________________
૪૨
પ્રતિમાશતક | શ્લોક : ૨ હોવાને કારણે, પુલકિત ગાત્રવાળા ભરત ચક્રવર્તી વડે વંદન કરાયા છે, એ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિમાં પ્રસિદ્ધ છે; અને વંદન નિમિત્તક દ્રવ્યજિતપર્યાયને આગળ કરેલ છે, પરંતુ દથિકભાવને નહિ.
તથાદિ.....ત્તિ તે આ પ્રમાણે - હું તારા પરિવ્રાજકપણાને વંદન કરતો નથી, તારા આ જન્મને વંદન કરતો નથી; જે કારણથી તું છેલ્લો તીર્થંકર થઇશ તેથી હું વંદન કરું છું.
ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ટીકા :
पापिष्ठस्त्वाचष्ट - उक्तमिदं निर्युक्तौ परं न सूत्र इति, नियुक्तिकमेवेति तस्य दुष्टस्य शिरसि ऋषभादिवारके चतुर्विंशतिस्तवसूत्रपाठानुपपत्तिरेव प्रहारः, यदि द्रव्यजिनतां पुरस्कृत्य भरतेन मरीचिः वन्दितः कथं न साधुभिरित्यत्रानुविशिष्यवन्दने तद्व्यवहारानुपपत्तिरेव समाधानम्, सामान्यतस्तु 'जे अइया सिद्धा' इत्यादिनाऽऽगतमेव । ટીકાર્ય :
પપછજ્જાવટ....સનુપત્તિદેવ પ્રદર:, આવશ્યકનિર્યુક્તિમાં આ કહેલું છે, પરંતુ સૂત્રમાંક આગમમાં, કહ્યું નથી, એ હેતુથી આ વાત દ્રવ્યજિત વંદનીય છે એ વાત, યુક્તિરહિત જ છે, એ પ્રમાણે વળી પાપિષ્ઠ કહે છે; તે દુષ્ટના મસ્તક ઉપર ઋષભાદિના વારામાં ચતુર્વિશતિસ્તવપાઠની અનુપપતિ જ પ્રહાર છે.
ચરિત્યાદ્રિનાડડ તમેવ ! અહીં કોઈ શંકા કરતાં કહે છે કે, જો દ્રવ્યજિતપણાને આગળ કરીને મરીચિ ભરત વડે વંદન કરાયા, તો સાધુઓ વડે કેમ વંદન ન કરાયા ? એ પ્રકારે શંકાવિષયક અનુવિશિષના વંદનમાં=સાધુ કરતાં નીચલી ભૂમિકામાં રહેલા ગૃહસ્થવેષમાં રહેલા, મરીચિના વંદનમાં, તેના વ્યવહારની સાધુના વ્યવહારની, અનુપપત્તિ જ સમાધાન છે. અને વળી સામાન્યથી ને કફના સિદ્ધા' ઈત્યાદિ વડે આગત જ છે=સાધુઓ વડે મરીચિને વંદન આગત જ છે. વિશેષાર્થ :
પૂર્વમાં કહેલ કે, જો ભરત વડે મરીચિ વંદન કરાયા તો સાધુ વડે કેમ વંદન ન કરાયા ? તેના સમાધાનરૂપે કહેલ કે “ને કફયા સિદ્ધા' ઇત્યાદિ વડે સામાન્યથી વંદન થાય છે, અને અનુવિશિષ્યના વિશેષવંદનમાં સાધુના વ્યવહારની અનુપત્તિ જ છે, એ જ સમાધાન છે. કહેવાનો આશય એ છે કે, ઋષભદેવના સાધુઓ મરીચિને વંદન કરતા ન હતા, કેમ કે મરીચિ પરિવ્રાજકવેષમાં છે. તેથી ત્યાં તેવા પ્રકારના વ્યવહારની અસંગતતા જ કારણ છે.
ટીકા :
अथ द्रव्यत्वस्य द्रव्यसंख्याद्यधिकारेऽनुयोगद्वारादिषु एकभविकबद्धायुष्काभिमुखनामगोत्र