Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 363
________________ 300 પ્રતિમાશતક, શ્લોક: ૨૩ નિમિત્તને પામીને તે પૂજા-સત્કાર ભાવસ્તવના હેતુ બન્યા, તેમ જે જીવ ગુણસંપન્ન એવા ભગવાનના પૂજાસત્કાર કરતો હોય તે જીવનો સંયમનો તીવ્ર રાગ પુષ્ટ બનતો હોય છે, અને પુષ્ટ બનેલો તે રાગ કોઈ તથાવિધ નિમિત્તને પામીને સંયમના પરિણામને ઉલ્લસિત કરવાનું કારણ બને છે. માટે શ્રાવક ભગવાનના પૂજા-સત્કાર કરીને પણ ફરી તેના ફળ અર્થે કાયોત્સર્ગ કરે તે ઉચિત જ છે. જેમ એક ભગવાનની પૂજા કર્યા પછી ફરી બીજા ભગવાનની પૂજાથી તે ભાવ પુષ્ટ બને છે, તેમ વંદન-પૂજન કર્યા પછી ફરી તે જ ફળના અર્થે કાયોત્સર્ગ કરવાથી તે ભાવ પુષ્ટ બને છે. टीका: 'सम्माणवत्तिआए' सन्माना=स्तवादिभिर्गुणोत्कीर्तनं, तत्प्रत्ययम् । अथ एता वन्दनाद्याशंसाः किमर्थम् ? इत्याह - 'बोहिलाभवत्तिआए' बोधिलाभा-प्रेत्य जिनधर्मप्राप्तिः, तत्प्रत्ययम् । एषोऽपि किं निमित्तम् ? इत्याह- 'निरुवसग्गवत्तिआए' निरुपसर्गो जन्माधुपसर्गरहितो मोक्षः, तत्प्रत्ययं च । टीमार्थ : सम्माणवत्तिआए .....तत्प्रत्ययम् । सन्मावत 43 गुडीdad समान, मित (योcal छु.) अथ ..... इत्याह - मान माशंसा शा माटे छे, मेथी शिने छ - बोहिलाभवत्तिआए ..... तत्प्रत्ययम् । जीlualt=५२alsi Pahlनी प्राप्ति, नामित (योस छु) एषोऽपि ..... इत्याह - allutी प्रति 4 शामित छ, मेथी शिने छ - निरुवसग्गवत्तियाए ..... तत्प्रत्ययं च । निपस[=oxcelle GANS मोक्ष, duild (अयोcel छु.) टीका: अयं च कायोत्सर्गः श्रद्धादिरहितः क्रियमाणोऽपि नेष्टसाधक इत्यत आह- 'सद्धाए' इत्यादि, श्रद्धया स्वाभिप्रायेण न बलाभियोगादिना । मेधया हेयोपादेयपरिज्ञानरूपया न जडत्वेन, मर्यादावर्तितया वा नासमञ्जसत्वेन । धृत्या मनःस्वास्थ्येन न रागाद्याकुलतया । धारणया= अर्हद्गुणाविस्मरणरूपया न तच्छून्यतया । अनुप्रेक्षया अर्हद्गुणानामेव पुनः पुनश्चिन्तनेन न तवैकल्येन । 'वर्द्धमानये'ति प्रत्येकं श्रद्धादिभिः सम्बध्यते । एवमेतैर्हेतुभिस्तिष्ठामि-करोमि कायोत्सर्गमिति वृत्तिः ।

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412