________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ્યાખ પહેલું છે? જિનેશ્વરભગવાનમાં કે બીજા દેશમાં તેને વિચાર પતે પિતાની મેળે જ કર.
આ વિષયમાં હવે વિશેષ કહેવાનું કાંઈ પ્રયજન નથી. માત્ર સાર એ જ છે કે –સાંસારિક પદાર્થોમાં જેનાથી આસક્તિ થાય છે, તેનાથી તે મહાપુરુષે વિપરીત લક્ષણવાલા જ હોય છે. સુગુરુનું સ્વરૂપ : હવે ગુરૂનું સ્વરૂપ જોઈએ. તે સંબંધમાં કહ્યું છે કે –
" त्यक्तदाराः सदाचारा, मुक्तभोगा जितेन्द्रियाः। વાચ કુવો છો, જપૂતાડમારવા ?”
“પણો વાર્તા જ, માબાર્જરી - સભ્યો ધર્મશાસ્ત્રાર્થ સેવા પુરાતે | ૨.”
અર્થાત–સદાચારી, સ્ત્રી તથા ભેગને ત્યાગ કરનાર, જિતેન્દ્રિય અને પ્રાણીમાત્રને અભય આપનાર-એવા જે હોય તે લેકમાં ગુરુ ગણાય છે. વળી-ધર્મના જાણકાર, ધર્મના કરમાર ધર્મના માર્ગમાં પ્રવર્તાવનાર અને એની આગળ ધર્મ. શાનું નિરૂપણ કરનાર ગુરુ કહેચાય છે. - આત્મહિત ઇચ્છનારે આવા જ ગુરુની સેવા કરવી. વા ગુરુ હોય તેજ સંસારસમુદ્રને પાર પામવા તથા પમાડવા સ થે થાય છે. નામ માત્ર કરીને કુલકમથી આવેલા કેઈ કો | ગુરુ થતા નથી. વલી સ્વાર્થ માં તત્પર તો ઘેર ઘેર જવ ાં આવે છે, પણ પોપકારી પંડિતે વિરલા જ હોય છે. કહ્યું છે કે, “वाङ्मात्रसाराः परमार्थशून्याः, न दुर्लभाश्चित्रकथा मनुष्याः। ते दुर्लभा ये जगतो हिताय, धर्मे स्थिता धर्मदाहरन्ति ॥१॥"
અર્થાત–માત્ર બેલવામાં જ સારસ પણ પરમાર્થથી રહિત
For Private And Personal Use Only