________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ ૩ જે
જગકર્તૃત્વવાદની ચર્ચા
मङ्गलाचरण न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तवपरीक्षया तु त्वामेव वीर! प्रभुमाश्रितारमा
ભાવાર્થહે વીર ભગવન! કેવળ શ્રદ્ધાથી જ અમને તારા વિષે પક્ષપાત નથી, તેમજ ષમાત્રથી ઇતરદેવ વિષે અરૂચિ નથી. કેવળ યથાર્થ વાદિપણાની પરીક્ષાથી જ હારા શાસનને અમે સ્વીકાર્યું છે.
જિજ્ઞાસુ–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પરમાણુ, આકાશ, આદિ સામગ્રી સહિત ઈશ્વર જગતની રચના કરે છે. આ રીતે માનીએ તે શું દૂષણ આવે?
ગુરુદેવ—તમે આ પ્રમાણથી અને કેવી રીતે સિદ્ધ કરે છે?
જિ–અનુમાન પ્રમાણથી. તે અનુમાન આ મુજબ-પૃથ્વી, પર્વત, વૃક્ષાદિક કાર્ય હેવાથી તેને કેઈક કર્તા છે. જે કર્તા છે તે જ ઈશ્વર. દદાંત જેમ ઘટ કાર્ય છે તે તેને કર્તા કુંભાર છે, તે આ પૃથ્વી આદિ કાર્ય છે. તેને કર્તા અવશ્ય કઈ હા જોઈએ.
ગુલ–આ તમારું કહેવું અયોગ્ય છે. હવે તમે પ્રથમ કહે કે જગતને કર્તા ઈશ્વર શરીર સહિત છે કે શરીર રહિત છે?
For Private And Personal Use Only