________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગગાન સાતમુ
: :
વાસ કરવાથી બુદ્ધિના નાશ થાય છે, માટે તેવા સ્થાનને પણ ત્યાગ કરવા. કહ્યું છે કે,
यदि वांच्छसि मूर्खत्वं, वसेद्ग्रामं दिनत्रयम् । अपूर्वस्यागमो नास्ति, पूर्वाधीतं विनश्यति ॥ १ ॥
ભાવાર્થ:—હે ઉત્તમ પુરૂષ ! જો તારે પેાતાને મૂખ પણાની ઇચ્છા હાય, તે ગામની અંદર ત્રણ દિવસ વાસ કરવા. કારણ કે ગામમાં રહેવાથી નવીન વિદ્યાના લાભ નહીં અને પ્રાપ્ત ફરેલી વિદ્યાના નાશ થાય છે. (૧) માટે એવા અવગુણુને ઉત્પન્ન કરનાર ગામમાં વાસ ન કરવા, પરંતુ જ્યાં દેવગુરૂ આદિ સત્પુરૂષોના સમાગમ તથા સદ્ગુણેાની પ્રાપ્તિ થાય, તેવા સ્થાનમાં વાસ કરવા. કહ્યું છે કે,
गुणिनः सुनृतं शौचं प्रतिष्ठा गुणगौरवम् । अपूर्वज्ञानलाभश्च यत्र तत्र वसेत्सुधी :
॥ ? ॥
ભાષા :—જે નગરમાં ગુણી પુરૂષાને વાસ હોય અને સત્ય, શૌચ, માન્યતા, ગુણની ગૌરવતા, અપૂર્વજ્ઞાનના લાભ સ્માદિ ગુણેાની પ્રાપ્તિ થાય તે ગામમાં બુદ્ધિમાન પુરૂષાએ નિવાસ કરવા એ જ ઉચિત છે.
૧૧ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરી.
દેશ, જાતિ, કુલ આદિની અપેક્ષાએ જે કામ નિંદિત હોય, તે કાર્ય સત્પુરુષાને કરવું ઉચિત નથી, પરંતુ જે કાર્ય કરવાથી સુખની પ્રાપ્તિ થાય, તે કાર્ય કરવું. કહ્યુ છે કે,
•
दिवसेनैव तत्कार्य, येन रात्रौ सुखी भवेत् । मासैरष्टभिस्तत्कार्य, वर्षासु स्याद्यतः सुखी ॥ १ ॥
For Private And Personal Use Only