________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જર્મની રિક ઓથી લખાય છે. આ બધા પ્રકારેને અન્યાય રૂચ જ ગણેલા છે. એવા અન્યાયે મેક્ષમાં ગમન કરવાને ગ્ય થયેલા પુરુષ હજાર ભવ. પહેલાં પણ કરતા નથી, તે પછી પરમાત્માના પદની પ્રાપ્તિને મેળવવાવાલા કેવી રીતે કરી શકે? અર્થા–તેવા મેટા અન્યાયે તેમનાથી બની શકે જ નહીં. વાસ્તે ધર્માથી પુરૂષોએ ન્યાયથી ધન ઉપાર્જન કરવારૂપ પ્રથમ ગુણ તે અવશ્ય મેલવે જ જોઈએ, કારણ એ ગુણ આવ્યા પછી બીજા ગુણેને પણ ધીરે ધીરે આવી મળવાને સંભવ છે, તે માટે જ આ ગુણને પહેલે વર્ણવ્યું છે.
For Private And Personal Use Only