________________
પ્રતિમાશતક/ શ્લોક : ૨
૪૧ ટીકા -
___एतेन द्रव्यजिनस्याराध्यत्वे करतलपरिकलितजलचुलुकवर्तिजीवानामप्याराध्यत्वापत्ति-स्तेषामपि कदाचिज्जिनपदवीप्राप्तिसंभवादिति, शासनविडंबकस्य लुम्पकस्योपहासो निरस्तो द्रव्यजिनत्वनियामकपर्यायस्य तत्रापरिज्ञानात् । ટીકાર્ય :
વર્તન...પરિજ્ઞાનાન્ આના દ્વારા અર્થોપયોગ હોતે છતે વાક્યાર્થપણાથી જ દ્રવ્યજિતની આરાધ્યતા સિદ્ધ થાય છે આના દ્વારા, વક્ષ્યમાણ એવો લંપાકનો ઉપહાસ તિરસ્ત જાણવો, અને તે ઉપહાસ આ પ્રમાણે છે –
દ્રવ્યજિનનું આરાધ્યપણું હોતે છતે હાથમાં રહેલા પાણીના ખોબાવર્તી જીવોની પણઆરાધ્યતાની આપત્તિ છે, કેમ કે તેમાં પણ ક્યારેક જિનપદવીની પ્રાપ્તિનો સંભવ છે, એ પ્રમાણે શાસનવિડંબક લંપાકનો ઉપહાસ પણ તિરસ્ત જાણવો. કેમ કે દ્રવ્યકિતત્વતિયામક પર્યાયનું ત્યાં ખોબાવર્તી પાણીમાં, અપરિજ્ઞાન છે. વિશેષાર્થ :
“ર્તન'ના કથનથી લુપાકના ઉપહાસનો પરિહાર આ રીતે દૂર થાય છે – “ અર્થના ઉપયોગપૂર્વક નામના ઉત્કીર્તનથી દ્રવ્યજિન આરાધ્ય છે, એ રીતે ઉપસ્થિતિ થાય છે, જ્યારે ખોબવર્તી પાણીમાં કોઈ જિનનો જીવ છે, એ પ્રકારે ઉપસ્થિતિ થતી નથી. તેથી તે પાણીની આરાધ્યતા સિદ્ધ થતી નથી. પરંતુ તે પાણીમાં તીર્થંકરનો જીવ છે એ રીતે ઉપસ્થિતિ થાય, તો જ તે આરાધ્ય છે એ પ્રકારે માનવું પડે. ટીકા :____ मरीचिस्तु स्वाध्यायध्यानपरायणो महात्मा भगवतो नाभिनन्दनस्य चन्दनप्रतिमया गिरा परिकलिततादृशपर्याय: पुलकितगात्रेण भक्तिपात्रेण भरतचक्रवर्तिना वन्दित एवेति प्रसिद्धमावश्यकनिर्युक्तौ पुरश्चकाश्च वन्दननिमित्तं द्रव्यजिनपर्यायम्, न त्वौदयिकभावम् । तथाहि -
‘णवि ते पारिवज्जं वंदामि अहं ण ते इहं जम्मं । जं होहिसि तित्थयरो, अपच्छिमो तेणं वंदामि ।। त्ति ।
ટીકાર્ય :
મરજીવિતુ.....ગોવિમવન્ ! વળી ભગવાન નાભિનંદનની ચંદન સરખી વાણી વડે કરીને જાગ્યો છે તાદશ પર્યાય જેમનો એવા, સ્વાધ્યાય અને ધ્યાનપરાયણ મહાત્મા મરીચિ, ભક્તિપાત્ર