________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિછેદ ૨ જે
૧ ૧ રીતે ઇશ્વરે હાથ, પગ, આદિ શક્તિઓ ને કેવલ ધર્મ કરવાને માટે જ આપી છે. પછી જ ખોટું કામ કરે તે તેમાં ઈશ્વરને શો દોષ?
ઉ –બાલનું દષ્ટાંત બરાબર નથી. બાળકને તેના પિતાએ જે રમકડું આપ્યું. તેને માટે તેના પિતાને જ્ઞાન ન હતું કે બાળક રમકડાથી આંખ ફાડી નાંખશે? પણ ઈશ્વર તો સર્વજ્ઞ છે, છતાં ખોટું કાર્ય કરવાની શક્તિ કેમ આપી? શું ઈશ્વર જીવને શત્રુ છે કે તે આશાની છે? જે જ્ઞાની છે તે જાણીનેજ ઈશ્વરે જીવાનું શું સારું કર્યું ? તથા જગત રચ્યું ન હતું ત્યારે ઈશ્વરને શું દુખ હતું? તે રચાથી શું સુખ પેદા થયું?
પ્રા–ઈશ્વર તે સદા સુખી જ છે, પણ પિતાનું અશ્વયં પ્રગટ કરવાને જગત રચે છે.
ઉ–તે પછી જ્યારે જગત રચ્યું ત્યારે ઐશ્વર્ય પ્રગટ થયું, અને જ્યારે જગત રચ્યું ન હતું ત્યારે ઐશ્વર્ય પ્રગટ ન હતું? અને જ્યારે એશ્વર્ય પ્રગટ ન હતું ત્યારે તો ઈશ્વર ઉદાસ અને પ્રગટ કરવાની ચિંતામાં હશે કે કેમ?
પ્ર–ઈશ્વરે જગત રચ્યું છે તે જીને ધર્મ કરવાને સુખ આપવાની ઈચ્છાથી રમું છે.
ઉ–ધર્મ કરાવી સુખ આપવું એ તે પરોપકાર છે પણ જે જે પાપ કરી નરકમાં ગયા તેના ઉપર શે ઉપકાર થયે? તેને દુઃખી કરવાથી પરોપકાર ગણાય છે?
પ્ર–છાને આધીન કાંઈ નથી. ઈશ્વર જેમ કરાવે તેમ કરવું પડે. દષ્ટાંત તરીકે, બાજીગર પુતળીને જેમ નચાવે તેમ નાચે છે.
ઉ –જે છોને આધીન કાંઈ નથી, તે તેમને સારા,
For Private And Personal Use Only