________________
પછમ વ્યાખ્યાન.
૨૮૧ ન સંસતિ વ----સંસારમાં પરિભ્રમણ કરતે નથી. કારણ કે કર્મનું બંધન ન હોય તે પછી પરિભ્રમણ સંભવે જ શી રીતે ?
ન મુએ---આત્મા કર્મથી મુકાતો નથી; કારણ કે જેને બંધ હોય તેને મુકિતને સંભવ ખરે, પણ જેને બંધ જ ન હોય તેને મુકિત કેમ સંભવે ?
ન મોતિ તા----આત્મા કર્મ વિગેરેને કર્તા ન હોવાથી બીજાઓને કર્મથી મુકાવતે નથી.
ન વા B વિધિષ્યિન્તરે વાવેઢ----આ આત્મા પિતાનાથી ભિન્ન એવા મહાન અહંકાર વિગેરે બાહ્ય સ્વરૂપને તથા અભ્યતર–પિતાના સ્વરૂપને જાણતા નથી. કારણ કે જ્ઞાન એ પ્રકૃતિને ધર્મ છે, આત્માનો નહીં. તેથી આત્મા બાહા અને અત્યંતર સ્વરૂપને જાણતા નથી. આથી આત્માને બંધ કે મોક્ષ ન હોય એમ માનવાને તું તૈયાર થયો છે. પણ પાછાં બીજા વેદવાક જોઈ તું શંકામાં પડે છે. બંધ અને મોક્ષ સ્થાપિત કરનારાં વા કહે છે કે – હું સારીરી પ્રિયા--ડેયિયોરપતિરહિત, બરरीरं वा वसन्तं प्रिया--ऽप्रिये न स्पृशतः न ह वै सशरीरस्य શિયાબિયોરપતિરતિ-સંસારી જીવને-શરીરી આત્માને સુખ કે દુઃખને અભાવ નથી-સુખ દુઃખ ભેગવવાં જ પડે છે, કારણ કે તેને સુખ દુઃખનાં કારણભૂત શુભાશુભ કર્મો હોય છે.
મારી વા વસન્ત પ્રિયાવિશે ન છૂરા----શરીરરહિત -મુક્ત થયેલા–લોકના અગ્રભાગમાં વસતા આત્માને સુખ દુખ સ્પર્શ કરતાં નથી. કેમકે તે મુકતાત્માને સુખ દુઃખનાં કારણભૂત કમહેતાં નથી.
આ વેદપદેથી સ્પષ્ટ જણાય છે કે આત્માને બંધ અને