________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન નવમું કરીને આકશ, વધ, હિંસા, ચેરી આદિ પાપકાર્યોમાં પ્રવર્ત. માન થાય નહીં, અને સર્વને સુખે કરીને સેવનીય થાય તથા પિતાના અને પરના આત્માને શાંતિના નિમિત્તભૂત બને છે. ૧.
ઉદાહરણ તરીકે જુએ કે, શાંતગુણને સદ્ભાવ હોવાથી રામચંદ્રજીની પિતાનાજ શત્રુ રાવણના પક્ષમાં ગણાતા સુગ્રીવ અને વિભીષણાદિએ પણ આવીને સેવા કરી. આ ઉદાહરણદ્વારા એ સારાંશ નીકળી શકે છે કે, શાંત પ્રકૃતિ શત્રુઓને પણ વશ કરવામાં એક અદ્વિતીય સાધનભૂત છે. ઉપરોક્ત રીતે આ શાંતગુણ સર્વકાર્ય સિદ્ધિ કરવામાં સમર્થ હોવાથી અવશ્ય સજજન પુરૂષને અંગીકરણીય છે. ૩૩હંમેશા પોપકાર કરે.
આ જગતમાં પરોપકાર સરખે કેઈપણ ગુણ નથી અર્થાત્ સર્વ ગુણેમાં ઉત્તમતાને ભજનાર પરેડકારજ છે.
આ જગતમાં અતિ મુશ્કેલીથી પ્રાપ્ત થઈ શકે તે મનુષ્ય જન્મ પામીને જે મનુષ્ય સંસારના ક્ષણિક સુખમાં લીન બનીને પરોપકાર કરે તે દૂર રહો, પણ પરે પકાર તે શું વસ્તુ છે, એ જાણવાની ઈચ્છા પણ જેના અંતઃકરણમાં ઉત્પન્ન થતી નથી. એવા મનુષ્ય વાસ્તવિકરીતે શાસ્ત્રકારો કહે છે કે મનુષ્ય નથી પરંતુ મનુષ્યના સ્વરૂ૫દ્વારા હરિણ સદશ છે.
येषां न विद्या न तपो न दानं, न चापि शीलं न परोपकारः। ते मर्त्यलोके सवि मारभूता, मनुष्यरूपेण मृगाबरन्ति ॥१॥
ભાવાર્થ –જે પુરૂષમાં મહામહેનતથી પણ દુર્લભ એવી વિદ્યાની પ્રાપ્તિ કરવી, તેમજ કર્મક્ષય દ્વારા શિવશર્મની પ્રાપ્તિમાં સાધનભૂત એવું તપ કરવું, અને અનેક સંપત્તિઓની
For Private And Personal Use Only