________________
IT
TPE
' અથવા ઉદાહરણ' એટલે ખરેખર બનેલુ કે કલ્પેલું દૃષ્ટાન્ત; એ ન બતાવ્યુ. હાય તેથી પણ જિનવચન ન સમજાથ એવું અને.
આમ છ કારણ પૈકી કોઈ કારણે જિનવચન-કથિત કાઈ વસ્તુજાત મુદ્દલ ન સમજાય, યા સારી રીતે ન સમજમાં આવે, તે પણ ભલે સમજમાં ન આવ્યું છતાં જિનવચન યા તત્કથિત વસ્તુ માટે બુદ્ધિમાન પુરુષ આ વિચાર કરે,
જિનવચન કૅમ અસત્ય નહિ ? :—સવ નવચન અને સર્વજ્ઞાક્ત વસ્તુ અસત્ય હૈાય નહિ. એનું કારણ એ છે કે ચાચર વિશ્વમાં શ્રેષ્ઠ જિનેશ્વર ભગવાન પાતે બીજાએથી કાંઈ ઉપ્રકાર પામ્યા ન હાય તા ય એમની પ્રત્યે ધર્મોપદેશાદિથી
ય
અનુગ્રહ કૃપા—ઉપકાર કરવામાં પરાયણ રહે છે, ઉઘુક્ત હાય છે એવા એકાંત ઉપકાર–પ્રવૃત્તિવાળા એમને જગતને ઠગવાનુ શુ કામ તે અસત્ય એટલે ? હાં, ઉપકારીને પણ કયાંક કદાચ ગાદિ વશ સત્યનેા સંભવ રહે, કેમકે (૧) રાગ યાને આસક્તિવશ જૂઠું ખેલાય છે. પૈસા પર રાગ છે તે વેપારી ઘરાકને જૂઠું' કહે છે, (૨) એમ દ્વેષ એટલે અપ્રીતિ, એના પશુ. અસત્ય ખેલાય છે; દા. ત. એરમાન માતા શાકયના પુઃ અંગે પતિને જૂઠ્ઠું ભળાવે છે. એમ (૩) મહ યાને જ્ઞાન, વસ્તુ ખરાબર ખ્યાલ ન હાવાથી પણ અત્ય એલાવાનુ મને છે. આમ રાગ, દ્વેષ કે માહના કારણે કથનમાં મૃતા આવે. કિન્તુ. આ જિનેશ્વર ભગવાને તે। અસત્ય ભાષણના કાળુભા રાગ-દ્વેષ-માહને જીતી લીધા છે, રાગાદિને તે
6