીન્દ્રિય પદાર્થો યાને જે બાહ્ય ઈન્દ્રિયેથી રાણા નથી એવા પદાર્થોનાં યથાર્થ જ્ઞાન માટે આગમ અને તર્ક અને ઈએ. એ બંને મળીને સંપૂર્ણ પદાર્થદષ્ટિ પદાર્થ બધા .: * Page #319 -------------------------------------------------------------------------- ________________ બ્રિાનશતક જ્ઞાપક બની શકે છે. એકલા તકથી તે અતીન્દ્રિય પદાર્થની સામાન્યરૂપે સિદ્ધિ થાય, કિન્તુ એના અવાંતર વિશેષ તે જેણે પ્રત્યક્ષ જોયા હોય એવા આપ્ત પુરુષના વચનથી જાણી શકાય. દા. ત. બહાર ધૂમાડા પરથી ઘરના અંદરના ભાગમાં અગ્નિ હોવાનું જણાય તે સામાન્યરૂપે જણાય, પરંતુ એ અગ્નિ કેટલા પ્રમાણમાં છે, કેવા કાષ્ઠ આદિને છે, એની જ્વાળા કેવી છે વગેરે બાબતે કાંઈ અનુમાનથી ન જણાય, એ તે ત્યાં અંદરમાં બેઠેલ માણસ પ્રત્યક્ષથી જોઈ શકે, અને એનાં વચનથી બહારનાને જણાય. એવું આત્મા, કર્મ, ધ્યાન વગેરે અતીન્દ્રિય પદાર્થો અંગે છે, તેથી સર્વજ્ઞવચનથી એની વિશેષતાઓ જાણી શકાય. તેથી જે. એ કહે છે કે “સૂમક્રિયા-અનિવાર્તા અને વ્યુપરકિયા-અપ્રતિપાતી એ બે ધ્યાનરૂપ છે, તે એ પ્રમાણે માનવું જોઈએ. વસ્તુનું સંપૂર્ણ દર્શન કરવા આગમ અને તર્ક બંને જરૂરી છે. તેથી સર્વજ્ઞાગમે કહ્યું માનીએ ત્યારે અતીન્દ્રિય પદાર્થ બરાબર સમજ્યા ગણાય. (ગાથા-૮૬) એથી આ સિદ્ધ થાય છે કે ભવસ્થ સગી કે અગી કેવળજ્ઞાનીને જે કે મન નથી, તો પણ એમને જ્ઞાનદર્શનેપાગ છે. તેથી એમની એ સૂક્ષ્મક્રિયા અને ઉપરતક્રિયા એ બે અવસ્થા ધ્યાનરૂપ છે અહીં ગાથા ૮૫ મીમાં કમ્મનિજ જરણહેકતે વા વિ કહ્યું એમાં “વા વિ એટલે કે “ચાડપિ એમાં “ચ” અને “અપિ” શબ્દ આવ્યા, ત્યાં “ચ” શબ્દથી પૂર્વના હેતુ પર “અનુપપત્તિ' યાને પ્રશ્નની સંભાવના સૂચવી અને “અપિ” શબદથી પ્રસ્તુત હેતુથી સમાધાન સૂચવ્યું. દા. ત. પહેલે હેતુ “પૂર્વ પગ” બતાવ્યું. એના પર પ્રશ્ન ઊભું થાય કે “જીવને જ્ઞાને પગ Page #320 -------------------------------------------------------------------------- ________________ શુક્લધ્યાન ૨૭ કાંઈ દંડ વિનાના ચક્રભ્રમણ જેવા અલ્પજીવી નથી, એ તે માક્ષ થયા પછી પણ કાયમ રહે છે. તે શું મામાં પશુ ધ્યાન હોવાનું કહેશેા ?' આવા પ્રશ્નનું સમાધાન બીજા ‘ક`નિન્જરહેતુ' એવા હેતુથી મળે છે. તે એ રીતે કે પૂર્વ પ્રયાગ ઉપરાંત કમનિરા કરવાનું કાર્ય મેક્ષમાં નથી થતું, અને અહી" સૂક્ષ્મ વ્યુપરતક્રિયાથી થાય છે, માટે આને જ ધ્યાન કહેવાય, પણ માક્ષના જ્ઞાનાપયેાગને નહિ. ', ' અહીં આના પર પણ પ્રશ્ન થાય કે કનિજ રા' તા સૂક્ષ્મ ક્રિયાની પૂર્વે પણ ચાલુ છે, તે શું સમગ્ર ૧૩મા ગુણુ સ્થાનકે ધ્યાન-અવસ્થા કહેશે ? તા આના સમાધાન માટે ત્રીજો હેતુ શબ્દાર્થ બહુ' મૂકો. એથી સૂચવ્યું કે ચૈ શબ્દના ‘એકાગ્ર ચિંતન,' બ્યોગ-નિરોધ,' અને ચેાગીપણુ’,' એટલેા જ હોવાથી ગનિરોધ એ ધ્યાન બને, પણ ચૈાગનિરોધની પૂર્વની અવસ્થા ધ્યાનરૂપ નહિ ગણાય. વળી આના પર પણ પ્રશ્ન સંભવિત છે કે યૈ” ને એટલે જ અથ શા માટે ? તે એના સમાધાનમાં ‘જિનેન્દ્ર-આગમ' એ ચેાથા હેતુ કહ્યો. સર્વજ્ઞ વચન અતિમ પ્રમાણુ છે. (એટલા જ માટે રાત્રિલેાજન-ત્યાગ પ્રમાણુ-સિદ્ધ કરવામાં અનેક હેતુ મતાન્યા પછી, અંતે આ જ પ્રમાણ અપાય છે કે જિનેશ્વરદેવની આજ્ઞા છે કે રાત્રિભાજન નહિ કરવું, તેથી એના ત્યાગ ‘જિનાજ્ઞા’ પ્રમાણથી સિદ્ધ છે.) ધ્યાતવ્ય” દ્વારનું વિવેચન થયું. પછી ધ્યાતા દ્વારમાં ‘શુલધ્યાનના ધ્યાતા કાણુ ?’ એની વાત આવે, પરંતુ ધમાઁ Page #321 -------------------------------------------------------------------------- ________________ सुक्कझाणसुभावियचित्तो चिंते झाणविरमेऽवि । णिययमणुपेहाओ चचारि चरितसंपन्नो ॥ ८७ ॥ અ:—શુક્લધ્યાનથી ચિત્તને જેણે સારું ભાવિત કર્યું છે એ ચારિત્ર-સપન્ન આત્મા ધ્યાન બંધ થવા પર પણ અવશ્ય ચાર અનુપ્રેક્ષાનું ચિંતન કરે, ધ્યાનના અધિકારમાં એ સાથે જ કહેવાઈ ગયુ છે; તેથી હવે એના પછીનું ‘અનુપ્રેક્ષા' દ્વાર વર્ણવવામાં આવે છે, એ માટે કહે છે,— વિવેચન :— શુકલધ્યાનમાં અનુપ્રેક્ષા . · ચારિત્રસ'પન્ન મહાત્મા શુલધ્યાનમાં ચઢયા હોય,પરંતુ ધ્યાન છે એટલે સતત અંતમુર્હુત થી વધુ ટકે નહીં, તેથી માંડેલું એક ધ્યાન અંતર્મુહુતૅ ખંધ થાય, તે પછી એમને ચિત્તના વ્યાપાર,શે ચાલે ?’ એવે સવાલ થાય; એના જવાખમાં કહે છે કે એ મહાત્મા અવશ્ય ચાર અનુપ્રેક્ષા ચિંતવનારા હોય. આનું કારણ એ છે કે એમને ધ્યાન’ છે એટલે માત્ર એકાગ્ર ચિંતન કરી બેસી નથી રહ્યા, કિન્તુ એનાથી પેાતાના આત્માને ‘સુભાવિત’ યાને સારી રીતે ભાવિત કર્યાં છે, ચિંતનના ર'ગથી ખૂબ રંગી દીધા છે. તેથી એકાગ્ર ધ્યાન પૂરું થયુ તે તરત અનુપ્રેક્ષારૂપ ચિંતન શરૂ થઈ જાય છે. સુભાવિતતાના કારણે મન આહટ્ટ દેહટ્ટ વિચારોમાં પડતું નથી, પરંતુ હવે કહેશે તે આશ્રવ દ્વાર આદિ ચાર પૈકી કાઈ પણ માખત પર ચિંતન– અનુપ્રેક્ષા ચાલુ થઈ જાય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૩રરરરર સહ તારણહાણુમાનં !' भवसंताणमणन्तं वत्थूणं विपरिणामं च ॥ ८८ ॥ .. અર્થ: આશ્રવઠારે (મિથ્યાત્વાદિ)ના અનર્થ, સંસારને અશુભ સ્વભાવ, ભવાની અનંત ધારા, અને (જડ-ચેતન) વસ્તુને પરિવર્તન-સ્વભાવ અશાશ્વતતા, - (પૂર્વે ધર્મધ્યાન પછીની અનુપ્રેક્ષા અંગે પણ આ જ કહેલું કે ધર્મધ્યાનથી સુભાવિત થવાના કારણે ધ્યાનથી વિરામ પામતાં અનિત્યાદિ બાર અનુપ્રેક્ષા પકીની કેઈ અનુપ્રેક્ષામાં ચડે. આ સૂચવે છે કે જિનશાસમાં શુભધ્યાન માત્ર એકાગ્ર, ચિંતનરૂપ નહિ, કિન્તુ સાથે સાથે આત્માને ભાવિત કરનારું હોય, અને એમ ભાવિતતા થયાનું ફળ આ, કે ધ્યાન અટકયું તે એ અનુપ્રેક્ષા ચાલુ થઈ જાય. એ કરતાં વળી ફરી એકાગ્રતા લાગી ધ્યાન ચાલુ થઈ જાય. એમ આંતરા સાથે દહાન–સંતતિ ધ્યાન-ધારા ચાલે. તાત્પર્ય, ધ્યાન જીવને ભાવિત કરનારું જોઈએ, અને એના અટકવા પર અનુપ્રેક્ષા ચાલુ થવી જોઈએ) . અહીં શુકુલધ્યાનના વિરામમાં આવનારી ૪ અનુપ્રેક્ષા આ પ્રમાણે છે,- . . વિવેચન – શુક્લધ્યાનની ૪ અનુપ્રેક્ષા – શુકલધ્યાનનીને ધ્યાન બંધ પડતાં (૧) આશ્રવ દ્વારના અનર્થ, (૨) સંસાર-સ્વભાવ, (૩) ભવાની અનંતતા, અને (૪) વસ્તુ-પરિવર્તન, એ ચાર અનુપ્રેક્ષા હોય છે. એના પર એ ચિંતન કરે છે. એમાં (૧) આશ્રવ દ્વારના અનર્થમાં, મિથ્યાત્વ અવિરતિ વગેરે આશ્રવઢારે અર્થાત્ કર્મબંધના હેતુઓ કયા, એ Page #323 -------------------------------------------------------------------------- ________________ ધાનશતક સેવવાના ફળરૂપે અહીં અને પરલેકમાં કેવા કેવા દુખે આવે છે, કેવા અનર્થ નીપજે છે?” એનું ચિંતન કરે. ' (૨) સંસારના અશુભ સ્વભાવમાં ચિંતવે કે “ધિકાર છે સંસારના સ્વભાવને કે (i) એ જીવની પાસે એના પિતાના જ અહિતની વસ્તુ આચરવે છે! (ii) વળી એમાં સુખ અલ્પ અને તે આભાસમાત્ર ત્યારે દુઃખ અનંત! નરક–નિદાદિમાં દુઃખને પાર નહિ! તેમ (iii) એમાં સંબંધ વિચિત્ર બને છે, પિતા પુત્ર થાય, માતા પત્ની બને, મિત્ર શત્રુ થાય.” ઈત્યાદિવળી (iv) એમાં સર્વ સંગે નાશવંત, અનુત્તરવાસી દેવ જેવાને ય ત્યાંથી ભ્રષ્ટ થઈ નીચે ઉતરવું પડે...” વગેરે સંસારના અશુભ સ્વભાવને ચિંતવે. ' (૩) ભવની અનંત પરંપરા વિચારે કે જીવ જે તીવ્ર રાગ-દ્વેષ કામ-ક્રોધાદિમાં પડ્યો તે નરક દિ ગતિઓમાં અનંતા જન્મ-મરણ કેવા કરવા પડે. તેમજ '' (૪) વસ્તુના વિપરિણામને અર્થાત જડ ચેતન પદાર્થોની અસ્થિરતા ચિંતવે કે “સર્વ સ્થાને અશાશ્વત છે, સર્વ દ્રવ્યો પરિણામી છે, પરિવર્તનશીલ છે, શાશ્વત ગણાતા મોટા મેરુ જેવામાં પણ અણુઓ ગમનાગમનશીલ છે, તે કાયાના વિપરિણમનનું પૂછવું જ શું? - આ ચારે ય “અપાય-અશુભ-અના-વિપરિણામ”ની અનુ. પ્રેક્ષા પહેલાં બે ફલધ્યાનમાં જ હય, પાછલા બેમાં નહિ; કેમ કે પહેલાં બે શુકલધ્યાન વખતે મન હોય છે, તેમજ એમાં ધ્યાન-વિચય હેય; તેથી અનુપ્રેક્ષા યાને ચિંતન લેઈ શકે. Page #324 -------------------------------------------------------------------------- ________________ સુકલધ્યાન * ૩૦૧ सुक्काए लेलाए दो, ततियं पुण परमसुक्कलेसाए । fથરશાકિર જેવા ઘરમj# H ૮૧ | અર્થ:પહેલા બે થાન શુકૂલલેશ્યામાં, ત્રીજું પરમશુકલ લેગ્યામાં, અને સ્થિરતાગુણે મેરુને જીતનાર ચોથું શુકલધ્યાન લેશ્યા રહિત હોય છે. પાછલા બે ધ્યાનમાં તો કેવળજ્ઞાન હેઈમનને વ્યાપાર જ નથી, માત્ર કાયયોગની નિશ્ચલતા છે, તેથી ચિંતન શી રીતે હોય? તેમજ આ બે ધ્યાન તે શલેશી પમાડી મેલ જ લાવી મૂકે છે; પછી અનુપ્રેક્ષાને અવસર જ ક્યાં? આ “અનુપ્રેક્ષા” દ્વાર થયું. હવે “લેશ્યા” દ્વાર કહે છે – વિવેચનઃ-ચારે ફલધ્યાનમાં લેયા કેવી? પહેલાં બે ગુફલધ્યાન જીવ ગુફલલેસ્થામાં હોય ત્યારે પ્રવર્તે છે. એનાથી નીચેની લેશ્યા હોય ત્યાં પરમાણુ આદિનું એકાગ્ર ચિંતન કરે એ કાંઈ શુક્લધ્યાન રૂપ ન બની શકે. આ સૂચવે છે કે ઊંચા ધ્યાનને ઊંચી લેસ્થા સાથે સંબંધ છે. માનસિક વેશ્યા કેઈ અશુભ રાગાદિવાળી હેય એ નીચી લેશ્યા છે, એમાં ઊંચું ધ્યાન ન હોઈ શકે. ત્રીજું શુફલધ્યાન કેવળજ્ઞાનીને તેમાં ગુણસ્થાનકના અંત વખતે હોય છે. ત્યાં પરમ યાને ઉત્કૃષ્ટ શુકૂલલેશ્યા હોય છે, એટલે ત્રીજું શુફલ થાન પરમ શુક્લે શ્યામાં કહેવાય. અહી લેશ્યા માનસિક નથી, કેમકે મનને કેઈ વ્યાપાર નથી, કિન્તુ યેગાન્તર્ગત પરિણામરૂપ લેહ્યા છે. માટે જ Page #325 -------------------------------------------------------------------------- ________________ अवहा-संमोह-बिवेग-विउसग्गा तस्स होति लिंगाई । लिगिजइ जेहिं मुणी सुक्कज्ज्ञाणोवगयचित्तो ॥ ९० ॥ चालिज्जइ बीभेह य धीरो न परीसहोवसग्गेहि । सुहुमेसु न संमुज्झइ भावेसु न देवमायासु ॥ ९१ ॥ देहविवित्तं पेच्छह अप्पाणं तह य सव्वसंजोगे । देहोवहिवोस्सगं निस्संगो सम्वहा कुणइ ॥ ९२ ॥ અર્થ—અવધ-અસંહ-વિવેક-ટ્યુન્સ એ શુકૂલધ્યાનીના લિંગ છે, જેનાથી શુકૂલધ્યાનમાં ચઢેલા ચિત્તવાળા મુનિ ઓળખાય છે. (૧) પરીસહ-ઉપસર્ગોથી એ ધીર મુનિ નથી ચલાયભાન થતા, ને નથી ભય પામતા; (૨) નથી એ સૂક્ષ્મ પદાર્થોમાં મુંઝાતા, કે નથી એ દેવાયામાં મુંઝાતા, (૩) પોતાના આત્માને દેહથી તદ્દન જુદો તેમજ સર્વ સંયોગને જુદા જુએ છે. ને (૪) દેહ તથા ઉપધિને સર્વથા નિસ્ટંગપણે ત્યાગ કરે છે. (૪) ચોથું શુફલધ્યાન લેશ્યા રહિત હોય છે, કેમકે અહીં તે ચગદશા વટાવી સર્વથા ગનિરોધ-અવસ્થા “શલેશી” કરેલી છે. એમાં કરેલી આત્મપ્રદેશની સ્થિરતા મેરુની નિપ્રકંપતાને ય જીતનારી હોય છે. મેરુની સ્થિરતા કરતાં ય ઊંચી સ્થિરતા હોય છે. મેરુ આમ સ્થિર, શાશ્વત કાળ માટે નિષ્પકંપ; . કિન્તુ એમાં અણુઓનું ગમનાગમન ચલુ હોય ત્યારે સર્વથા ચોગનિષેધ થયે આત્માના પ્રદેશમાં લેશમાત્ર હીલચાલ નહીં. અહી એગ નહિ, તેથી ગાન્તર્ગત પુદ્ગલ પરિણામરૂપ લેશ્યા પણ નહિ. તેથી અહીં લેસ્થા રહિત અલેથી અવસ્થા છે. એમાં ચુપરતક્રિયા–અપ્રતિપાતી” નામનું ચે શું શુકલધ્યાન હોય છે. લેશ્યા' દ્વાર થયું. હવે “લિગ' દ્વારનું વિવરણ કરવાની ઈચ્છાથી લિંગેનાં નામ-પ્રમાણ-સ્વરૂપ–ગુણની ભાવના કરવા માટે, Page #326 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અર્થાત થકુલધ્યાનીના લિંગ કયા કયા, એ દરેક કેટલા પ્રમાણમાં યાને કેટલી ઊંચી કક્ષાવાળા, તથા એ લિંગનું સ્વરૂપ કેવું કેવું, અને એના ગુણ શા, પ્રભાવ છે? એ બતાવવા કહે છે,વિવેચનઃ-શુકુલધ્યાનના ૪ લિંગ:- શુકલધ્યાનમાં ચિત્ત લાગ્યું હોય એવા મુનિને ઓળખાવનાર ચાર લિંગ હોય છે,-અવધ, અસંમેહ, વિવેક અને વ્યુત્સર્ગ. અવધ”એટલે અચલતા, “અસંમોહ” એટલે મુંઝવણ-વ્યામોહ નહિ, “વિવેક એટલે પૃથક્તાનું ભાન, વ્યુત્સર્ગ” એટલે ત્યાગ. પિતાને ગુફલધ્યાન હોવાનું આ ચાર લિંગ-લક્ષણ પરથી ખબર પડે. ચારનું સ્વરૂપ આ પ્રમાણે,– (૧) અવધા–ધીર યાને બુદ્ધિમાન યા સ્થિર શુકલ ધ્યાની મુનિ, ગમે તેવા સુધા-પિપાસા-શીત–ઉષ્ણ વગેરે પરીસહ સહવાના આવે કે કેઈ દેવાદિ તરફથી મરણાન્ત સુધીના ઉપસર્ગ–ઉપદ્રવ આવે તો પણ, જરા ય ચલાયમાન થતા નથી, ધ્યાનભંગ નથી કરતા, કે બીતા નથી, ભય પામતા નથી. એટલી બધી નિડરતા અને અડગતા શુકલધ્યાન વખતે હોય છે. આ અવધ” લિંગ. (૨) અસંમેહ –શુકલધ્યાન વખતે “પૂવગત સૂક્ષ્મ પદાર્થ પર એકાગ્રતા હોય છે, તે ત્યાં એ ગમે તેટલે ગહન પદાર્થ હોય, છતાં ચિત્ત વ્યામોહમાં નથી પડતું કે “આ આમ કેમ હેય?” વગેરે. એટલા બધા પ્રમાદ રહિત અને શ્રદ્ધાસંપન્ન એ હોય છે. વળી અનેક પ્રકારની દેવમાયા આવે, પરીક્ષા Page #327 -------------------------------------------------------------------------- ________________ ३०४ બનશતક દેવતા એવી કઈ અનુકૂળ પ્રતિકૂળ ઈદ્રજાળ રચે તે પણ એમાં જરા ય મુંઝાય નહિ. આ “અસંમેહ” લિંગ. (૩) વિવેકા–શુકલધ્યાની પિતાના આત્માને દેહથી તદ્દન જુદે જુએ છે. એટલે જ દેહ પરના માન-અપમાન આક્રોશવધ વગેરે પરી સહાદિને પિતાની ઉપરના તરીકે સમજતા જ નથી, પછી પિતાને એનાથી મને દુઃખ શાનું? કે એમાં મન લઈ જઇ ધ્યાનભંગ કરવાનું ક્યાં રહે? દેહની જેમ સર્વસયેગેને પણ પિતાનાથી તદ્દન જુદા જ જુએ છે, એટલે એના હિસાબે પણ મનને ધ્યાનમાંથી ચલિત થવાનું હોતું નથી. ગજસુકુમાળ મુનિના માથે સોમિલ સસરાએ માટીની પાળ કરી ધખધખતા અંગારા મૂક્યા; પણ મહામુનિએ પહેલેથી જ એ હિસાબ રાખે કે બળે છે (શરીર-માથું) તે મારું નથી, ને મારું છે (જ્ઞાન-દર્શન-ચારિત્ર) તે બળતું નથી.” આ જ હિસાબ પર, ક્રોધે ભરાઈપિતાને બાળવાનું કામ કરનારા સેમિલને સંગ પણ પિતાનાથી તદ્દન જુદે માળે, યાને પિતાના જ્ઞાનાદિસંપન્ન આત્માને એની સાથે કશી લેવા-દેવા નહિ, એ સાગ પિતાને કશું બગાડનાર નહિ, એમ માન્યું, જે દવાન લાગ્યું એમાં ભંગ થવાને કોઈ અવકાશ નહિ રહે. એથી એ ધ્યાન પર કેવળજ્ઞાન લીધું અને ત્યાં જ બાકીના બે શુકલધ્યાન શૈલેશી કરી સર્વ કર્મ ખપાવીને મેસ પામ્યા. આ “વિવેક' લિંગ. . (૪) સુત્સર્ગ–ગુફલધ્યાનીની પરિચાયક એક વિશેષતા આ, કે એ શરીર અને ઉપધિ તરફ તદ્દન નિઃસંગ બની એને સર્વથા “સુત્સર્ગ' યાને ત્યાગ કરે. “વિવેકમાં શરીરાદિ તદ્દન Page #328 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન होंति सुहासव संवर विणिज्जरामर सुहाई बिउलाई । झाणवरस्स फलाई सुहाणुबधीणि धम्मस्स ॥ ९३ ॥ ૩૦૫ અ:-ઉત્તમ ધ્યાન ધર્મધ્યાન'ના ફળ વિપુલ શુભ આશ્રય, સંવર, નિર્જરા, અને દિવ્ય સુખા હોય છે, તે ય શુભ અનુ મધવાળા. જુદા લેખવાનું કર્યુ, ' વ્યુત્સગ માં એનુ' મમત્વ મૂકયુ, અને વે.