________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચછેદ ૫ છે
+ ૧૫t બ, પશુ આદિ જે વિચિત્ર દશા થાય છે તે અદાણાધીન છે. લોકો પ્રારબ્ધ, અષ, દેવ, ભાગ્ય ઈત્યાદિ નામથી ઓળખે છે. તેને જૈનદર્શનમાં કર્મની સંજ્ઞાથી ઓળખ આપી છે.
ઈતરદર્શનેમાં પણ કર્મ આ રીતે જણાવ્યું છેयथा यथा पूर्वकृतस्य कर्मणः, फलं निधानस्थमिवावतिष्ठति । तथा तथा तत्प्रतिपादनोद्यता, प्रदीपहस्तेव मतिःप्रवर्तते ॥१॥ यद् यद् पुराकृतं कर्म न स्मरन्तीह मानवाः । तदिदं पांडवश्रेष्ठ ! दैवमित्यभिधीयते ॥ २ ॥ પરિતાપ ત્રિાળ, વધુ હિ શત્રતા . नहि मे तत्कारिष्यन्ति, यत्र पूर्वकृतं त्वया ॥ ३ ॥
ભાવાર્થ-જેવી જેવી રીતે પૂર્વભવમાં અથવા પૂર્વકાલમાં કરેલા કર્મ તે, તેનાં ફલ ખજાનામાં રાખેલા ધનની પેઠે મલી શકે છે. જેમકે હાથમાં દી હોય છે, તે ચાલતાં આગળ આગળના પદાર્થોને જણાવે છે. તે જ પ્રમાણે જેવાં જેવાં કર્મ કર્યા છે તે અનુસારે જ મતિ પ્રવર્તે છે અને વચનેના ઉચ્ચાર પણ તેવા પ્રકારથી જ થાય છે. ૧
હે પાંડવશ્રેષ્ઠ ! જે જે કર્મો પૂર્વે કરેલાં છે કે જેનું મરણ અત્યારે થતું નથી, તે પણ તે તે કર્મો આવીને અવશ્ય ફલ આપે છે. તેને લોકે દૈવ કહે છે. ૨
હર્ષ પામેલા મિત્ર, તેમ અત્યંત ક્રોધાયમાન થયેલા શત્રુઓ પણ કાંઈ કરવાને સમર્થ નથી. જે આ આત્માએ પૂર્વે કાંઈ તેવું કર્યું જ નથી તો તે મિત્રો અને શત્રુઓ શું કરવાના છે? બૌદ્ધ દર્શનમાં પણ કર્મની સિદ્ધિ માટે કહ્યું છે કે,
ત નવી પે, ત્યારે પુરુષો હતા. तेन कर्मविपाकेन, पादे विद्धोऽस्मि भिक्षवः। ॥१॥"
For Private And Personal Use Only