________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન છઠ્ઠું :
// મંગળાનમ્ ॥
नमः विकारवृक्षाणां मूलादुन्मूलनाय च । ફુલવાનિશ્ચલુમિક્ષ-મેનાય મહામને ॥ 2 ॥
અર્થાત્—ક્રિયાના વિકારરૂપ વૃક્ષને મૂલથી ઉખેડી નાંખનાર અને દુઃખ, દારિદ્ર અને દુર્ભિક્ષને છેદનાર મહાત્મા પુરુષને મારા નમસ્કાર થાએ.
પાપથી એય લેાકમાં દુઃખ :
હવે ચાથા ગુણનું કિંચિત્ સ્વરૂપ, પાપભીરૂ એટલે જે કમૅના કરવાથી નરકાદિ ગતિને પ્રાપ્ત થાય, તેનુ નામ કહીયે, તેનાથી ગૃહસ્થ ડરવાવાલે હાય. વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે “ ધ રત્ન પ્રકરણ” માં કહ્યું છે કે—
66
इहपरलोगावाए, संभावेत्तो न किरई पावे | बीह अयसकलंकातो, खलु धम्मरिहो भीरु ॥ १ ॥
અર્થાત—મા લાકના અપાયા જે રાજનિગ્રહાર્દિ તથા પરલેાકના અપાય જે નરક–ગમનાદિક, તેના વિચાર કરતા થકા પાપમાં પ્રવૃતિ ન કરે તથા અપયશ-કલકથી પણ અવશ્ય ડરે.
પાપ કરવાથી આ લેાકમાં પણ મેાટા મેટાને વિટંબના થયેલી છે. શ્રી જિનમ`ડનગણિ મહારાજે “ શ્રાદ્ધગુણુવિવરણ માં કહ્યું છે કે—
For Private And Personal Use Only