________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાખ્યાન પહેલું , અર્થાત–મનુષ્ય ધર્મની શેધ તે કરે છે, પણ શોધ કરવા છતાંય, વિશેષ કરીને જિનેશ્વર ભગવાને કથન કરેલે, કે જેમાં સર્વ જેને વિષે દયા રાખવાનું કથન કરેલ છે, તે ધર્મને જાણતો નથી. વળી તે ધર્મ કે છે તે કહે છે, “નિરિણા તેરા, હંસામેવા વિસ્તા.
न य संति अहिंस, तं गिण्ह जत्थ सा सयला ॥१॥".
અર્થાત–પરસ્પર વિરોધી ત્રણસો ને ત્રેસઠ મતવાલા, જેમાં સર્વ જીવોની દયા રહી છે એવા અહિંસા ધર્મને ગ્રહણ કરે છે, પરંતુ દૂષણ દેતા નથી. અહિંસાને પરમ ધર્મ કહ્યો છે. તે પરીક્ષા કરી અંગીકાર કર. કહ્યું છે કે, " लटुंति सुंदरं ति अ, सम्यो घोसेइ अप्पणो पंणियं । જગgo કર પિત્ત, યુવા પરિણિતાં જવું છે ? ”
અર્થા–સર્વ મતવાલાએ પિતાપિતાના ધર્મને શ્રેષ્ઠ કહે છે, પરંતુ સુવર્ણની માફક પરીક્ષા કરીને સારે હોય તેજ ગ્રહણ કરે. સુવર્ણની પેઠે ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી, તે બતાવે છે, "यथा चतुर्मिः कनकं परीक्ष्यते, निधर्षणच्छेदनतापताडनैः। तथैव धम्मों विदुषा परीक्ष्यते, श्रुतेन शीलेन तपोदयागुणैः।।१।।"
અર્થાત–જગતમાં ધર્મ એ શબ્દ તે બહુ સંભળાય છે, પણ જેમ સુવર્ણની પરીક્ષા કરવામાં આવે છે તેમ તેની પરીક્ષા કરવી. જેમ સુવર્ણને કસોટી ઉપર ઘસીને, કાનસ મૂકીને, તપાવીને તથા ખખડાવીને પરીક્ષા કરવામાં આવે છે, તેમ ધર્મની શાથી, શલથી, તપથી અને દયાથી પરીક્ષા કરીને ગ્રહણ કર. વ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ જાણવાથી થતો લાભ: દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ કિચિંતુ માત્ર કહેવાનું
For Private And Personal Use Only