________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન આઠમું
પિતાના સ્વામીને દૂરથી દેખીને ઊભી થઈ, તેમના સામી જઈ, પ્રણામ કરી પિતાના ઘરમાં લાવીને સ્નાનાદિક કરાવીને સારી સારી રઈ સ્વામીનાથની પાસે મૂકી. પરંતુ કુરંગી ઉપરના સનેહથી કુરંગીના હાથનું ભજન નહીં હોવાથી તેને તે ભેજન સારૂં નહીં લાગવાથી સુંદરીને કહ્યું કે કુરંગીએ જે કઈ રસોઈ કરી હોય તેમાંથી થોડી લઈ આવ તે ખાવાનું ભાવે. આ સાંભળીએ સુંદરીએ કુરંગીને ઘેર જઈને કહ્યું કે તે જે કંઈપણ રસોઈ કરી હોય તેમાંથી આપ, કે જેથી સ્વાસીને તૃપ્તિ થાય, તેમ ભજન પણ સારું લાગે. તે સાંભળી કુરંગીએ કંઈપણ રાઈ ન કરેલી હોવાથી તાજું ગેબર આપ્યું. તે લઈ આવીને સ્વામીને કહ્યું કે, હે સ્વામીનાથ! આ કુરંગીએ આપ્યું છે. તે અંગીકાર કરે. તે લઈને તે રાગાંધ હોવાથી અત્યંત ખુશી થઈને તેણે ભજન કર્યું. ભેજન કરીને બેઠો છે, એટલામાં ઘણા દિવસે આવવાથી તેને મિત્ર એક બ્રાહ્મણ હતા. તે તેને મળવાને માટે આવ્યા. ત્યારે ગ્રામફૂટે મિત્રને પૂછયું કે-“હે મિત્ર! આજે કુરંગી કેમ આટલી બધી ક્રોધાયમાન છે? ત્યારે બ્રાહ્મણે પણ મિત્રાઈને સંબંધ હોવાથી કહ્યું કે હે મિત્ર! તારી સ્ત્રી દુરાચારિણી છે માટે તારા ગયા બાદ તારી દુરાચારિણી સ્ત્રી અહર્નિશ જારપુરૂષની સાથે વિષયસુખને ભેગવવા લાગી. અને એ તારી સ્ત્રીએ જાપુરૂષોની ઉપર અતિ મોહિત થયેલી હોવાથી તારા ઘરમાંથી સર્વ સારભૂત વસ્તુ તેઓને આપી દીધી છે. ઈત્યાદિ સર્વ સત્ય હકીકત કહી, છતાં પણ આગ્રહી હોવાથી તે વાત નહીં માનતાં ઊલટે પિતાના મિત્ર બ્રાહ્મણને ઉપાલંભ દેવા લાગ્યું કે હે મિત્ર? આવી આવી અસત્ય વાત તું મારી આગળ શા માટે કરે છે? મારી સ્ત્રી કદાપિ આવી હોય જ નહીં. ત્યારે મિત્ર પણ મનમાં સમજી ગયે કે આ મારા મિત્રને આ તેની દુરાચારિણે સ્ત્રીએ ઘણોજ આગ્રહી બનાવેલ છે માટે મારું કહ્યું માનવાને નથી એમ માનીને
For Private And Personal Use Only