________________
ધ્યાનશતક
न कसायसमुत्थेहि य वाहिनइ माणसे हि दुक्खेहिं । ફેફ્સા–વિસાય સોના દક્ષાનેવચTM | ૨૦૩ અ:—પાનમાં લાગેલા ચિત્તવાળા (આત્મા) કષાયેાથી ઉદ્દભવતા માનસિક દુ:ખેા ઇર્ષ્યા-એક શાક આર્દિથી પીડાતા નથી, વિવેચનઃ-ધ્યાનનું પ્રત્યક્ષફળ —
૩૧}
ચિત્ત જ્યારે શુભધ્યાનમાં લગેલુ હોય છે, ત્યારે એને ઈર્ષ્યા– િષાદ–શાક વગેરે કેાઈ દુઃખની પીડા નથી હાતી.
મ
6
ઈર્ષ્યા વગેરે એ માનસ દુ:ખે છે. સમાના ઉદ્દય-ઉન્નતિચઢતી જોઈ માત્સ` થાય, અસહ્રિષ્ણુતા-બળાપા થય-આને આ કાં મળ્યુ ? આ કેમ ચઢી ગયા ? ' એ ચિત્ત ખળે, એ ઈર્ષ્યા છે. ‘વિષાદ’ એટલે ખેઢ, એચેની.જરાક શું-પણુ અણુગમતું થાય ત્યા ચિત્તને ગ્લાનિ–બેચેની ઉદ્વેગ થાય. ‘ શાક’ એટલે ગમતી વસ્તુ નષ્ટ થવા પર ય અણુગમતી બાબત લમણે લાગવા પર દીનતા આવે, ‘હાય ’ થયા કરે, દિલ રકડુ-ગરીખડુ ખની વલેાપાત કર્યાં કરે. અહી શાકાદિ' પત્રમાં ‘ આદિ’ શબ્દ છે, એવી હુ` ઉન્માદ જુગુપ્સા ભય વગેરે પણ લેવાના છે. આ ઈર્ષ્યા ક્રાધાક્રિ–કષાયમાંથી જન્મે છે. ચડતી પામતી સામી વ્યક્તિ પર જીવને શાંતિ ન રહી, ક્રોધ ભભૂકયો, એટલે પછી એના પર ચિત્ત મળે છે, ઇર્ષ્યામાસ-અસૂયા થાય છે, એમ વસ્તુ પર લેાભ છે એટલે એના અગડવા નષ્ટ થવા પર ચિત્ત બેચેન અને છે, ખેદ્ય વિષાદ થાય છે. એમ ગમતા પર લેાલ-મમતા-આસક્તિ હોઈ એ મની આવા પર હરખ-ઉન્માદ થાય છે. મૂળમાં કષાયના હિસાબે જ આ ઇર્ષ્યાદિની લાગણી ઊઠે છે. એ કષાય જ ન હોય તા