________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિટ જે
જિ–ઈશ્વર શરીરવાળે છે. આ પ્રથમ પક્ષ માનીએ તો શું દૂષણ આવે? | ગુ—શરીર સહિત છે તે તે અમારા જેવું દશ્ય શરીર છે કે યંતરદેવની પેઠે અદશ્ય છે?
જિ–અમારા જેવા દેખાય તેવા શરીરવાળા ઈશ્વર જગતની રચના કરે છે. - ગુ–આ તમારું કહેવું ગ્ય નથી. પ્રત્યક્ષ વિરોધ આવે છે. અત્યારે પણ, તૃણ, વૃક્ષ, ઈન્દ્રધનુષ્ય આદિ કાર્યો શરીરવાલાએ બનાવ્યા વિના પણ જોવામાં આવે છે.
જિટ-ઇશ્વર શરીરવાલા છે પણ તેમનું શરીર તેમના માહામ્યવિશેષથી અથવા અમારા ભાગ્ય ન હોવાથી દેખાતું નથી.
ગુઆ તમારા કહેવામાં કઈ પ્રમાણ નથી. તથા ઇતરેતર આશ્રયદૂષણ પણ આવે છે. તથા સંશય પણ કદાપિ દૂર નહિ થાય કે ઈવર છે કે નથી?
જિઇતરેતર આશ્રય દૂષણ આપ કોને કહે છે ?
ગુ–પ્રથમ માહાસ્ય સિદ્ધ થાય તે અદ્રશ્ય શરીર સિદ્ધ થાય; જ્યારે અદશ્ય શરીર સિદ્ધ થાય તે માહાસ્ય વિશેષ સિદ્ધ થાય.
જિક-શરીરરહિત ઈવર જગતની રચના કરે છે.
ગુ–આ તમારું કહેવું દષ્ટાંતથી વિધી છે, કારણ કે, ઘટ આદિક કાર્યને કર્તા તે કુંભારાદિક શરીરવાલા જોવામાં આવે છે. તમે તે જગતને કર્તા શરીર રહિત કહે છે, તે તણાંતની સાથે કેમ મલશે? તેને વિચાર કરવા જેવા છે. કહ્યું છે કે,
For Private And Personal Use Only