________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ચેાથું: શ્રાવકધર્મનાં વ્રત અને માગનુસારીના ગુણે (ચાલુ)
| બંધારણ पुण्यपापरागद्वेषमुक्तेभ्यः सर्वदा सता । ચીજો નમજ્જર ગ્યા શિવજીના શા” અર્થાત-જે પુણ્યપાપ તેમ જ રાગદ્વેષથી રહિત છે, તેવા અરિહંત ભગવાનને,” મેક્ષની ઈચ્છાવાલા પુરુષે હંમેશાં નમસ્કાર કરે. શ્રાવકના આઠમા વ્રતનું સ્વરૂપ:
સાતમા વ્રતમાં એટલે બીજા ગુણવ્રતમાં ભેગાદિક વસ્તુઓના નિયમનું વર્ણન કર્યું હતું તે ઈચ્છિત વસ્તુઓ મલ્યા પછી તેને વિગ થતાં અને અનિષ્ટ વસ્તુઓને સંગ થતાં, અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ કરવા, તેમ જ શત્રુઓના નાશાદિકના સંબંધી અનેક પ્રકારના જૂઠ-સાચા વિચાર બાંધી, આપણા આત્માને ફેગટ ફસાવ, તેમ જ સ્વાભાવિક ગતિવાલાં ગાય, ઘોડા, દિકને વિના પ્રજને પ્રહારાદિકથી દુખી કરવા, આ બધાય પ્રકારાને અનર્થદંડરૂપે ગણેલા છે. એ અનર્થદંડરૂપ આઠમું ગુણવ્રત.
For Private And Personal Use Only