________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા ઉત્પન્ન થયો હતો. આગમમાં નિષેધ કરેલા દુષ્ટ પાડોશીઓ તે આ પ્રમાણે ગણાય છે–
“દાસી, તિયાથી પિષણ કરનાર, તાલાચર (તાબેટા પાડીને ફરવાવાલી મશ્કશ), સ્મશાનમાં મૃગલાં વગેરેને પાસમાં નાખનાર (પોરબી) વ્યાધ, શિકારી વિશેષ (જનાવરની મદદથી શિકાર કરનાર) હરિકેશ ચંડાળ વિશેષ, ભિલોક, માછી, જુગારી, વેશ્યા, નટ જાતિ વિશેષ, ભાટ અને કુકર્મ કરવાવાળા પુરુષોના ઘર તથા દુકાનના પાડેશને અને તેમની મૈત્રીને સર્વથા ત્યાગ કરવું જોઈએ. વળી ઘર, સાર્વજનિક દેવળ-ધર્મશાળાની પાસે હોય તે હાનિ, ધૂર્તના મકાન પાસે હોય તે પુત્રનાશ અને મંત્રીના મકાન પાસે હોય તે દ્રવ્યને નાશ.થાય છે. મૂર્ખ, અધમી, પાખંડી, મર્યાદારહિત, ચોર, રાગી, ક્રોધી, અંત્યજ, અહંકારી, ગુરુની શય્યા સેવનાર, શત્રુ, સ્વામીવંચક, શિકારી અને સાધુ, સ્ત્રી તથા બાળકને ઘાત કરનાર એવા અધમ પુરુષ:–આ બધાનાં પાડેશને આત્માનું હિત ઈચછનાર બુદ્ધિમાન પુરુષોએ ત્યાગ કરવો જોઈએ. આ રીતે માર્ગાનુસારીના સાતમા ગુણનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું.
For Private And Personal Use Only