________________
શુક્લધ્યાન
૨૭
કાંઈ દંડ વિનાના ચક્રભ્રમણ જેવા અલ્પજીવી નથી, એ તે માક્ષ થયા પછી પણ કાયમ રહે છે. તે શું મામાં પશુ ધ્યાન હોવાનું કહેશેા ?' આવા પ્રશ્નનું સમાધાન બીજા ‘ક`નિન્જરહેતુ' એવા હેતુથી મળે છે. તે એ રીતે કે પૂર્વ પ્રયાગ ઉપરાંત કમનિરા કરવાનું કાર્ય મેક્ષમાં નથી થતું, અને અહી" સૂક્ષ્મ વ્યુપરતક્રિયાથી થાય છે, માટે આને જ ધ્યાન કહેવાય, પણ માક્ષના જ્ઞાનાપયેાગને નહિ.
',
'
અહીં આના પર પણ પ્રશ્ન થાય કે કનિજ રા' તા સૂક્ષ્મ ક્રિયાની પૂર્વે પણ ચાલુ છે, તે શું સમગ્ર ૧૩મા ગુણુ સ્થાનકે ધ્યાન-અવસ્થા કહેશે ? તા આના સમાધાન માટે ત્રીજો હેતુ શબ્દાર્થ બહુ' મૂકો. એથી સૂચવ્યું કે ચૈ શબ્દના ‘એકાગ્ર ચિંતન,' બ્યોગ-નિરોધ,' અને ચેાગીપણુ’,' એટલેા જ હોવાથી ગનિરોધ એ ધ્યાન બને, પણ ચૈાગનિરોધની પૂર્વની અવસ્થા ધ્યાનરૂપ નહિ ગણાય. વળી આના પર પણ પ્રશ્ન સંભવિત છે કે યૈ” ને એટલે જ અથ શા માટે ? તે એના સમાધાનમાં ‘જિનેન્દ્ર-આગમ' એ ચેાથા હેતુ કહ્યો. સર્વજ્ઞ વચન અતિમ પ્રમાણુ છે. (એટલા જ માટે રાત્રિલેાજન-ત્યાગ પ્રમાણુ-સિદ્ધ કરવામાં અનેક હેતુ મતાન્યા પછી, અંતે આ જ પ્રમાણ અપાય છે કે જિનેશ્વરદેવની આજ્ઞા છે કે રાત્રિભાજન નહિ કરવું, તેથી એના ત્યાગ ‘જિનાજ્ઞા’ પ્રમાણથી સિદ્ધ છે.)
ધ્યાતવ્ય” દ્વારનું વિવેચન થયું. પછી ધ્યાતા દ્વારમાં ‘શુલધ્યાનના ધ્યાતા કાણુ ?’ એની વાત આવે, પરંતુ ધમાઁ