________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ:
ધમની ાિ ૩૦–કલજજાને ધારણ કરવી. ૩૧–દયા રાખવી. ૩ર-શાંત પ્રકૃતિ ધારણ કરવી. ૩૩-પોપકારમાં શૂરવીર થવું. ૩૪-કામ, ક્રોધાદિક છ શત્રુઓને જીતવાં. ૩૫-ઇન્દ્રિયને વશ રાખવી. ન્યાયસંપન્નવિભવ ગુણનું સ્વરૂપ
હવે પહેલા ગુણમાં ન્યાયથી દ્રવ્યનું ઉપાર્જન કરવાનું કહ્યું, તે તે ન્યાય કોને કહેવો, તેનું કિંચિત્ સ્વરૂપ જણાવાય છે. શ્રેષાદિકથી માલિકના કાર્યમાં નુકશાન પહોંચાડવું નહિ; તેમજ મિત્રેનાં કાર્યોમાં પણ નુકશાન પહોંચાડવું નહિઃ વિશ્વાસુઓને ઠગવા નહિ, ચોરીના માલને ગ્રહણ કરવો નહિ, સર્વ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવું, લાંચ ખાવી નહિ, સામા ધણુને છેતરીને વ્યાજ પણ વધારે લેવું નહિ અને માત્ર પોતપિતાની જાતિને અનુસરી, ન્યાયપૂર્વક જ ધન ઉપાર્જન કરવું. એવું ન્યાયપૂર્વક ધન ઉપાર્જન કરેલું હોય, તે જ સુખેથી ભેગવી શકાય. બાકી અન્યાયનું ધન તે દુઃખદાયી જ થઈ પડે, એમ શ્રી જિનમંડન ગણુ મહારાજે પણ કહેલું છે. “શાળાવિન, વો હિત હિ સમજે
मक्षणात् कालकूटस्य, सोऽभिवाञ्छति जीवितुं ॥१॥" અર્થાત–જે પુરુષ અન્યાયથી મેળવેલા ધનવડે, પોતાના હિતની ઈચ્છા રાખે છે, તે પુરૂષ ઝેર ખાઈને જીવવાની ઈચ્છા રાખવા જેવું કરે છે. - વલી ન્યાયથી ધન ઉપાર્જન કરી, ગ કરનારની ઉત્તરેનર પણ શુદ્ધિ થતી જાય છે. કહ્યું છે જે
For Private And Personal Use Only