________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન સાતમુ
: 08:
સત્સંગરૂપ સદ્ગુણ પાપટ જેવા પક્ષીને અને લેાહ તથા કાચ જેવા અચેતન પટ્ટા ને ગુણકારી થાય છે, તેા મનુષ્ય જેવા રત્નને તા તેથી ગુણુની પ્રાપ્તિ થાય છે, એ વાત નિસંશય છે.
તેમજ આ જગતમાં પદાર્થ એ પ્રકારના છે: પ્રથમ ભાવુક અને ત્રીજો ભાવુક. તેમાં ભાવુક એટલે ફેરફાર થવાવાળા, અને ફેરફાર ન થવાવાળાનું નામ અભાવુક છે. ઉદાહરણમાં જેમ આંબાનું વૃક્ષ હાય, ને તેની જડમાં લીંબડાનું વૃક્ષ હાય, તે તે આંખાના ફળમાં કુટુકતા ઉત્પન્ન થાય છે, અને જો ચંદનનુ વૃક્ષ હાય, તા સુગધી ઉત્પન્ન થાય છે. અર્થાત જેવી સામત મળે, તેવી અસર થાય છે. અને એરડ વૃક્ષની સાથે ગમે તે વૃક્ષના સંચાગ થાય તેપણ તેને કંઇપણુ અસર થતી નથી. આ ભાવુક અને અભાવુક પદાર્થ ની ઉદાહરણ સાથે વ્યાખ્યા કરવાનું તાત્પર્ય એટલું જ છે કે, આ ચેતન કહે!, અથવા જીવ કહેા, તે આંબાના વૃક્ષની જેમ ભાવુક ગુણવાળા છે; માટે તે જેવા પ્રકારના સહવાસમાં આવે, તેવા બની જતાં તેને ઘણા સમય લાગતા નથી. માટે કુસ'ગના ત્યાગ કરી બનતા પ્રયાસે સત્સ`ગની પ્રાપ્તિ કરવી.
૯ માતા-પિતાદિક વડીલની સેવા :
માતાપિતા આદિ વૃદ્ધ પુરુષાની ત્રણે કાલ નમસ્કારાદિપ સેવા કરવી. માતાપિતાદિકની સેવા કરવાથી તીર્થયાત્રા સમાન ફૂલની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે,~
मातापित्रादिवृद्धानां नमस्कारं करोति यः । तीर्थयात्रा फलं तस्य तत्कार्योऽसौ दिने दिने ॥१॥ ભાવાર્થ –માતાપિતા, વડીલબ તથા માટી બહેન આદિવૃદ્ધ પુરુષાને જે પુરુષ નમસ્કાર કરે છે, તેને તી યાત્રાનું
For Private And Personal Use Only