________________
પ્રતિમાશતક| શ્લોક : ૨૨
थूभसयं નિઝĚ । (ભરતે) ભાઈઓના સો સ્તૂપ અને (ચોવીસ તીર્થંકર) ચોવીસ જિનાલય બનાવ્યાં. (ઉત્તરાર્ધ - નિજ નિજ વર્ણપ્રમાણ સર્વ જિનેશ્વરોની પડિમા ભરાવી ઈત્યાદિ વડે જિનભવનો ભરતે કરાવ્યાં તે સંભળાય છે.)
ટીકાઃ
૩૦૨
બાહ્ય
यदि च स दुष्टः स्यात्तदा कामादिवदेव निषिध्येत, न च तथा निषिद्ध इत्यनुमत इत्येवानुमीयते ।
'एस अणुमओ च्चिय, अप्पडिसेहाओ तंतज्जुत्तीए' त्ति । तथा 'ओसरणे बलिमाई भरहाईण न निवारियं तेण । जह तेसिं चिय कामा सल्लविसाइएहिं णाएहिं ॥ १।।
एवं च तीर्थेशानुमते द्रव्यस्तवे पराननुमतेः द्विषाऽननुमोदनात् किं स्यात् ? न किञ्चिदित्यर्थः । રૂવમેવ પ્રતિવસ્તૂપમા દ્રઢયતિ । ચેત્ર=વિ રિળાં સિતા=શરા, મેષ્ટા=નામિમતા, તત્વિ માધુર્ય= स्वभावसिद्धं मधुरतागुणमुन्मुञ्चति ? नैवोन्मुञ्चति । तद्वद्भगवदनुमतस्य द्रव्यस्तवस्यान्यद्वेषमात्रान्नाસુન્નરત્નમિતિ શર્માર્થઃ ।।૨૨।।
यदि च
ટીકાર્ય :૩૭નુમીયતે ।। અને જો તે અર્થાત્ જિનાલય બનાવવાં દુષ્ટ હોત તો ભગવાને કામાદિની જેમ જ (તેનો) નિષેધ કર્યો હોત; અને તે પ્રમાણે નિષેધ કરાયો નથી, એથી કરીને અનુમત જ છે, એ પ્રકારે અનુમાન કરાય છે.
બાહ્ન ચ અને કહે છે, અર્થાત્ તે પ્રકારે નિષિદ્ધ નથી એથી કરીને અનુમત જ છે, એ પ્રકારે અનુમાન કરાય છે. તેમાં સાક્ષી કહે છે
સ ..... ત્તિ । આ દ્રવ્યસ્તવ અપ્રતિષેધના કારણે તંત્રયુક્તિથી‘ન નિષિદ્ધ અનુમત' એ તંત્રયુક્તિથી, અનુમત જ છે. ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
‘તથા’ સમુચ્ચય અર્થમાં છે.
ओसरण VIÉä ।। ભગવાન વડે સમવસરણમાં ભરતાદિનાં બલિ આદિ નિવાર્યાં નથી, જે પ્રમાણે તેઓનાં જ શલ્યવિષાદિના દૃષ્ટાંતથી કામ (વિષયો) નિવાર્યાં છે.
૦ વૃત્તિમારૂં અહીં ‘વિ’ થી ચૈત્યકરણ લેવું.
.....
एवं च • કૃત્યર્થઃ । અને એ પ્રમાણે તીર્થેશ વડે અનુમત દ્રવ્યસ્તવમાં ભગવાનની પ્રતિમાના શત્રુ એવા લુંપાકની અનનુમોદનાથી શું થાય ? અર્થાત્ કાંઈ નહિ. એ પ્રમાણે અર્થ છે.
રૂવમેવ ..... ગર્માર્થ: ।।આ જ વાતને પ્રતિવસ્તુની=સદેશ વસ્તુની, ઉપમા દ્વારા દૃઢ કરતાં કહે છે –
.....