SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પછમ વ્યાખ્યાન. ૨૮૧ ન સંસતિ વ----સંસારમાં પરિભ્રમણ કરતે નથી. કારણ કે કર્મનું બંધન ન હોય તે પછી પરિભ્રમણ સંભવે જ શી રીતે ? ન મુએ---આત્મા કર્મથી મુકાતો નથી; કારણ કે જેને બંધ હોય તેને મુકિતને સંભવ ખરે, પણ જેને બંધ જ ન હોય તેને મુકિત કેમ સંભવે ? ન મોતિ તા----આત્મા કર્મ વિગેરેને કર્તા ન હોવાથી બીજાઓને કર્મથી મુકાવતે નથી. ન વા B વિધિષ્યિન્તરે વાવેઢ----આ આત્મા પિતાનાથી ભિન્ન એવા મહાન અહંકાર વિગેરે બાહ્ય સ્વરૂપને તથા અભ્યતર–પિતાના સ્વરૂપને જાણતા નથી. કારણ કે જ્ઞાન એ પ્રકૃતિને ધર્મ છે, આત્માનો નહીં. તેથી આત્મા બાહા અને અત્યંતર સ્વરૂપને જાણતા નથી. આથી આત્માને બંધ કે મોક્ષ ન હોય એમ માનવાને તું તૈયાર થયો છે. પણ પાછાં બીજા વેદવાક જોઈ તું શંકામાં પડે છે. બંધ અને મોક્ષ સ્થાપિત કરનારાં વા કહે છે કે – હું સારીરી પ્રિયા--ડેયિયોરપતિરહિત, બરरीरं वा वसन्तं प्रिया--ऽप्रिये न स्पृशतः न ह वै सशरीरस्य શિયાબિયોરપતિરતિ-સંસારી જીવને-શરીરી આત્માને સુખ કે દુઃખને અભાવ નથી-સુખ દુઃખ ભેગવવાં જ પડે છે, કારણ કે તેને સુખ દુઃખનાં કારણભૂત શુભાશુભ કર્મો હોય છે. મારી વા વસન્ત પ્રિયાવિશે ન છૂરા----શરીરરહિત -મુક્ત થયેલા–લોકના અગ્રભાગમાં વસતા આત્માને સુખ દુખ સ્પર્શ કરતાં નથી. કેમકે તે મુકતાત્માને સુખ દુઃખનાં કારણભૂત કમહેતાં નથી. આ વેદપદેથી સ્પષ્ટ જણાય છે કે આત્માને બંધ અને
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy