Book Title: Dharmni Disha
Author(s): Kanakvijay
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 133
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિચ્છેદ રજો: જગતને કર્તા કેઈ નથી - ~~ - ~जगत्सम्भवस्थेमविध्वंसरूपै-रलीकेन्द्रजालैर्न यो जीवलोकं । महामोहकूपे निचिक्षेप नाथ, स एक परात्मा गतिमें जिनेन्द्रः॥१ ભાવાર્થ-જગતને ઉત્પન્ન કરવું, તેની રક્ષા કરવી, અને તેને નાશ કરે, એવી જૂઠી ઈન્દ્રજાલદ્વારા જેણે આ જીવલેકને મહામેહરૂપ કૂપમાં નાખેલ નથી; તેવા એક વીતરાગ પરમાત્મા શ્રી જિનેશ્વરદેવ મારા શરણ હા! પ્રશ્નકાર-જગતને કર્તા કેણ છે? ઉત્તર–જગત અનાદિ છે. તેને કર્તા કેઈ નથી. પ્ર–-કર્તા વિના કેઈ વસ્તુ બને નહીં. કહ્યું છે કે, “ ગત ચરિ નો , wાન વિના વદરા વિઝા વિના વિલં, શ્વત જીવ મરતા છે ?” અર્થાત –જગતના કર્તા જે કંઈ ન હોય તે કુંભારના વિના ઘડે, તથા ચિતારા વિના ચિત્ર પણ સ્વયં થાય; પણ તેમ થતું નથી, માટે કર્તા હોવાનો સંભવ છે. ઉ–જગતને કઈ કર્તા માનીયે તે બહુ જ દૂષણે આવે છે, તે દૂષણે અનુક્રમેથી આગળ કહીશું. પ્રથમ તમે જ કહો કે જગતને કર્તા કેને માનો છો? કારણ કે, વૈvi વિવિનિ, નિજી વાત ईश्वरप्रेरित केचित् , केचित् ब्रह्म विनिर्मितम् ॥१॥" For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169