Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
प्रतिभाशत / श्लोड : २२-२३
303
જો તાવવાળાને શર્કરા ઈષ્ટ=અભિમત, નથી, તો શું સ્વભાવસિદ્ધ મધુરતાને તે છોડી દે છે ? અર્થાત્ નથી જ છોડતી. તેની જેમ ભગવાન વડે અનુમત દ્રવ્યસ્તવનું અન્યના દ્વેષમાત્રથી અસુંદરપણું नथी. से प्रमाणे तात्पर्यार्थ छे. ॥२॥
अवतरशि:
यत्यनुमोद्यत्वमेव द्रव्यस्तवस्य सूत्रनीत्या स्थापयन् परमाक्षिपति -
अवतरशिक्षार्थ :
દ્રવ્યસ્તવના યતિના અનુમોદ્યપણાને જ સૂત્રનીતિથી સ્થાપત કરતાં પરતે આક્ષેપ કરે છે -
श्लोड :
साधूनां वचनं च चैत्यनमनश्लाघार्चनोद्देशतः, कायोत्सर्गविधायकं ह्यनुमतिं द्रव्यस्तवस्याह यत् । तत्किं लुम्पक ! लुम्पतस्तव भयं दुःखौघहालाहलज्वालाजालमये भवाहिवदने पातेन नोत्पद्यते ।। २३ ।।
श्लोकार्थ :
ચૈત્યનમન, શ્લાઘા અને અર્ચનાદિના ઉદ્દેશથી કાયોત્સર્ગવિધાયક એવું જે સાધુઓનું निश्चित वयन, (=वंदणवत्तियाए त्याहि निश्चित वयन) द्रव्यस्तवनी अनुभतिने हे छे. ते વચનનો લોપ કરતાં હે લુંપક ! તને દુઃખના સમૂહરૂપ હાલાહલની (ઝેરની) જ્વાલાજાલમય સંસારરૂપ સાપના મોઢામાં પાત વડે શું ભય ઉત્પન્ન થતો નથી ? ।।૨૩।।
टीका :
'साधूनामित्यादि' :- साधूनां = परमार्थतश्चारित्रवतां, चैत्यनमनश्लाघार्चनोद्देशतः चैत्यवन्दनाद्युद्देशेन, कायोत्सर्गविधायकं = कायोत्सर्गकरणप्रतिज्ञाऽऽपादकं, हि निश्चितं वचनं द्रव्यस्तवस्य यत् अनुमतिम्=अनुमोदनाम्, आह- हे लुम्पक ! तद्वचनं लुम्पतस्तव भवाहिवदने संसारभुजगवक्त्रकोडे, पातेन कृत्वा भयं नोत्पद्यते ? अयुक्तमेतत्तवेति व्यङ्ग्यम् । भवाहिवदने किं भूते ? दुःखौघ एव हालाहलम्, तस्य यत् ज्वालाजालं विभावसुव्याप्तिरूपं तन्मये ।
टीडार्थ :
साधू
तन्मये । यैत्थनभन, श्लाघा -अर्थवाहिना उद्देशथी = यैत्यवंहवाहिना उद्देशथी,

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412