________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ડું
" पूर्वस्यां श्रीगृहं कार्य; - माग्नेय्यां च महानसम् । शयनं दक्षिणस्यां तु, नैऋत्यामायुधादिकम् ॥ १ ॥ भुजिक्रिया पश्चिमायां वायव्यां धान्यसंग्रहः । ઉત્તરયા ગજસ્થાન-મીશાન્યો વતાહમ્ ॥ ૨॥” અર્થાત્——લક્ષ્મીનું સ્થાપન પૂર્વ દિશામાં, રસેાડુ' અગ્નિકાણમાં, શયન દક્ષિણ દિશામાં, શસ્રાદિ નૈઋત્ય કાણુમાં, લેાજનક્રિયા પશ્ચિમ દિશામાં, ધાન્ય સંગ્રહ વશ્યન્ય કાણુમાં, જલનું સ્થાન ઉત્તર દિશામાં અને દેવનું 'દિર ઇશાન કાણુમાં કરવું. મકાનનું સ્થાન:
: tt:
તેમ જ સ્થાન કેવા પ્રકારનું હાવું જોઇએ. તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, અતિપ્રગટ અને અતિશુમ ન હાવું જોઇએ. એમાં અતિપ્રગટ હાય તા, સમીપમાં બીજા ઘર ન હેાવાને લીધે, અને ચારે તરફ ખુલ્લું હાવાને લીધે ચારાદિકથી પરાભવ થાય; અને અતિશુભ હાય તા ચારે તરફનાં બીજા મકાનાથી ઘેરાયેલું હાવાને લીધે શાભા પામતું નથી. તથા અગ્નિ વગેરેના ઉપદ્રવ વખતે મકાનમાં મુશ્કેલીથી પેસી કે નીકળી શકાય છે, તથા જ્યાં સુંદર શીલ વગેરેથી અલંકૃત પાડાશી વસતા હાય તેવા સ્થાનમાં મકાન હેાવુ જોઇએ. જો ખરાબ શીલ( આચાર )વાળા પાડાશી હાય તા ખરેખર તેમના આલાપ સાંભળવાથી અને ચેષ્ટા વગેરે જોવાથી સદગુણી પુરુષને પણ આપોઆપ હાનિ થઈ જાય છે.
શાસ્ત્રામાં આવે છે કે, ઉત્તમ સાધુના ઉપાશ્રયની પાસે રહેલા હાથીને સાધુના દર્શનથી યાના પરિણામ થયા હતા, અને પાછળથી સૂકરીના રહેઠાણુ પાસે કરેલી હસ્તીશાળામાં રહેવાથી, તે જ હાથી દયારહિત થયા હતા. વળી ગાયા ચારનાર સ ંગમને સારા પાડાશીના ચૈાગ મળવાથી, તે પરલેાકમાં શાલિભદ્રપણે
For Private And Personal Use Only