________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માખ્યાન કર્યું તેથી વિપરીત દિશામાં હોય તે ઘણું દુખ આપનાર થાય છે; પરંતુ જે વચમાં માગ હોય તે કાંઈ પણ દેષ લાગુ થતા નથી. ઘરની નિર્દોષતા :
"पुरिसव्व गिहस्संग, हीणं अहि न पावए सोहं।। તન્હા સુદ્ધ થા, ને હિં હવા વિદ્ધિ ?”
અથ-ન્યૂનાધિક શરીરવાળા પુરુષની પેઠે, ઘરનું પ્રમાણ જૂનાધિક હોય તે શાભા પામતું નથી, તેથી જે ઘર નિર્દોષ કર્યું હોય તે તે અદ્ધિ કરનાર થાય છે.
વળી-બીજેરી, કેળ, દાડમ, ઝુબીર, આંબલી, બાવલ, બરડી, અને ધંતુરાના કાષ્ઠને પણ ત્યાગ કરે. આ વૃક્ષનાં મૂળીયાં પાડેશને લીધે જેના ઘરમાં ગયાં હોય અને તેમની છાયા જેના ઘર ઉપર પડતી હોય, તેના કુળનો નાશ થાય છે. પાષાણમય સ્તંભ, પાટડા, છત, બારસાખ અને ઉત્તરંગ, એ સર્વ ગૃહસ્થાને હાનિકારક છે; પણ ધર્મસ્થાનમાં તે સુખ આપનાર છે. પાષાણુમય પ્રાસાદ કે ઘરમાં, કાષ્ઠના સ્તંભાદિકને અનેક કાષ્ઠમય પ્રાસાદ કે ઘરમાં પાષાણના ખંભાદિકને ગૃહ
એ પ્રયત્નથી ત્યાગ કરે જોઈએ. દેવમંદિર, કુપ, વાપિકા, મશાન, મઠ અને રાજમંદિરના પાષાણ, ઈટ અને કાષ્ઠ, ગૃહસ્થ બાંધકામમાં સરસવ માત્ર પણ લેવા યોગ્ય નથી. મેળાકાર, ખૂણા રહિત, સાંકડું, એક બે કે ત્રણ ખૂણાવાળું અને દક્ષિણ તથા વામ બાજુ દીર્ઘ હોય, એવા ઘરમાં વાસ કરે
ગ્ય નથી. શુભકારક ચિત્રામણ :
જે ઘરમાં દ્વાર આપોઆપ બંધ થાય અને ઉઘડે છે, તે
For Private And Personal Use Only