સિરાવ્યું. પ્ર—શુક્લધ્યાનમાં જ શરીરાદિના વ્યુત્સગ કર્યાં, તે પછી કેવળજ્ઞાન થયા બાદ એ શરીરાદિ કેમ રાખી શકે ? ઉ—એ શરીરને રાગ-મમત્વ-આસંગથી રાખતા જ નથી, કેમકે હવે તેા એ વીતરાગ બન્યા હોવાથી શરીરાદિ ૫૨ એમને લેશ માત્ર રાગાદિ હોતા જ નથી. આમ છતાં શરીરાદિ જે રહે છે એ તેા નિરુપક્રમ આયુષ્ય આદ્વિ કર્મનુ સ’ચાલન છે. આ કી વીતરાગ કેવળ જ્ઞાનીને શરીરદ્વિ ચાહીને રાગથી રાખવાનુ હોતુ નથો. લિંગ' દ્વાર થયું. હવે ‘ફળ” દ્વાર કહે છે. એમાં મહી લાઘવ અર્થે પ્રથમ રજુ કરેલ ધર્મધ્યાનનું ફળ કહીને પછી શુક્યાનનું ફળ કહે છે. આમાં લાઘવ એ કે પહેાં એ શુલધ્યાનનાં ફળ તા જે ધમ ધ્યાનનાં ફળ એ જ છે, કિન્તુ એ વિશેષ શુદ્ધ હોય છે. એટલે ધર્મધ્યાનનાં ફળ પહેલાં ખતાવી દીધા હોય, તેા પછી શુધ્યિાન માટે પૂના નિર્દેશ (ઇસારા ) જ ♦ કરવા રહે કે એ જ પૂર્વ નિર્દિષ્ટ ફળ;' પરંતુ ફ્રી ફળ નામવાર ન કહેવાં પડે, એ લાઘવ આ હિંસામે પહેલા ધમ ધ્યાનનાં કુળ કહે છે,— ૨૦ " Page #329 -------------------------------------------------------------------------- ________________ વ્યાનશતક વિવેચન –મધ્યાનનાં ફળ – ધ્યાનમાં પ્રધાન ધર્મધ્યાનનાં ફળમાં વિપુલ શુભાશ્રવ, સંવર, નિરા, અને દિવ્ય સુખ નીપજે છે. આ ફળ નીપજવાં સ્વાભાવિક છે. તે આ રીતે, કે “શુભાશ્રવ” એટલે પુણ્યને બંધ. “જે જ સમય જ એ હિસાબે ધર્મધ્યાન એ શુભભાવ હોઈને શુભ કમ “પુણ્યને બંધ થાય એ સહજ છે. સાથે અશુભ ભાવના અભાવે સંવર એટલે કે અશુભ કર્મની અટકાયત થાય, એ પણ સહજ છે. વળી ધર્મધ્યાનથી કર્મની “નિર્જરા યાને ક્ષય થાય એ પણ સહજ છે, કેમકે એ આભ્યન્તર તપ છે, અને તપ નિજેરાનું કારણ છે. તેમ જ ધર્મધ્યાનથી બંધાયેલા પુણ્ય કર્મથી દેવતાઈ સુખ મળે એ ય સ્વાભાવિક છે. આ શુભ પુણ્ય વગેરે “વિપુલયાને વિસ્તૃત રૂપમાં નીપજે છે, યાને દીર્ઘ કાળસ્થિતિ અને વિશુદ્ધિવાળા પેદા થાય છે. પુણ્ય પણ એવાં બંધાય; તેમ સંવર પણ વિપુલ થાય, તથા નિર્જરા પણ વિસ્તૃત થાય. કર્મોની દીર્ઘ સ્થિતિને ક્ષય થાય, તેમજ દેવતાઈ સુખે પણ દીર્ઘકાળના અને વિશુદ્ધિવાળા યાને સંકલેશ વિનાના નીપજે છે. વળી ધર્મધ્યાનનાં આ ફળ શુભાનુબંધી હોય છે. અર્થાત્ શભની પરંપરા ચલાવે એવાં, જેથી ફરીથી સુકુલમાં જન્મ મળે, ફરીથી “બોધિલાભ” જૈનધર્મની પ્રાપ્તિ થાય, અસંકિલષ્ટ ભેગ મળે, કે જેમાં જીવ કમળપત્ર જે નિર્લેપ રહે, પ્રવ્રયા મળે, અને પરંપરાએ કેવળજ્ઞાન તથા મોક્ષ સુધી પહોંચવાનું Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ) શુકલધ્યાન ते य विसेसेण सुभासवादोऽणुत्तरामरसुहाई च। दोहं सुक्काण फलं परिनिव्वाणं परिल्लाणं ॥ ९४ ॥ અર્થ-આ જ વિશિષ્ટ રૂપના શુભાશવાદિ અને અનુત્તર દેવના સુખ એ પહેલાં બે શુકલધ્યાનનું ફળ છે, અને છેલ્લા એનું ફળ મોક્ષગમન છે. થાય. ધર્મધ્યાન શુભાનુબંધી હોઈ, આવી શુભ પરંપરા સુધી પહોંચાડનારા પુણ્યબંધ આદિ ફળને ઉત્પન્ન કરે છે. ધર્મધ્યાનનાં ફળ કહ્યાં. હવે શુકલધ્યાનને આશ્રીને ફળ કહે છે – વિવેચન :- શુકલધ્યાનનાં ફળ :– શુક્લધ્યાન પૈકી પહેલાં બે ગુફલધ્યાન “પૃથકત્વ-વિતર્કસવિચાર” અને “એકત્વ-વિતર્ક-અવિચાર.” ધ્યાનનાં ફળ પૂર્વોક્ત શુભાશ્રવ આદિ, પરંતુ વિશિષ્ટ રૂપનાં નીપજે છે. અર્થાત્ અંદુભુત ઉચ્ચ કોટિના પુથબંધ, કર્મનિર્જરા વગેરે થાય છે. એમાં દિવ્યસુખમાં સૌથી ઊંચા અનુત્તર વિમાનવાસી દેવનાં સુખ નીપજે છે. ઉપશમણિમાં ચડેલા મુનિ શુકલધ્યાનથી એવી ફળત્પત્તિના હિસાબે શ્રેણિથી પડતાં આયુષ્ય પૂર્ણ થયે અનુત્તર વિમાનમાં જન્મ પામે છે. છેલ્લાં બે ગુફલધ્યાન તે કેવળજ્ઞાનીને હોય છે, અને એથી તો સર્વકર્મક્ષય થવાના હિસાબે ફળ તરીકે મોક્ષગમન થાય છે. આ તે ધર્મ–શુકલધ્યાનના વિશેષ ફળ કહ્યાં, પરંતુ સામાન્યથી આ બે ધ્યાન સંસારના પ્રતિપક્ષી છે. (એટલે સંસાર ન નિપજાવે) એ કહે છે, Page #331 -------------------------------------------------------------------------- ________________ ! ૩૮ ધ્યાનશતક आसवदारा संसारहेश्वो जं ण धम्मसुक्केसु । સંજ્ઞાજાળા તો પુર્વ ધર્મ-સુવા ॥ ૧૬ ॥ संवरविणिज्जराओ मोक्खस्स पहो, तवा पहो तासि । સાળ એ વઢાળને તવન, તો મોઢે ૨ / ૨૬/ અઃ–આશ્રવના દ્વારા એ સંસારના હેતુ છે. જે કારણથી એ સંસાર હેતુએ ધ-શુકલધ્યાનમાં હેાતા નથી, તેથી ધ શુક્લધ્યાન નિયમા સસારના પ્રતિપક્ષી છે. અઃ-મેાક્ષના માર્ગ સવર્ અને નિર્જા છે. એ એના ઉપાય તપ છે. તપતું પ્રધાન અંગ ધ્યાન છે; તેથી ( એ ધ્યાન) મેાક્ષના હેતુ છે. વિવેચન :— ધ-શુકલધ્યાન સ`સાર પ્રતિપક્ષી :— સ'સારના હેતુ તરીકે ઇન્દ્રિય-કષાય-અવ્રત વગેરે આશ્રવદ્વારા છે. ધર્મ અને શુધ્યાન વખતે એ સ સારવ ક હેતુએ હોતા નથી. કેમકે ત્યાં કાઈ ઈન્દ્રિય--આસક્તિ નથી, અપ્રશસ્ત કષાય નથી, અવિરતિ નથી, અશુભ યેાગ નથી. આમ સંસારવર્ષીક હેતુએ ન હોવાથી ધ-શુક્લધ્યાન સહેજે સૌંસાર ન વધારે, તેથી એ નિયમા સૌંસારના પ્રતિપક્ષભૂત છે. જ્યાં ધમ શુલધ્યાન, ત્યાં સંસાર–નિષ્પત્તિ નહિઁ. સંસાર જો ન ખપે, તા આ ધ્યાન એ અનન્ય સાધન હોવાનું સમજી રાખવું પડે. આમ, શુક્લધ્યાન સંસારનું પ્રતિપક્ષી હોવાથી મેાક્ષનું કારણુ છે એ બતાવવા કહે છે,— - :~ વિવેચન : ધ્યાન એ મૈાક્ષહેતુ કેમ ? : પ્ર——માક્ષનું કારણ તેા સવર અને નિર્જરા છે, કેમકે સવરથી નવાં કમ` આવતા અટકે, અને નિરાથી જૂના કર્માંના Page #332 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન ૩૦૯ a-ઢોદ-મi #મનો કર મ-ચિંતા-I सोज्झावणयणसोसे साहेति जलाणलाइच्चा ॥ ९७ ॥ નદ સોડાફમાથા વીવાદ-ફળail ધ્રા-હા-suસ્ટ-સૂતા જામ-વા -વંઝાળ છે ૧૮ || અર્થ -જેવી રીતે પાણી-અગ્નિ અને સૂર્ય ક્રમશઃ વસ્ત્ર, લેઠું અને પૃથ્વીના મેલ કલંક અને કીચડના (યથાસંખ્ય ) શાધન, નિવારણ અને શેષણને સાધે છે, એવી રીતે ધ્યાનરૂપી પાણી-અગ્નિ-સૂર્ય એ છવરૂપી વસ્ત્ર-લેહ-પૃથ્વીમાં રહેલ કર્મરૂપી મેલ-કલંક-પંકના શેાધન આદિમાં સમર્થ છે. નિક લ થાય એટલે સહેજે અંતે મોક્ષ આવીને ઊભું રહે. પરંતુ ધ્યાન એ મેક્ષિકારણ કેવી રીતે ? પ્રદ-ધ્યાન એ મેક્ષકારણ કેવી રીતે? ઉ– ધ્યાન એ મિક્ષ હેતુ આ રીતે,-મૂળ તે સંવર અને નિજ રા એ મોક્ષમાર્ગ. પરંતુ સંવર-નિજરને ઉપાય તપ, એટલા જ માટે સંવરના ૫૭ ભેદની અંતર્ગત ક્ષમાદિ ૧૦ યતિધર્મમાં નામ દઈને તપ લીધો, ત્યારે સંવરના બાકીના પ્રકારમાં કાયકષ્ટ, સંલીનતા વગેરે તપ એક યા બીજારૂપે સમાય છે જ; તેમજ નિર્જરાના ૧૨ ભેદમાં તો બાહ્ય–આભ્યન્તર તપ જ છે. આમ સંવર અર્થાત્ કર્માશ્રવનિરોધ અને નિર્જરા અર્થાત કર્મક્ષયને માર્ગ તપ છે. હવે તપનું પ્રધાન અંગ શુભધ્યાન છે; કેમકે (૧) તપના બીજા અનશન આદિ અંગે માં જે ધ્યાન શુભ ન હોય તે તે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ધ્યાનશાની તપરૂપ ન બને; (૨) વળી શુભધ્યાનથી વિશિષ્ટ કર્મનિર્જરી થાય છે, માટે તપનું પ્રધાન અંગ ધ્યાન છે. આમ મોક્ષસાધનભૂત સંવર–નિજેરાનું સાધન ધ્યાનપ્રધાન તપ હોઈ ધ્યાન મેક્ષનું કારણ બને છે. (૧-૨-૩) આ જ વસ્તુ સહેલાઈથી સમજાય એ માટે દિષ્ટાન્ત દ્વારા પ્રતિપાદન કરે છે. વિવેચન –ધ્યાનથી કર્મનાશનાં ૩ દષ્ટાંત - કર્મસંગથી સંસાર, અને કર્મવિયેગથી મોક્ષ; ત્યાં કર્મ. વિગ કરતા આવવામાં ધ્યાન કેટલું અદ્ભુત કામ કરે છે, એ દર્શાવનારાં ૩ દષ્ટાંતે છે–પાણુ, અગ્નિ અને સૂર્ય. તેનું સ્વરૂપ અને તેની ઘટના આ રીતે – (૧) જેવી રીતે પાણી એ કપડાનાં મેલનું શોધન કરતું આવે છે, તેવી રીતે ધ્યાનરૂપી પાણી એ જીવરૂપી વસ્ત્રના કર્મમેલને સાફ કરતું આવે છે. અલબત્ વસ્ત્રમેલ ધેવા પાણીની સાથે ખાર વગેરે જોઈએ, કિન્તુ પાણી વિના એ બધા નકામા પાણી હોય તો જ ખાર વગેરેથી મેલું વસ્ત્ર સાફ થાય, તેમજ કેટલાક તરતના મેલ-ડાઘા તે એકલા પાણીથી સાફ થાય; તેથી અહીં મુખ્ય એવા પાણીને દૃષ્ટાન્ત તરીકે લીધું. (૨) એમ, જેવી રીતે ખાણમાંથી નીકળેલ લેખંડમાંના કલંક યાને મિશ્રિત ભેળસેળ એ અગ્નિએ તપાવવાથી દૂર થાય છે, એવી રીતે જીવરૂપી લેખંડમાંનાં કર્મકલંક ધ્યાનરૂપી અગ્નિએ તપીને દૂર થઈ જાય છે. પણ એ પાર આવે છે Page #334 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન ૩૧૨ तापो सोलो भेओ जोगाणं झाण आ जहा निययं । तह ताव-सोस-भेया कम्मस्स वि झाइजो नियमा ॥ ९९ ॥ અર્થ –જેવી રીતે ધ્યાનથી (મન-વચન-કાયાના) યોગેનું અવશ્ય તપન, શેષણ અને ભેદન થાય છે તેવી રીતે દયાનીને કર્મનું પણ અવશ્ય તાપન–શેષણ-ભેદન થાય છે. (૩) એમ જેવી રીતે પૃથ્વી પરના કીચડ, દા. ત. વરસાદ પછીના ધૂળિયા રસ્તા પરના કીચડ સૂર્યના તાપથી સૂકાઈ જાય છે, એવી રીતે જીવનરૂપી પૃથ્વી પરના કમ–કીચડ ધ્યાનરૂપી સૂર્યથી તપીને સુકાઈ જાય છે. આમ જીવ પર ચૂંટેલા કમલને ઢીલું પડી સાફ કરી દેવા ધ્યાન એ પાણીનું કામ કરે છે; જીવમાં ભેળસેળ થયેલ કર્મને બાળી ખત્મ કરવા ધ્યાન એ અગ્નિની ગરજ સારે છે, અને જીવ પરના કર્મકાદવને સૂકાવી નામશેષ કરવા માટે ધ્યાન એ સૂર્ય જેવું કામ કરે છે. વળી, - (૪) ધ્યાનથી કર્મનાશ થાય એમાં યોગનું ૪થું દષ્ટાન્ત બતાવતાં ધ્યાનની ચેગ અને કર્મ પર અસર બતાવે છે – વિવેચન - ધ્યાનની એગ અને કર્મ પર અસર : મન, વચન, કાયાના પેગ આત્મપ્રદેશને કંપનશીલ રાખે છે, તેથી આત્મા પર કર્મ ચોંટે છે. આત્મા જે સ્થિર થઈ જાય, જેમકે ૧૪મા ગુણસ્થાનકે, તે પછી એક પણ કર્માણ ચોંટી શકતો નથી. પરંતુ એ સ્થિરતા માટે પેગોને અટકાવી દેવા જોઈએ. એ યોગનિગ્રહ રોગના તપન–શેષણ-ભેદનથી થાય. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ધ્યાનશતક जह रोगासयसमणं विसामण-विरेयो हविहीहि । तह कम्मामयसमणं झाणाणसणाइजोगेहि ॥ १०० ॥ અર્થ–જેવી રીતે રગના મૂળ કારણનું નિવારણ લંઘન, વિરેચન અને ઔષધના પ્રકારેથી થાય છે, તેવી રીતે કરેગનું શમન-નિવારણ ધ્યાન અનશન આદિ યોગાથી થાય છે. ધ્યાન એ માટે અનન્ય સાધન છે. ધ્યાનમાં એકાગ્રતા થવાથી યોગ અવશ્ય તપે છે, સુકાય છે અને ભેદાય છે. અગ્નિના તાપથી પાણી પીને ફરું સુકાવા ઊડવા જેવું થાય, એમ જામી પડેલા મેંગે યાને મન-વચન-કાયાની પ્રવૃત્તિશીલતા ધ્યાનના તાપથી તપીને ફેરી થઈ ઢીલી પડીને સુકાતી જાય છે. અને અંતે ભેદાઈ ઊડી જાય છે. આ સૂચવે છે કે અનંતાનંત કાળથી ચાલી આવતી આ મન-વચન-કાયાની દેડધામ ઢીલી પાડવી હોય, તે ધ્યાનનું ખૂબ સેવન જોઈએ; તે જ આત્માને જપ વળે, સ્થિરતા આવે. જેવી રીતે ધ્યાનથી વેગ પર આ અસર પડે છે, એવી રીતે ધ્યાનથી કર્મોનું પણ તપન-શેષણ-ભેદન અવશ્ય થાય છે. ધ્યાન એ આત્માને ઉજજવલ સ્થિર અધ્યવસાય છે, એની કર્મોને તપાવી સુકાવી ભેદી નાખવાની સચોટ તાકાત છે. ધ્યાન વિના એમજ કાંઈ એ કર્મ ખસે નહિ. (૫) વળી ધ્યાનથી કર્મનાશ થાય એમાં ૫ મું રેગદવાનું દષ્ટાન્ત બતાવે છે – Page #336 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન ૩૧૪ जह चिरसंचियमिधणमनला पवनसहिआ दुयं दहह । तह कम्मेधणममियं खणेण झाणाणलेा डहइ ॥ १०१ ॥ અર્થ –જેમ પવનસહિત અગ્નિ દીર્ધકાળના પણ એકત્રિત કરેલ ઈંધણ શીઘ ભસ્મીભૂત કરી દે છે, એમ ધ્યાનરૂપી અગ્નિ પણ ક્ષણવારમાં અપરિમિત કર્મબંધનને બાળી દે છે. વિવેચન –ધ્યાન એ કમરેગની ચિકિત્સા – તાવ વગેરે વ્યાધિ આવે ત્યારે વિઘો પહેલાં મૂળ નિદાન શોધે છે. પછી એ મૂળ દેષને શમાવી દેવા યાને ઊખેડી નાખવા દરદીને વિશેષણ યાને લંઘન કરાવી દેને પકવી નાખે છે. પછી વિરેચન-જુલાબ આપી એને નિકાલ કરે છે. બાદ બીજી ઔષધિઓ આપી રોગોનું તદ્દન નિવારણ કરી આરોગ્ય બક્ષે છે. એવી રીતે આત્મા પર વરસતી અનેકવિધ પીડાઓના મૂળમાં કર્મરોગ છે; એનું શમન-નિવારણ ધ્યાન અને અનશન આદિથી થાય છે. અહીં “આદિ' શબ્દથી ધ્યાન–વૃદ્ધિ કરનાર બીજા પણ ઊદરિકા-દ્રવ્ય સંકોચ યાદિ તપના પ્રકાર સમજી લેવા. એ બધાથી ધ્યાન–વૃદ્ધિ થઈ કમરેગનું શમન થાય છે. (૬) વળી, ૬ હું ઈધન–અગ્નિનું દષ્ટાન્ત, વિવેચનઃ-ધ્યાન એ કમેંધનદાહક દાવાનલ લાંબા કાળથી કાષ્ટ-ઘાસ વગેરે ઇધન એકત્રિત થયા હોય, અને એના પર જે અગ્નિ પડે, સાથે પવન ફૂંકાતે હોય, તે એ અગ્નિ એ ઈધનના ઢગને શીધ્ર બાળીને ભસ્મીભૂત કરી દે છે. બસ, કર્મરૂપી ઈંધણ માટે ધ્યાન આવું જ કામ કરે છે Page #337 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશત जह वा घणसंघाया खगेण पवणाहया विलिज्जति । झाणपवणावहूया तह कम्मघणा विलिजति ॥ १०२ ॥ અર્થ અથવા જેવી રીતે પવનથી ધકેલાયા વાદળના સમૂહ ક્ષણવારમાં વિનષ્ટ થઈ જાય છે એ રીતે ધ્યાનરૂપી પવનથી હડસેલાયેલા કર્મવાદળે નાશ પામી જાય છે. કમને ઈંધણની ઉપમા એટલા માટે કે જેમ ઇંધણ સળગી ઊઠતા એને સ્પર્શમાં રહેલાને દુઃખ અને તાપ આપે છે, એમ કર્મો ઉદયથી પ્રજવલિત થતાં શારીરિક દુઃખ અને માનસિકતાપ–સંતાપનું કારણ બને છે, તેથી એ ઈંધન જેવા છે. એ અસંખ્ય ભવન ભેગા થઈ અનંત વણારૂપ અનંત સ્કરૂપ બન્યા હોય, છતાં જયાં ધ્યાનરૂપી અગ્નિ ભભૂકી ઊઠે છે કે તરત ક્ષણવારમાં એ કર્મથેને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. શું ધ્યાનમાં આટલી બધી તાકાત? હા, કારણ એ છે કે આ ધ્યાન રાગદ્વેષના બહુ નિગ્રહ સાથે મનની ભારે સ્થિરતાવાળું હોય છે, તેથી સહજ છે કે જો રાગદ્વેષ અને મનની અશુભ ચંચળતા પર રકમબંધ કર્મ બંધાય, તે પછી એનાથી વિરુદ્ધ સ્થિતિમાં સ્કમબંધ કર્મને ક્ષય થાય, થ જ જોઈએ. (૭) હવે પવનથી વિપરાતા વાદળનું ૭ મું દૃષ્ટાન્ત કહે છે - વિવેચનઃ-ધ્યાનપવનથી કર્મવાદળ નષ્ટ – અથવા ધ્યાન અગ્નિની જેમ પવનનું કામ કરે છે. આકાશમાં વાદળને સમૂહ છવાઈ ગયેલું હોય, પરંતુ જે પવનને વટેળ શરૂ થઈ જાય તે એ વાદળાને વિખેરી નાખે છે, નષ્ટ કરી દે છે, Page #338 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન અને આકાશ સ્વચ્છ બની જાય છે. એ જ રીતે, આત્મા પર ગમે તેટલા કર્મ–આવરણ છવ ઈ ગયાં હોય, પરંતુ જે ધ્યાનરૂપી પવન શરૂ થઈ જાય, તે તે કમ–આવરણને નષ્ટ કરે છે, અને આત્મા સ્વચ્છ બની જાય છે. અહીં કર્મને વાદળની ઉપમા એટલા માટે આપી કે જેમ વાદળ સૂર્યના પ્રકાશને ઢાંકી દે છે, આવૃત કરી દે છે, એમ કર્મ જીવના જ્ઞાનાદિ વભાવને આવૃત કરી દે છે. કહ્યું છે, स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया । चन्द्रिकावच विज्ञानं तवावरणमन्नवत् ॥ જીવ આંતર મળ વિનાના ભાવશુદ્ધ સ્વભાવે ચંદ્ર જેવું છે, અને એને જ્ઞાનગુરુ ચંદ્રિકા–ચંદ્રપ્રકાશ સમાન છે. ત્યારે એને આચ્છાદિત કરનાર કર્મ વાદળ જેવા છે. (જીવના આ મૌલિક સ્વચ્છ જ્ઞાનસ્વભાવને અંતરમાં વારંવાર ભાવિત કરવામાં આવે,– “આત્મા શુદ્ધરૂપે તે નિર્મળ જ્ઞાનમાત્ર સ્વભાવવાળ છું. એમાં કોઈ જ રાગદ્વેષ આદિ મેલનું મિશ્રણ નથી. વસ્તુ માત્રને કેવળ જેવી–જાણવી એટલે જ મારા સ્વચ છ જ્ઞાન-માવ,—આ ભાવના વારંવાર કરી અંતરને ભાવિત કરવામાં આવે, તે એવા ભાવિત થયેલા અંતરમાં રાગાદિની અસરો મળી પડી જાય છે.) આ તે ધ્યાનના અતીન્દ્રિય અને પારલૌકિક ફળની વાત થઈ; પરંતુ આ લેકમાં અનુભવમાં આવે એવું કંઈ બીજું ધ્યાન ફળ છે? એ બતાવે છે – Page #339 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક न कसायसमुत्थेहि य वाहिनइ माणसे हि दुक्खेहिं । ફેફ્સા–વિસાય સોના દક્ષાનેવચTM | ૨૦૩ અ:—પાનમાં લાગેલા ચિત્તવાળા (આત્મા) કષાયેાથી ઉદ્દભવતા માનસિક દુ:ખેા ઇર્ષ્યા-એક શાક આર્દિથી પીડાતા નથી, વિવેચનઃ-ધ્યાનનું પ્રત્યક્ષફળ — ૩૧} ચિત્ત જ્યારે શુભધ્યાનમાં લગેલુ હોય છે, ત્યારે એને ઈર્ષ્યા– િષાદ–શાક વગેરે કેાઈ દુઃખની પીડા નથી હાતી. મ 6 ઈર્ષ્યા વગેરે એ માનસ દુ:ખે છે. સમાના ઉદ્દય-ઉન્નતિચઢતી જોઈ માત્સ` થાય, અસહ્રિષ્ણુતા-બળાપા થય-આને આ કાં મળ્યુ ? આ કેમ ચઢી ગયા ? ' એ ચિત્ત ખળે, એ ઈર્ષ્યા છે. ‘વિષાદ’ એટલે ખેઢ, એચેની.જરાક શું-પણુ અણુગમતું થાય ત્યા ચિત્તને ગ્લાનિ–બેચેની ઉદ્વેગ થાય. ‘ શાક’ એટલે ગમતી વસ્તુ નષ્ટ થવા પર ય અણુગમતી બાબત લમણે લાગવા પર દીનતા આવે, ‘હાય ’ થયા કરે, દિલ રકડુ-ગરીખડુ ખની વલેાપાત કર્યાં કરે. અહી શાકાદિ' પત્રમાં ‘ આદિ’ શબ્દ છે, એવી હુ` ઉન્માદ જુગુપ્સા ભય વગેરે પણ લેવાના છે. આ ઈર્ષ્યા ક્રાધાક્રિ–કષાયમાંથી જન્મે છે. ચડતી પામતી સામી વ્યક્તિ પર જીવને શાંતિ ન રહી, ક્રોધ ભભૂકયો, એટલે પછી એના પર ચિત્ત મળે છે, ઇર્ષ્યામાસ-અસૂયા થાય છે, એમ વસ્તુ પર લેાભ છે એટલે એના અગડવા નષ્ટ થવા પર ચિત્ત બેચેન અને છે, ખેદ્ય વિષાદ થાય છે. એમ ગમતા પર લેાલ-મમતા-આસક્તિ હોઈ એ મની આવા પર હરખ-ઉન્માદ થાય છે. મૂળમાં કષાયના હિસાબે જ આ ઇર્ષ્યાદિની લાગણી ઊઠે છે. એ કષાય જ ન હોય તા Page #340 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન ૩૧૭ सीयायवाइएहि य सारीरेहि सुबहुप्पगारेहि। झाणसुनिचलचित्तो न वहिजइ निजरापेही ॥.१०४ ॥ અર્થ –ધ્યાનથી સારી રીતે નિશ્ચળ (ભાવિત) ચિત્તવાળા શીત તાપ આદિ અનેકાનેક પ્રકારના શારીરિક (દુ)થી તણાઈ જતો નથી (પીડાતું નથી, ચલાયમાન થતું નથી, કેમકે એ કર્મનિજરાની અપેક્ષાવાળે છે.) એ લાગણી નહી. એ ઈર્ષ્યાદિ એ માનસ દુઃખ છે. મન એથી પીડાય છે. પ્રહ–હરખમાં માનસિક પીડા શી? એમાં તે મનને આનંદ મંગળ લગે છે. ઉ૦–દારૂડિયો દારૂ ચઢાવે અને એને કેફ ચઢે એમાં એને આનંદ મંગળ લાગે છે, એ મસ્તી અનુભવે છે. પરંતુ ખરેખર એ આનંદ નથી, પણ ચિત્તની અવસ્થતા છે, ૫ગલતા છે, કેફ છે. એ જ રીતે લેભની વસ્તુ બની આવવા પર મનને એક પ્રકારને કેફ ચઢે છે, ને હરખને અનુભવ થાય છે. કિન્તુ ખરેખર તે એ આનંદ નહિ, પણ ચિત્તની અસ્વસ્થતા છે; પાગલતા છે. પરને પિતાનું માનવું, નાશવંમાં કાયમી આનંદ માન, અશુચિને શુદ્ધિ માનવું, સુખાભાવમાં સુખ માનવું, એ પાગલતા નહિ, તે બીજું શું કહેવાય? ત૮ યે, હરખ વગેરે લાગણીઓ પણ મનની અસ્વસ્થતા છે, પીડા છે. - ચિત્ત શુભધ્યાનમાં પરોવાથી કપાયેની શાંતિ રહે છે. તેથી ઈર્ષ્યા–વિષાદ–શેક વગેરેને ઊઠવા જગા જ રહેતી નથી, એટલે શુભ દહાવીને આ માનસિક દુઃખથી પીડાવાનું હતું Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધ્યાનશતક નથી, ને આ જ જીવનમાં પ્રત્યક્ષ માનસિક પીડાથી બચાવને લાભ મળે છે; હવે પ્રત્યક્ષમ શારીરિક પીડાથી બચાવને લાભ બતાવે છે, વિવેચન ધ્યાનથી શારીરિક દુખમાં પીડા નહિ - ધ્યાનની ધારાથી જેણે ચિત્તને ભાવિત કર્યું છે એ આત્મા એ આત્મ-દષ્ટિવાળો બનેલું હોય છે કે એને ઋતુની ઠંડી ગરમી, યા ભૂખ તરસ કે આક્રોશ પ્રહાર વગેરે શારીરિક દુઃખો આવે છતાં એ દુખની ચિંતા સંતાપમાં તણાઈ જતો નથી; એને એની કશી પીડા એને લાગતી નથી. એટલે એ પિતાના ધ્યાનકાર્યમાં એ નિશ્ચળ રહે છે કે એમાંથી લેશ પણ ચલાયમાન થવાની વાત નહિ. દુઃખની વેદના તો થાય, કિન્તુ એથી જરા ય અરતિ-ઉદ્વેગ નથી કે જેથી એ ધ્યાનમાંથી ચલાયમાન થાય. શારીરિક દુખેથી પીડિત નહિ થવાનું કારણ એ છે કે એ આત્મા કેવળ કર્મક્ષયાર્થી છે, એને નિજેરાની અપેક્ષા છે, અભિલાષા છે. એણે દવાન આદિ સાધના નિર્જરા માટે તે લીધી છે, પછી નિજા કરાવનાર સારીરિક આપત્તિ આવે એમાં તે એનું મન ખૂશ હાય, એના મનને પીડાવાનું શાનું હોય? શારીરિક દુઃખને તે એ કર્મ-ગુમડાનાં નસ્તરનું દુઃખ સમજે છે, એથી કર્મરૂપી ગુમડા ટળવાનું દેખાય ત્યાં એને લેશ પણ ઉદ્વેગ શાને હોય? ધ્યાન વારંવાર કરીને ચિત્તને એથી ભાવિત યાને રંગાયેલું કરવામાં પ્રત્યક્ષ આ મહાન ફળ નીપજે છે. આમ, “ફળ” દ્વાર વિચાર્યું. હવે હેલી ગાથામાં ઉપસંહાર કરે છે, Page #342 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન इय सम्वगुणाधाणं दिद्वादिसुहसाहणं जाणं । सुपसत्थं सद्धेयं नेयं झेय च निच्चपि ॥ १०५ ॥ અર્થ:–આ પ્રમાણે ધ્યાન એ સકલગુણાનું સ્થાન છે, દષ્ટ અદષ્ટ સુખનું સાધન છે, અત્યંત પ્રશસ્ત છે, માટે એ સર્વકાળ શ્રદ્ધય છે, જ્ઞાતવ્ય છે, અને યાતવ્ય છે. વિવેચન –શ્રદ્ધા-જ્ઞાન-ક્રિયાથી નિત્યસેય ધ્યાન – શુભ ધ્યાનની ઉક્ત દ્વારથી વિચારણા કરી. એ પરથી ફિલિત થાય છે કે ધ્યાન સમસ્ત ગુણાનું સ્થાન છે. દા. ત. પહેલું તે, ધ્યાન માટેની ભૂમિકારૂપ જે ભાવના બનાવી એમાં જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વૈરાગ્યના અનેક ગુણનું પોષણ થાય છે. પછી ધ્યાન અંગેના આલંબનેમાં વાચનદિ અને ક્ષમાદિના અનેક ગુણોને અવકાશ મળે છે. એવું એના ધ્યાતો જે આજ્ઞાવિયાદિ, એ ધ્યાતવ્યના ધ્યાનમાં જિનવચન-રુચિ–બહુમાન આદિ અનેક ગુણોનું પોષણ થાય છે. ત્યારે ધ્યાનના અધિકારી ધ્યાતા બનવામાં તેમજ અનુપ્રેક્ષાર્થ ધ્યાનથી ભાવિત બનવામાં પણ અનેકાનેક ગુણેને સ્થાન મળે છે. એમ થાનીની પ્રશસ્ત લેશ્યા અને લિંગોમાં તે સ્પષ્ટતયા અદ્ભુત ગુણેનું જ સમર્થન થાય છે. સારાંશ, ધ્યાન એ સકલ ગુણેને અવકાશ આપે છે. ધ્યાન એ ગુણની સાથે દુષ્ટ-અદષ્ટ સુખેને પણ અવકાશ દે છે. “ફલ” દ્વારમાં ધર્મધ્યાન શુક્લધ્યાનમાં જે ફળ બતાવ્યા, વિપુલ શુભાશ્રવ-સંવર–નિર્જર-અમર સુખેથી માંડી યાવત્ છેલ્લે જે માનસિક-શારીરિક દુઃખને અંત બતાવ્યું, એથી ધ્યાનથી -પરોક્ષમાં અને પ્રત્યક્ષમાં મહા અનન્ય સુખ હોવાનું સૂચવ્યું. Page #343 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનશતક આમ, ધ્યાન એ ગુણે અને સુખ ભંડાર હેઈ સુપ્રશસ્ત છે, શ્રી તીર્થકર દે અને ગણધર મહારાજાએ અદિથી ધ્યાન સેવાયેલું હોઈ અત્યન્ત શુભ સાધના છે. આવા ઉત્તમ પુરુષે જેને આદરે એની પ્રશસ્તતાનું શું પૂછવું? એટલા જ માટે, ધ્યાન શ્રધ્યેય છે, રેય છે, ધ્યાતવ્ય છે. “શ્રધ્યેય છે. એટલે કે ધ્યાન સર્વગુણેનું સ્થાન અને દષ્ટાદષ્ટ સુખનું સાધન છે, એ હકીક્તમાં મીનમેખ ફેરફાર નથી – એવી ભાવનાથી શ્રદ્ધા-રૂચિ-આસ્થા-આદર કરવા ગ્ય છે. એટલું જ નહિ પણ ધ્યાનનું સ્વરૂપ જાણવા સમજવા જેવું છે; તેમજ ક્રિયાથી અમલમાં ઉતારવા જેવું યાને ચિંતનથી આચરવા ગ્ય છે. એમ કરવાથી સગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના થાય છે. આ શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક ધ્યાનનું આસેવન પણ એકાદ બે વાર નહિ, કિન્તુ નિત્ય સર્વકાળ કરવા જેવું છે. આટલી ઊંચી ચીજને શા સારુ ક્ષણ પણ પડતી મૂકવી? સતત જ આરાધવી. પ્ર-એમ તે સર્વકાળ ધ્યાન જ આરાધવા જતાં સંયમ– જીવનની બીજી બધી ક્રિયાઓ કરવાને અવકાશ જ નહિ રહે! સર્વ ક્રિયાઓ ઊડી જશે! . ઉ–ના, ક્રિયાઓ નહિ લેપાય; કેમકે કિયાનું આસેવન વસ્તુસ્થિતિએ ધ્યાનરૂપ છે. એટલે ક્રિયા મૂકીને ધ્યાન કરવાની વાત જ નથી. કિયા કરાય એ જ ધ્યાનરૂપ બને છે. કેમકે ક્રિયામાં મનની એકાગ્રતા એ દયાન જ છે. સાધુને એવી કઈ ક્રિયા નથી હોતી કે જેમાં ધ્યાન યાને ચિત્તની સ્થિરતા ન જામે. Page #344 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાન ૩૨૧ આનું કારણ એ છે કે દરેક સાધના પ્રણિધાનયુક્ત જ કરવાની છે, અને ‘પ્રણિધાન ”માં વિશુદ્ધ માવનારા તથતિમાનના યથારા વિઝિળિધાન = મુનિ ! એ વ્યાખ્યા મુજબ તદર્થાપિત માનસમ ” એટલે તે તે સૂત્રાર્થ અથવા ક્રિયા વિષયને મન અર્પિત કરવાનું, એમાં મનને તન્મય બનાવવાનું હોય જ છે; અને મનની તન્મયતા–સ્થિરતા એ ધ્યાન જ છે. આ શાસ્ત્રના પ્રારંભે જ કહ્યું છે કે “જ થિરમજઝવસાણું ત ઝાણું.' અર્થાત ચિત્તનુ સ્થિર ચિંતન એ ધ્યાન છે. સારાંશ, સર્વ સાધુક્રિયા પ્રણિધાનયુક્ત હોઈ ધ્યાનરૂપ બને છે. બાકી સ્વાધ્યાય વાચનાદિને તે ધ્યાનમાં આલંબન કહ્યાં જ છે, એટલે સહેજે એના આલંબને ચિત્તસ્થય યાને ધ્યાન જામે જ. આમ સાધુક્રિયા અને સ્વાધ્યાયના સતત પ્રવાહમાં ધ્યાનને પણ સતત પ્રવાહ વહે છે; તેથી કહ્યું કે ધ્યાન સર્વ કાળ સેવનીય છે. આ ઉપરથી એ પણ સૂચિત થાય છે કે સાધુક્રિયા બાજુએ મૂકીને ધ્યાન કરવાનું વિધાન જૈનશાસનમાં નથી. અનાદિના ચાલી આવતા વિવિધ કષાય-કુસંસ્કારોને નાબુદ કરવા સમર્થ છે વિવિધ ક્રિયાઆચારે. એ સેવ્યા વિના એ કષાય-કુસ સકારા શી રીતે ઘસારે પડી નષ્ટ થાય? વળી મન વિવિધતા–પ્રિય હાઈ વિવિધ ક્રિયા સૂત્રો અને વિવિધ સ્વાધ્યાયમાં જે સ્થિર થઈ શકે, એવું એ છેડીને માત્ર એકરૂપ કઈ “ ” વગેરેના સતત ધ્યાનમાં શી રીતે સ્થિર રહી શકે? ૨૧ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ વ્યાનશતક – ઈતિ ધ્યાનશતક વિવેચન – આ પ્રમાણે સંયમપ્રધાનદષ્ટિ કર્મસાહિત્યસૂત્રધાર વિશાલગચ્છાધિપતિ પરમારાથ્યપાદ સ્વ. ગુરુદેવશ્રી સિદ્ધાન્ત મહેદધિ આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની કૃપાથી એઓશ્રીના ચરણરજ પંચાલ ભાતુવિજયે શ્રી દયાનશતક અને એની ટીકાના આધારે વિવેચન લખ્યું. એમાં પ્રમાદવશ જિનાજ્ઞા-વિરુદ્ધ જે કાંઈ લખાઈ ગયું હોય તે મિચ્છામિ દુક્કડં.