________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા ગયે નથી ત્યાં સુધી પ્રાણુઓ અનેક અનર્થો સેવે છે. શાસ્ત્રકાર
कोहो पीइं विणासेइ, माणो विणयणासणो। माया मिचाणि नासेइ, लोहो सबविणासणो ॥१॥
दशवैकालिक सूत्र અર્થક્રોધ પ્રીતિને નાશ કરનાર છે. માન વિનયને નાશ કરે છે. માયા મિત્રતાને નાશ કરનાર છે. લેભ સર્વને નાશ કરે છે. આ વચન ઉપરથી જણાય છે કે, ક્રોધ, માન અને માયા, જ્યારે એકેક ગુણને નાશ કરે છે, ત્યારે લેભ સર્વ ગુણનો નાશ કરે છે. છેવટે પ્રાણને પણ નાશ કરે છે. જેમ સમુદ્રને પાર પામી શકાતું નથી તેમ ભને પણ પાર આવતા નથી. સ્ત્રા ત ોો જેમ જેમ લાભની વૃદ્ધિ તેમ તેમ લાભની પણ વૃદ્ધિ થાય છે. લેભી અન્યની સાથે તે શું પરંતુ પિતાના સનેહીઓ અને સંબંધીઓની સાથે પણ જૂઠું બોલતાં ડરતો નથી. વિશ્વાસઘાત તે જેને કંઈ હિસાબમાં નથી. માટે સત્યવ્રતનું રક્ષણ કરનાર મુનિ અતિ સુખદાતા સંતોષનું આલંબન કરતા લોભનો ત્યાગ કરે.
૩. ભયભીત પ્રાણુને ગ્યાયેગ્યનું ભાન રહેતું નથી, જેથી અસત્ય બોલવાને સમય આવે છે, પરંતુ ભયરહિત પ્રાણી પ્રાણાતે પણ અસત્ય બોલતો નથી, માટે સત્યવ્રતનું રક્ષણ કરનાર પ્રાણુ સત્યનું આલંબન કરી ભય દૂર કરે.
૪. જ્ઞાનને અટકાવનાર, ચારિત્ર ધર્મને નાશ કરનાર, દુર્ગતેનો પક્ષપાતી અને નરકનું દ્વાર ક્રોધ છે, લાંબી મુદતથી સંચિત કરેલ પાર્જનને ડી મુદતમાં ક્રોધ નાશ કરી નાંખે છે. જેને તે ઉત્પન્ન થયા હોય તેની ખરાબી કરે છે. એટલું
For Private And Personal Use Only