________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાખ્યાન ધર્મને નિભાવ કરનાર છે; પરંતુ અન્યાય કેઈ પણ દિવસે નિભાવ કરી શકશે નહીં. કહ્યું છે કે
“નિનામા મંજર, સર પૂર્ણપિવડા .
शुभकर्माणमायान्ति, विवशाः सर्वसंपदः ॥१॥ " नोदन्वानऽर्थितामेति, न चाऽभोमिर्न पूर्यते ।
आत्मा तु पात्रता नेयः, पात्रमायान्ति संपदः ॥२॥" અર્થાત-જ્યાં પાણીનું સ્થાન હોય, ત્યાં દેડકાએ પિતાની મેળે જ આવે છે અને જયાં સરેવર હોય, ત્યાં પંખીઓ પણ પિતાની મેળે જ આવે છે: તેવી જ રીતે શુભ આચરણવાળાએની પાસે સર્વે સંપદાઓ પોતાની મેળે જ આવીને મલે છે, પણ અન્યાયથી ધનાદિકની પ્રાપ્તિ કઈ દિવસે પણ થતી નથી એ સિદ્ધાંત છે. વલી જુઓ કે સમુદ્ર છે તે કેઈની પણ ઈચ્છા રાખતા નથી, તે પણ સર્વ નદીનું પાણી તેમાં જ જઈને મળે છે. આમાં સમજવાનું એ જ છે કે આપણું આત્માને સારા ગુણેનું પાત્ર બનાવે, કે જેથી સર્વ પ્રકારની સંપદાઓ પોતાની મેળે જ આવીને મળે છે.
હવે પ્રથમ ગુણના આ વિષયમાં ઘણા ભેદે દર્શાવેલા છે, પણ તે ટુંક વખતમાં કહી શકાય તેમ નથી. તાત્પર્ય એ છે કે, ગૃહસ્થાવાસ વસાવવામાં દ્રવ્ય તે મુખ્ય કારણ છે, તેથી દ્રવ્યના માટે લોકો નાના પ્રકારના અન્યાયને સેવે છે. જેમકે - દેવમંદિરોના ધનને છોડતા નથી: જોગી. સંન્યાસી, લૂલા, લંગડા, - અનાથ, આદિના ધનને પણ ગુસ્મ કરી જાય છે, અને રાજ્યના દાણની પણ મેટી મટી ચારીઓ કરે છે. તે સિવાય કદાચ પોતે ખાતર પાડવા જાય નહીં, પણ એરેના સાથીદાર થઈને તેમને નાના પ્રકારથી સહાય કરે, તે અઢાર પ્રકારની પ્રસિદ્ધિ
ઓ કરી માસી, ફૂલ,
પ
ણ
મોટી મોટી
For Private And Personal Use Only