Book Title: Kalpsutra Sukhbodhika Sachitra
Author(s): Sushil
Publisher: Meghji Hirji Jain Bookseller

View full book text
Previous | Next

Page 537
________________ શ્રી કલ્પસૂત્ર પછી કહીશું એટલું વિશેષ છે. તે સવારમાં ગોચરી જવા માટે, (ઉપાશ્રયથી ) નીકળીને પહેલાં જ શુદ્ધ પ્રાસુક આહાર (આણ) ખાઈને, છાશ આદિક પીઈને, પાતરાંને નિર્લેપ કરીને–વસ્ત્રથી લુંછી નાખીને અને પ્રમાને–પેઈ નાખીને તે જે ચલાવી શકે તે તેટલાજ ભેજન વડે તે દિવસે રહેવું ક૯પે છે. જે તે સાધુ આહાર શેડ થવાથી ન ચલાવી શકે તે તેને બીજી વાર ગૃહસ્થને ઘેર ભાત પાણુંને માટે નીકળવું અને પેસવું કપે છે. ૨૧. ચેમાસુ રહેલા નિત્ય છઠ્ઠ કરનાર સાધુને ગૃહસ્થને ઘેર ભાત પાણીને અર્થે નીકળવા અને પેસવાને બે ગોચરીના કાલ કલપે છે એટલે બે વખત ગોચરીએ જવું ક૯પે છે. ૨૨. ચોમાસુ રહેલા નિત્ય અઠ્ઠમ કરનારા સાધુને ગૃહસ્થને ઘેર ભાત પાણીને અથે નીકળવા અને પેસવાને ત્રણ ગોચરીના કાળ કપે છે એટલે ત્રણ વાર ચરીએ જવું ક૯પે છે. ૨૩. ચોમાસુ રહેલા નિત્ય અઠ્ઠમ ઉપરાંત તપ કરનાર સાધુને ગૃહસ્થને ઘેર ભાત પાણીને અર્થે નીકળવા અને પેસવાને સર્વે નેચરીના કાળ કપે છે એટલે ચાર, પાંચ વિગેરે વખત ગેચરીએ જવું કપે છે જ્યારે ઈચ્છા થાય ત્યારે ગોચરી લાવે, પણ સવારમાં લાવેલી રાખી શકે નહીં, કારછે કે તેથી સંયમ, જીવસંસક્તિ, સપડ્યાણ આદિ દેને સંભવ થાય છે. ૨૪. એ પ્રમાણે આહારવિધિ કહીને હવે પીવાના પદાર્થોની વિધિ કહે છે. પાણી ચોમાસુ રહેલા નિત્ય એકાસણું કરનાર સાધુને સર્વ પ્રકારનાં પાણી કાપે છે. તે સર્વ એટલે આચારાંગમાં કહેલાં એકવીશ પ્રકારનાં અથવા અહીં જે કહેવામાં આવશે તે નવ પ્રકારનાં પાણી સમજવાં. તેમાં આચારાંગમાં કહેલાં પાણી આ પ્રમાણે છે જ સર્ષ સુધી જાય તેથી તેનું વિષ સંક્રમે.

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578