________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધની દિશા તથા ચિત્રકારી કથાઓ કહેનાર મનુષ્ય દુલભ નથી, પણ ધર્મમાં સ્થિર રહીને જગતના હિતના અર્થે ધર્મનું કથન કરનારા પુરુષે દુર્લભ છે. સુગુરુના પગથી થતા લાભ :
સદ્દગુરુના સંબંધનું પ્રયોજન એ છે કે, સેબતની અસર થયા વિના રહેતી નથી. કહ્યું છે કે, "जीवोऽयं विमलस्वभावसुभगः सूर्योपलस्पर्द्धया,
घचे संगवशादनेकविकृति लुप्तात्मरूपस्थितिः। यद्याप्नोति रवेरिवेह सुगुरोः सत्पादसेवाश्रयम् ,
तजातोर्जिततेजसैव कुरुते कर्मेन्धनं भस्मसात् ॥ १॥"
ભાવાથ–આ જીવ સૂર્યકાંત મણિની જેમ નિર્મલ સ્વભાવે સુંદર છે; પરંતુ પાંચ વર્ણની સંગતથી જેમ સૂર્યકાંત મણિ નાના પ્રકારના સ્વરૂપને ધારણ કરે છે, તેની પેઠે જીવ પણ કર્મના સંબંધને લઈને નાના પ્રકારની ગતિને ધારણ કરે છે અને તેથી જ તેણે પિતાના શુદ્ધ ચિદાનંદ સ્વરૂપની સ્થિતિને લેપ કરેલો છે, પરંતુ સૂર્યને સંબંધ થતાં સૂર્યકાંત મણિ જેમ ઉત્કટ તેજવાલો થઈને સંબંધમાં આવેલી વસ્તુઓને બાળી ભસ્મ કરી સ્વરૂપને પ્રકાશે છે, તેવી રીતે સુગુરુના શરણ ને આશ્રય પ્રાપ્ત થવાથી જીવ પણ સંબંધિત કમેને નાશ કરીને, પોતાના સ્વરૂપને પ્રકાશિત કરે છે. ધર્મની પરીક્ષા કરવી જોઈએ: - હવે આપણે ધર્મના સ્વરૂપને વિચાર કરીએ. કહ્યું છે કે, -" धम्म जणो विमग्गइ, मग्गंतेवि अन याणइ विसेसं। - લિપાઉં મળિો, કથિ તથા સુકી થા*
For Private And Personal Use Only