________________
Shri Mahavir Jain Aradhana Kendra
*:
ધર્મની દશા
કોઢીયાને કાઢીએ, ઇત્યાદ્રિક અપ્રિયાદિ વચનાને વઈ ને મેલવુ તેને સત્યવ્રત કહેતુ છે.
અસ્તેયનું સ્વરૂપ :
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
tr अनादानमदत्तस्या, - स्तेयव्रतमुदीरितम् । વાણા કાળા સુખામી, હરતા તે હતા હિ તે શ*
અર્થાત્-કાઈ પણ પદાર્થને માલિકના આપ્યા વિના લેવા નહિ : કારણ કે—ધનાદિક પદાર્થો મનુષ્યના ખાદ્ય પ્રાણા છે, તેથી ખીજાનાં ધનાદિકને હરણ કરનારે તેના પ્રાણાનું જ હરણ કર્યું " ગણાય; તેથી દીધા વિગર નહિં લેવાના જે નિયમ, તેનું નામ અસ્તેયત્રત કહેલ છે.
ગ્રાવતનું સ્વરૂપ :
“ હિોતાનિામામાં, તાડનુમતિારિતૈ:। મનોવાાયતથાળો, મસાાચષા મતે I ? ”
અર્થાત્-દેવતાના શરીર સ''ધી તથા ઔદારિક શરીર (તે મનુષ્ય અને તિય``ચ એટલે પશુના શરીર) સમધી કામલેાઞ એટલે વિષયસેવન કરવું તેમજ બીજા પાસે કરાવવું તેમજ વિષયસેવન કરનારાને સારા છે એમ કરીને માનવુ', એ છએ ભેદાને મન, વચન અને કાયાથી ગુણીએ, તે અઢાર ભેદા થાય. તે બધાએ પ્રકારથી મૈથુનસેવન કરવાના ત્યાગ, તેનું નામ બ્રહ્મચ વ્રત કહેલું છે.
અપરિગ્રહવ્રતનું સ્વરૂપ :
“ સર્જમાવેલુ મૂર્છાવા-વાળઃ ચારિત્રઃ । ચત્તષિ જ્ઞાયત, મૂર્છાયા વિશવિત્ઝવઃ ॥ ૨ ॥ ”
For Private And Personal Use Only