________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિતા ૨ જો
: 934 :
“ જમાવે યુનહિં, ન સ્વતન્ત્રોડમાહિવત્ । कर्मजन्ये च वैचित्र्ये, किमनेन शिखण्डिना ॥ १ ॥
ભાવાકર્મોની અપેક્ષાએ ઈશ્વર જગત રચે છે તે, ઇશ્વર અમારા જેવાજ થયા, પણ સ્વતંત્ર ન થયા, તથા જગતની વિચિત્રતા ક્રમ થી થાય છે, તેા પછી નપુસક સમાન (કાંઈ કરવાના સમર્થ નિહ એવા) ઇશ્વરથી શું પ્રયેાજન છે?
આથી જગતના કર્તા કે સૃષ્ટિના સર્જક ઇશ્ર્વર, પ્રમાત્મા ચા બ્રહ્મા કાઇ પણ સંભવી શકતું નથી, પણ જગત (સ'સાર) સ્વભાવથી અનાદિન'ત છે.
For Private And Personal Use Only