________________
Shri Mahavir Jain Aradhana Kendra
: 8C :
www.kobatirth.org
ધની સા
'अदेहस्य जगत्सर्गे प्रवृत्तिरपि नोचिता । न च प्रयोजनं किंचित्, स्वातंत्र्यान्न पराज्ञया ॥ १ ॥ ભાવા—શરીરસહિત ઇશ્વરને જગત રચવાની પ્રવૃત્તિ પણ ઉચિત નથી. તેમ કૃતકૃત્ય હાવાથી કાંઇ પ્રયેાજન પણ નથી. પ્રત્યેાજન વિના મૂર્ખ પણ પ્રવૃત્તિ કરતા નથી. તદુપરાંત જે જગતના કર્તા છે તે રાગાદિએ કરીને રહિત છે કે સરાગી છે? જિઇશ્ર્વર રાગાદિરહિત છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુ-રાગાદિરહિત છે તેા તેમને જીવાદિ અનાવવાનું શું પ્રયાજન છે? જો એમ માનવામાં આવે કે, જો જીવની ઉત્પત્તિ માત્ર પ્રત્યેાજન છે તે તે ચેાગ્ય નથી.
શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ‘ધર્મસ ગ્રહણી ’માં કહ્યું છે કે, “ àર્સિ પત્તિ હ્તો, તમર્ત્યોત્તિ કે વળો ન જીવા कुंभकारादीए जओ, न घडादुष्पत्ति तस्सत्थो ॥ १ ॥ ભાવાથજીવાની ઉત્પત્તિ જ એક ઇશ્વરનું પ્રયાજન છે તા તે યુક્ત નથી. કુંભારાદિકાને પણ ઘટ આદિની ઉત્પત્તિ માત્ર પ્રયોજન નથી કિંતુ વ્યાદિ પ્રયાજન છે, તેમ ઈશ્વરને જગત રચવાનું શું પ્રયેાજન છે?
જિ~ઇશ્વરના તે પ્રકારના સ્વભાવ છે, ગુ૦—આ કહેવુ યોગ્ય નથી.
•
“ ધર્મસંપ્રદળી ”માં કહ્યું છે કે,
एसोय सहावो से किमेत्थ माणं न सुंदरो य जओ । तकरण किलेसस्स तु, महतो अफलस्स हेउत्ति ॥ १ ॥ ભાવા—જગત રચવાના ઈશ્વરના સ્વભાવ છે. તેમાં શું પ્રમાણ છે? અતીક્રિય હાવાથી તેમાં કોઇ પ્રમાણ નથી. અથવા
For Private And Personal Use Only