________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ત્રીજું. સાધુ અને ગ્રહસ્થાના આચારો.
|| માવ . છે હિતમાનિના માધ્યારિત્નશ્ચિત रागादिग्रहवश्चिता न मुनिभिः संसेविता नित्यशः ।। નાગા વિવનિહિત સલા સારાस्ते श्रीमन्मुनिपुंगवा गणिवराः कुर्वन्तु नो मङ्गलम् ॥ १ ॥
અર્થ–જે મહાપુરુષ પંડિતપણાના મદથી રહિત છે. અને ક્રોધાદિક શાંત કરવામાં, ઇંદ્ધિનું દમન કરવામાં તેમજ સ્વાધ્યાયનું સેવન કરવામાં તત્પર છે. તથા જેઓ રાગાદિથી પીડિત નથી. અને જેઓ મુનિવરેથી દરરોજ પૂજાય છે, વળી જ્ઞાનાદિની પ્રાપ્તિ થવા છતાં જેઓ મદેન્સર પણ થતા નથી અને સદા ધ્યાનમાં જ મગ્ન રહે છે. તે શ્રી મહાત્મા પુરુષે અમને સદા મંગલ કરો! પાંચ મહાવ્રતની રક્ષક ૨૫ ભાવનાઓ,
આમ પાંચ મહાવ્રતના સ્વરૂપને કહ્યા પછી હવે પચીસ ભાવૃનાઓનું કિંચિત્ સ્વરૂપ દર્શાવીએ છીએ. પ્રથમ મહાવ્રતનું રક્ષણ કરવા માટે આ પાંચ ભાવનાઓ કહી છે. ૧ અનેગુપ્તિ :
પાપ કાર્ય સંબંધી વિચારમાંથી મનને હઠાવવું, તેનું
For Private And Personal Use Only