________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા તેટલા પ્રમાણવાળા ગ્રંથો લઈને આવ્યા. ત્યારે પણ તે જ ઉત્તર મળવાથી લાખ લોકો ભાવાર્થ જેમાં આવેલ છે, એવા હજાર લેકના પ્રમાણુવાળા બનાવીને લાવ્યા તે પણ મને વખત નથી એમ કહેવાથી તેઓ સૌ સે લેકના પ્રમાણુવાળા બનાવીને લાવ્યા છતાં પણ વખત નથી એ ઉત્તર મળવાથી અંતમાં ચારે પંડિતાએ ભેગા મળીને એક લેક બનાવ્યા. કે,
जीणे भोजनमात्रेयः कपिलः प्राणीनां दया। बृहस्पतिरविश्वास: पांचालः स्त्रीषु मार्दवम् ॥१॥ ભાવાર્થ –પ્રથમ આત્રેય નામને પંડિત કહે છે કે, પ્રથમ કરેલ ભેજનું પાચન થયા પછી ભેજન કરવું એ વૈવકગ્રંથને પરમાર્થ છે. કપિલ નામને પંડિત કહે છે કે, પ્રાણીમાત્રની દયા પાળવી એ બધા ધર્મશાસ્ત્રોનું પરમ રહસ્ય છે. બૃહસ્પતિ નામને પંડિત કહે છે કે કેઈને પણ વિશ્વાસ ન કરવો એ નીતિશાસ્ત્રને સાર છે. પાંચાલ નામને પંડિત કહે છે કે, સ્ત્રીઓ ઉપર કમળતા રાખવી, પરંતુ તેનો અંત લે નહીં. એ કામ શાસ્ત્રને પરમાર્થ છે. ૧
આથી વૈદકશાસ્ત્રને સંપૂર્ણ સાર એ જ છે કે, પાચન થયા પછી જોજન કરવું. તેથી શરીરમાં રેગાદિક પેદા થતા નથી. ૧૭, પથ્યાપથ્યનો વિચાર કરીને ભોજન કરવું :
સબમાં ગુણમાં પ્રથમ કરેલ ભેજનું પાચન થયા પછી જેન કરવું કહ્યું. તે ભેજન પણ ભૂખ લાગે ત્યારે અને લુપતા આદિને ત્યાગ કરી તેમજ હિતકારી મિતલેજના કરે, પરંતુ સારુ અને મિષ્ટ ભજન હોવાથી તેમાં આસક્તિ થવાથી અધિક ભેજને ન કરે, કારણ કે તેમ કરવાથી વમન,
For Private And Personal Use Only