Book Title: Kalpsutra Sukhbodhika Sachitra
Author(s): Sushil
Publisher: Meghji Hirji Jain Bookseller

View full book text
Previous | Next

Page 572
________________ શ્રી વિજયપ્રભસૂરિ વિરચિત મેઘમાળા વિચાર T આખા વરસને આધાર ચોમાસા ઉપર છે. વેપાર-વણજને આધાર પણ ચોમાસાના નિવડવા ઉપર જ હોય છે. આ ગ્રંથમાં આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ એકેએક દેશી મહિનામાં વરસાદનું બંધારણ કેવી રીતે ઘડાય છે, વાયુ-વીજળીને લીધે આ વાદળાં ઉપર કેવી અસર થાય છે તેનું વિગતવાર અને રહેજે સમજી શકાય તેવું વર્ણન કર્યું છે. આ વેપારીઓ, ખેડુતે અને મુનિવરેએ આ પુસ્તક એકવાર અવશ્ય વાંચવું જોઈએ. કિંમત માત્ર ૦–૮-૦ મેસર્સ મેઘજી હીરજી. પ૬૬, પાયધુની–મુંબઈ.

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578